Youtuber ranveer allahbadia controversy: યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની ranveer allahbadia) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી હવે માનવાધિકાર પંચે (NHRC) રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી પર ધ્યાન આપ્યું છે અને યુટ્યુબને પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રણવીરની ટિપ્પણીઓનું સંજ્ઞાન લીધું ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા પર અશ્લીલ ટિપ્પણીઓ […]
Rajkot:રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા (Naynaben Pedhadiya) વિવાદમાં આવ્યા છે. મેયર સરકારી વાહન લઈને પ્રયાગરાજ કુંભમેળામાં (Mahakubh) પહોંચતા વિવાદનું કારણ બન્યું છે. પ્રયાગરાજ (prayagraj) ખાતે મેયર નયનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડા સુકાતા હોઈ તેવા ફોટો સામે આવ્યા હતા જે બાદ વિવાદ શરુ થયો હતો. આ મામલે વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે.મેયરની કાર પર કપડા […]
Nadiad: ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) આવેલ જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે માત્ર અડધા કલાકમાં જ ટપોટપ 3 લોકોનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે મૃતકના પરિવારજનોએ દારુ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે. જેથી ખેડામાં દોઢ વર્ષ બાદ ફરી લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી […]
Kuldeep Sharma : કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઈબ્રાહિમ (Abdul Haji Ibrahim) ઉર્ફ ઈભલા શેઠને માર મારવાના કેસમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને (Kuldeep Sharma) દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ભુજ સેશન્સ કોર્ટે (Bhuj Sessions Court) કુલદીપ શર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. મહત્વનું છે કે, 41 વર્ષ બાદ કોર્ટે પૂર્વ ડીજીપીને દોષિત ઠેરવ્યા છે. પૂર્વ […]
Gujarat BJP: ભારતીય જનતા પાર્ટીને (BJP) શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે જેથી પક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામા આવે તેને બધા કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ માનતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડ્યા છે. ભાજપના કેટલાક કાર્યકરો તેમજ નેતાઓ બળવાખોરની ભૂમિકામા જોવા મળી રહ્યા છે જેના કારણે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની છબી ખરડાઈ રહી […]
Rajkot:રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા (Naynaben Pedhadiya) વિવાદમાં આવ્યા છે. મેયર સરકારી વાહન લઈને પ્રયાગરાજ કુંભમેળામાં (Mahakubh) પહોંચતા વિવાદનું કારણ બન્યું છે. પ્રયાગરાજ (prayagraj) ખાતે મેયર નયનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડા સુકાતા હોઈ તેવા ફોટો સામે આવ્યા હતા જે બાદ વિવાદ શરુ થયો હતો. આ મામલે વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે.મેયરની કાર પર કપડા […]
Nadiad: ખેડાના (Kheda) નડિયાદમાં (Nadiad) આવેલ જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે માત્ર અડધા કલાકમાં જ ટપોટપ 3 લોકોનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે મૃતકના પરિવારજનોએ દારુ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે. જેથી ખેડામાં દોઢ વર્ષ બાદ ફરી લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી […]
Kuldeep Sharma : કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઈબ્રાહિમ (Abdul Haji Ibrahim) ઉર્ફ ઈભલા શેઠને માર મારવાના કેસમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને (Kuldeep Sharma) દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ભુજ સેશન્સ કોર્ટે (Bhuj Sessions Court) કુલદીપ શર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. મહત્વનું છે કે, 41 વર્ષ બાદ કોર્ટે પૂર્વ ડીજીપીને દોષિત ઠેરવ્યા છે. પૂર્વ […]
Gujarat BJP: ભારતીય જનતા પાર્ટીને (BJP) શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે જેથી પક્ષ દ્વારા જે પણ નિર્ણય લેવામા આવે તેને બધા કાર્યકર્તાઓથી માંડીને નેતાઓ માનતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડ્યા છે. ભાજપના કેટલાક કાર્યકરો તેમજ નેતાઓ બળવાખોરની ભૂમિકામા જોવા મળી રહ્યા છે જેના કારણે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની છબી ખરડાઈ રહી […]
Kutch Earthquake: રાજ્યમાં ભૂકંપ (Earthquake) આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે ફરી એક વાર ભૂકંપના આંચકાથી ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી હતી. ગત રાત્રે કચ્છ (Kutch) જિલ્લાના રાપરમાં (Rapar) ભૂકંપનો આચકો અનુભવાયો હતો. કચ્છના રાપરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો મળતી માહિતી મુજબ ગઈ રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ કચ્છ (Kutch) જિલ્લાના રાપરમાં ભૂકંપનો આચકો અનુભવાયો […]
Harsh Sanghavi : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે ગુંડાઓ અને અસામાજિક તત્વોની જાગીર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂના જથ્થા મળવા, અકસ્માત હોય, દુષ્કર્મ હોય કે અન્ય કોઈ પણ ગુનાઓ હોય, સતત તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં નબીરાએ કરેલ અકસ્માત બાદ ગાંધીનગરમાં […]
Pakistan: પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ રવિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ વિરોધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થનમાં કરવામાં આવ્યો છે. તેનું નામ છે ‘કરો યા મરો’ વિરોધ. તે જ સમયે, પાકિસ્તાન સરકારે આ વિરોધને દબાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈસ્લામાબાદને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. તે જ સમયે, […]
Vav Mavji Patel : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો […]
Vav Election Result LIVE : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે […]
આ વર્ષની પહેલી Shani Amavasya 29 માર્ચ 2025ના રોજ છે. ચૈત્ર મહિનાની અમાવસ્યા આ વખતે શનિવારે આવી રહી છે, તેથી તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. શનિદેવ સંબંધિત ઉપાયો આ દિવસે કરવા જોઈએ. આ સિવાય પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ચૈત્ર અમાવસ્યા પછી નવરાત્રિ શરૂ થાય છે. આ […]
Vastu Tips: વાસ્તુશાસ્ત્રની મદદથી તમે તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોષોને દૂર કરી શકો છો. જો ઘરમાં કોઈપણ પ્રકારની ખામી ન હોય અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય તો જીવનમાં સુખ-શાંતિ રહે છે. ઘણી વખત લોકો ઘરમાં તિજોરીને ખોટી જગ્યાએ અથવા દિશામાં રીતે રાખે છે, જેનાથી ન માત્ર નકારાત્મક ઉર્જા વધે છે પરંતુ આર્થિક સ્થિતિ પર પણ […]
હિન્દી કેલેન્ડર મુજબ Holiનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખે શરૂ થાય છે. પરંતુ Holiના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. આ દિવસોમાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ દિવસોમાં તમામ શુભ કાર્યો પર રોક લગાવવામાં આવે છે. હોળાષ્ટક પર કેમ, શું કરવું અને શું ન કરવું તમને જણાવી દઈએ કે હોસ્તક પરના ગ્રહો ખૂબ […]
Mahashivratriનો તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી વ્યક્તિ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિ પર રાત્રે જાગરણ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025, બુધવારે છે. એવું માનવામાં આવે છે કે Mahashivratri પર કેટલાક ઉપાય કરવાથી […]
Delhi BJP : રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. શનિવારે દિલ્હી ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા, જેમાં ભાજપને સંપૂર્ણ બહુમતી સ્વરૂપે લોકોનો આશીર્વાદ મળ્યો. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી, ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠકો જીતી છે. હવે જીત બાદ ભાજપના નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે સમય માંગ્યો છે. ભાજપના નેતાઓ ઉપરાજ્યપાલને મળશે અને દિલ્હીમાં […]
Mahesana : દેશમાં આમ તો સૌથી સારી સેવા કોઈ મળતી હોય તો તે રેલવેમાં મળતી હોય છે. તેવું કહેવાતું હોય છે. પણ ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે રેલવે સ્ટેશનની હાલત ખરાબ બની છે. મહેસાણાના કડીના રેલવે સ્ટેશન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આજે કડી રેલવે સ્ટેશન પર થતી સમસ્યાઓ મામલે લોકોએ રાજ્યસભા સાંસદ મયંક નાયકને […]
Shankersinh Vaghela : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાતના વિકાસ અને ગુજરાતને આગળ લઇ જવામાં ખૂબ મોટું યોગદાન રહેલું છે. પણ આપણે ત્યાં તેમની જન્મભૂમિ કરમસદનો વિકાસ હજુ થયો નથી. ત્યારે આ મામલે પાટીદારો તો માંગ કરી જ રહ્યા છે. હવે […]
Koli Samaj : ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું તેને લગભગ એક દાયકો થઈ ગયો છે. ત્યારે પાટીદાર આંદોલન સમયે પાટીદાર આગેવાનો સામે થયેલા ગંભીર કેસોમાં તેમને રાહત આપવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન વેળાએ પાટીદાર આગેવાનો સામે દાખલ થયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ […]