જ્ઞાનવાપીનાં વ્યાસ ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે.
વારાણસીની જિલ્લા કોર્ટે પ્રશાસનને 7 દિવસની અંદર પૂજાની તમામ વ્યવસ્થાઓ પૂરી કરવા આદેશ આપ્યો હતો.
કોર્ટનાં આદેશ બાદ પ્રશાસને મોડી રાત્રે આશરે 12.30 સુધી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી
રાતનાં આશરે 2-3 વાગ્યે વ્યાસજીનાં ભોંયરાને ખોલીને પૂજા-પાઠ કરાઈ
અહીં ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા કરવામા આવી હતી.
વ્યાસજીનાં ભોંયરામાં લગભગ 8 કલાક સુધી પૂજન કરવામાં આવ્યું.
Ayodhya Ram Mandir નું કામ હજુ કેટલુ બાકી ?
Learn more