Ahmedabad Rajkot Highway News: અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થઈ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હાલમાં માર્ગ મરામત અને રોડ સાઈડ ડ્રેનેજ ક્લીનીંગ સહિતના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઈવે(NH) 47 પર અમદાવાદ-રાજકોટ હાઇવે પરના નવાપુરાથી રોહિકા વચ્ચે વરસાદના લીધે ક્ષતિ પામેલા રસ્તાઓ પર માર્ગ મરામત અને ડ્રેનેજ […]
CM Bhupendra Patel News: વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. CM Bhupendra Patelએ નિષ્ણાંતોની એક […]
Earthquake: પૃથ્વીની અંદર 7 પ્લેટો છે. જે સતત ફરતી રહે છે. જે ઝોનમાં આ પ્લેટો વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણ થવાથી પ્લેટોના ખૂણા વાંકા વળે છે. જ્યારે વધુ દબાણ બને છે ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને ખલેલ પછી ભૂકંપ આવે છે. […]
Chirag Paswan Bomb Threat: લોક જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ખરેખર ચિરાગ પાસવાનને 20 જુલાઈએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ ચિરાગ પાસવાનની પાર્ટીના કાર્યકરો સક્રિય થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજધાનીમાં એક પત્રકારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર […]
TMC On BJP :પશ્ચિમ બંગાળમાં વિપક્ષી નેતા ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે સુવેન્દુ અધિકારીનું નિવેદન સાંપ્રદાયિક ભેદભાવને ઉશ્કેરે છે. તેમનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના લોકોએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ન જવું જોઈએ. તેમનું નિવેદન સાંપ્રદાયિક ભેદભાવને ઉશ્કેરવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે. તમને જણાવી દઈએ કે બંગાળના […]
Ahmedabad Rajkot Highway News: અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થઈ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હાલમાં માર્ગ મરામત અને રોડ સાઈડ ડ્રેનેજ ક્લીનીંગ સહિતના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઈવે(NH) 47 પર અમદાવાદ-રાજકોટ હાઇવે પરના નવાપુરાથી રોહિકા વચ્ચે વરસાદના લીધે ક્ષતિ પામેલા રસ્તાઓ પર માર્ગ મરામત અને ડ્રેનેજ […]
CM Bhupendra Patel News: વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. CM Bhupendra Patelએ નિષ્ણાંતોની એક […]
Gopal Italia : ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કોઈ ચર્ચાનો વિષય હોય તો એ છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોયપાલ ઇટાલિયાની જીતનો છે. સમગ્ર ગુજરાતમાં કંઈ પણ રાજકીય વાત ચાલે તો તેમાં એવું કહેવામાં આવે છે કે જો જો વિસાવદરવાળી ન થાય. હવે આ વાતથી ભાજપમાં ખુબ મોટાપાયે રોષ વ્યાપેલો છે. કારણ કે જે રીતે […]
Vadodara : વડોદરામાં ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે, જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ અકસ્માતમાં અનેક વાહનો અને બે લોકો હજુ પણ ગુમ છે, તેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે. તે જ સમયે, ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલ અકસ્માત સ્થળની મુલાકાત લેવા […]
Chaitar Vasava : ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત વધારે […]
Dhangadhra : સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અને આ જ આસ્થાની આડમાં ઘણા સ્વામીઓના આડા કામમાં નામ આવે છે. સામાન્ય જીવનનો ત્યાગ કરી સંન્યાસી બને છે. અને સંન્યાસી બનવાની આડમાં આ સ્વામીઓને છૂટો દોર મળી જાય છે. જેટલો વધારે સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધી રહ્યો છે તેટલી જ વધારે કરતૂતો આ સંપ્રદાયમાંથી બહાર આવી […]
Bhanuben Babariya : ગુજરાત જે મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતું હતું. તે જ ગુજરાત આજે દુષ્કર્મ, અને મહિલા છેડતીનુ હબ બન્યું છે. જો કોઈ આજે એવું કહે કે મહિલાઓ અને બાળકીઓ ગુજરાતમાં સુરક્ષિત છે. તો આજે એ મજાક જેવું લાગે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આમ તો ગુજરાતમાં જે ઉચ્ચ હોદ્દા પર રહેલી મહિલાઓ છે તેમની […]
PM Modi : ગુજરાત જે મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતું હતું. તે જ ગુજરાત આજે દુષ્કર્મ, અને મહિલા છેડતીનુ હબ બન્યું છે. જો કોઈ આજે એવું કહે કે મહિલાઓ અને બાળકીઓ ગુજરાતમાં સુરક્ષિત છે. તો આજે એ મજાક જેવું લાગે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત મહિલાઓ અને બાળકીઓ સાથે વધતા એ દુષ્કર્મની અને તેની સાથે […]
BJP Gujarat : ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. ભાજપ હંમેશા મહિલા સશક્તિકરણની વાતો કરતી રહે છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જ રોજ એક નવા ડખા સામે આવતા રહે છે. હવે આ જ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે પ્રમુખોની વરણીને લઈને વરિષ્ઠ નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં પહોંચ્યા હતા. હવે આ જ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના એક […]
Mercury Transit: આ વર્ષે જુલાઈ મહિનામાં બુધ ગ્રહ પોતાની રાશિ બદલશે નહીં. જૂનમાં બુધ કર્ક રાશિમાં પ્રવેશ્યો. દૃક પંચાંગ મુજબ, બુધ 29 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. ચંદ્રને કર્ક રાશિનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. ચંદ્રની રાશિમાં બુધનું ગોચર શુભ અને અશુભ બંને પરિણામો લાવ્યું છે. બુધના ગોચરને કારણે કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામો મળી શકે […]
Budh Gochar: બુધને વ્યવસાય અને વેપારનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહની ચાલ બધી 12 રાશિઓને સકારાત્મક અથવા નકારાત્મક રીતે અસર કરી શકે છે. બુધ હાલમાં પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિમાં છે. બુધ કાલે, સોમવારે પોતાનો નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે. દૃક પંચાંગ મુજબ, બુધ કાલે, સોમવારે સવારે 05:55 વાગ્યે અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ […]
Tulsi Upay : દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. દેવશયની એકાદશીને હરિશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે દેવશયની એકાદશી 6 જુલાઈ રવિવારના રોજ છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા તુલસીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશીને ખાસ માનવામાં આવે છે. ચાતુર્માસ પણ […]
Surya Gochar: સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. કેતુ એક માયાવી ગ્રહ છે. બંને ગ્રહોના ગોચરનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે. હાલમાં ગ્રહોનો રાજા સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. જે કાલે પુનર્વાસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુનર્વાસુ નક્ષત્રનો સ્વામી ગુરુ માનવામાં આવે છે. આ સાથે કેતુ પણ કાલે ગોચર કરશે. દૃક પંચાંગ […]
Chirag Paswan Bomb Threat: લોક જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ખરેખર ચિરાગ પાસવાનને 20 જુલાઈએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ ચિરાગ પાસવાનની પાર્ટીના કાર્યકરો સક્રિય થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજધાનીમાં એક પત્રકારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર […]
Gopal Italia : ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કોઈ ચર્ચાનો વિષય હોય તો એ છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોયપાલ ઇટાલિયાની જીતનો છે. સમગ્ર ગુજરાતમાં કંઈ પણ રાજકીય વાત ચાલે તો તેમાં એવું કહેવામાં આવે છે કે જો જો વિસાવદરવાળી ન થાય. હવે આ વાતથી ભાજપમાં ખુબ મોટાપાયે રોષ વ્યાપેલો છે. કારણ કે જે રીતે […]
Chaitar Vasava : ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત વધારે […]
Ahmedabad : ગુજરાતમાં ધારાસભ્ય હોય કે મંત્રીઓ કામ કરે કે ના કરે પણ દાદાગીરી તો જરૂર કરતા હોય છે. સામાન્ય રીતે કોઈ ધારાસભ્ય, કોર્પોરેટર કે સાંસદોને લોકોના પ્રશ્નો ક્યારેય સાંભળવા ગમતા નથી. અને જો ભૂલથી તેઓ તેમના વિસ્તારમાં પહોંચે તો લોકો તેમનો ઉધડો લઇ લે છે. કારણ કે જયારે મતની જરૂર હોય તો તેઓ જનતા […]