Chaitar Vasava

Image

Chaitar Vasava : ભરૂચમાં બે ગામને જોડતા પુલનું ધોવાણ, ચૈતર વસાવાએ સરકાર પર કર્યા સીધા જ પ્રહાર

Chaitar Vasava : ગુજરાતમાં વિકસિત ગુજરાત કહેવાય છે. પરંતુ આ ગુજરાતમાં માત્ર શહેરોનો જ વિકાસ થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે વિકાસના નામે માત્ર વાયદાઓ કરવામાં આવે છે. પણ આદિવાસી વિસ્તાર સુધી હજુ પૂરતી સુવિધાઓ પહોંચતી નથી. વરસાદમાં બ્રિજ ધોવાય જાય અને પાણીમાં પુલ તણાય જાય તો લોકો ક્યાં જાય. સામાન્ય લોકોના આવન જાવનની […]

Image

Chaitar Vasava : દાહોદના મનરેગા કૌભાંડ મામલે ફરી બોલ્યા ચૈતર વસાવા, હીરા જોટવાને લઇ શું કર્યા મોટા ખુલાસા ?

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મનરેગા કૌભાંડનો મુસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના નામ આ કૌભાંડમાં સામે આવ્યા હતા. આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. અને બંને હાલ રિમાન્ડ પર છે અને જેલમાં બંધ છે. સાથે જ આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સતત કોઈને કોઈ નવા પુરાવાઓ મામલે […]

Image

Bharuch : ભરૂચમાં ગેરકાયદેસર દબાણો દૂર કરતા વિરોધ, ચૈતર વસાવાએ લોકો માટે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

Bharuch : રાજ્યમાં અત્યારે દરેક જગ્યાએથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ભરૂચ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દર વખતે ભરૂચ કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી વિભાગ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા ફક્ત ને ફક્ત લાચાર અને મજબૂર પરિવારના રોડ […]

Image

Chaitar Vasava : કેવડિયામાં આદિવાસીઓના ઘર અને દુકાનો તોડી પાડવાનો મામલો, ચૈતર વસાવા સહીતના લોકોએ આપ્યું આવેદન પત્ર

Chaitar Vasava : નર્મદા જિલ્લાના એકતાનગર, કેવડિયા ખાતે ગરીબ આદિવાસી લોકોના ઝૂપડા તોડી પાડવામાં આવ્યા હતા. સાથે જ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં આવેલી દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી. જે મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહીતના કાર્યકરો અને સાથે જ આદિવાસી સમાજના લોકોએ આંદોલનની ચીમકી આપી હતી. આજે સવારે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવા […]

Image

Chaitar Vasava : GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ્દ થવાનો મામલો, ચૈતર વસાવાએ હવે હસમુખ પટેલના રાજીનામાની કરી માંગ

Chaitar Vasava : હાલ GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરનો મુદ્દો ખુબ ચર્ચામાં છે. અને જે રીતે ઇન્ટરવ્યૂ રદ્દ કરવામાં આવ્યું તે ખુબ જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે આજે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા હવે જ્ઞાતિવાદી પ્રથા બની […]

Image

Chaitar Vasava : નર્મદામાં યોજાયું આમ આદમી પાર્ટીનું સંમેલન, ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ભર્યો હુંકાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે દેવમોગરા ખાતે આયોજિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે, આમ […]

Image

Chaitar Vasava : મંત્રી પુત્રોની ધરપકડ મામલે ચૈતર વસવાના પ્રહાર, બચુ ખાબડ પાસેથી રાજીનામુ લેવાની કરી માંગ

Chaitar Vasava : ગુજરાતમાં આજનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો કોઈ હોય તો તે છે મનરેગા કૌભાંડનો છે. પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહાર કરવાના શરુ કર્યા છે. આ સાથે જ આ મામલે પહેલાથી જ જેમણે સરકારનું ધ્યાન દોર્યું […]

Image

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર સરોવરના અસરગ્રસ્તોના ઘર-લારી-ગલ્લા પર બુલડોઝર ચાલતા Chaitar Vasava લાલઘૂમ

Chaitar Vasava: નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી-ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તેમની દુકાનો અને ઘરો પર બુલડોઝરથી ડિમોલીશનની કામગીરી કરવામાં આવી હતી તેની સામે આજ રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી. ઘટના […]

Image

Chaitar Vasava : કેવડિયામાં તંત્રએ હાથ ધરી ડિમોલિશન કામગીરી, ચૈતર વસાવાએ કર્યા સરકાર પર પ્રહાર

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે દાદાનું બુલડોઝર એક્શન મોડમાં છે. છેલ્લા કેટલાક સમયમાં આરોપીઓના ઘર પર તો બુલડોઝર ફરે જ છે. પરંતુ સાથે જ ગેરકાયેસર દબાણો પર પણ બુલડોઝર એક્શન લેવામાં આવે છે. જેના કારણે હવે ક્યાંક લોકોનો વિરોધ પણ જોવા મળતો હોય છે. આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી ગલ્લાવાળા ઉભા રહે છે. […]

Image

ઓપરેશન સિંદૂર પર ગુજરાત AAP નેતાઓની પ્રતિક્રિયા, ભારતીય સેનાના એક એક જવાનને લાખ લાખ અભિનંદન

AAP: 22 એપ્રિલના પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરદસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને એમના ઠેકાણા જમીનદોસ્ત કર્યા. આજે તમામ દેશવાસીઓને ભારતીય સેના પર ગર્વ છે. આ મુદ્દા પર આમ આદમી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 22 એપ્રિલના […]

Image

AAP Gujarat : છોટા ઉદેપુરમાં આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન, ચૈતર વસાવા સહીત આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ રહેશે હાજર

AAP Gujarat : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

અમે જે દિવસે સંવિધાન સાઈડ પર મુકીશું તે દિવસે ગોળીઓ ખાવા અને ગોળીઓ દેવા પણ તૈયાર છીએ : ચૈતર વસાવા

MLA Chaitar Vasava  : આજ રોજ વાલીયા (Walia) તાલુકાના સોડગામ ખાતે જે GMDC ના પ્રોજેક્ટ અંતર્ગત જે 18 ગામોને વિસ્થાપિત કરવાનાં પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની મંજૂરી મેળવવા માટેની જાહેર સુનવણી રાખવામાં આવી હતી જેમાં ડેડીયાપાડા મત વિસ્તારનાં ધારાસભ્ય ચૈતર વસાવા સહીત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો તેમજ આ પ્રોજેક્ટને કાયમી […]

Image

દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જાણો કેમ છોડી પાર્ટી ?

Mahesh Vasava Leaves BJP: ગુજરાત ભાજપમાં (BJP) મોટું ભંગાણ સર્જાયું છે. ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ (Mahesh Vasava) બીજેપી સાથે છેડો ફાડ્યો છે. મહેશ વસાવા ગતવર્ષે બીજેપીમાં જોડાયા હતા  ત્યારે માત્ર એક જ વર્ષમાં મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. અને હવે તેઓ મહેશ વસાવાએ બીજેપી સાથે છેડો ફાડ્યો અમારા […]

Image

Visavadar : AAP નેતા રાજુ કરપડાનું વિસાવદરની જનતાને આહવાન, “વરરાજો અમે લાવ્યા છીએ, આબરૂ સાચવવાની જવાબદારી તમારી છે.”

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

Visavadar : વિસાવદરમાં ચૈતર વસાવાએ ગોપાલ ઈટાલીયા માટે કર્યો જીતનો હુંકાર, આમ આદમી પાર્ટીના ક્યાં ત્રણ ટાર્ગેટ વિષે કરી વાત

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

Chaitar Vasava : સોનગઢના ચીખલીમાં મંત્રી કુંવરજી હળપતિના બે ધારાસભ્યો પર આક્ષેપ, ચૈતર વસાવાએ પણ આપ્યો સણસણતો જવાબ

Chaitar Vasava : આજે તાપી જિલ્લાના સોનગઢના ચીખલીમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, “ચૈતર વસાવા અને અનંત પટેલ આ બે ધારાસભ્ય ગ્રાન્ટ મેળવવા માટે પણ કમિશન લ્યે છે. આ ચૈતર વસાવા તો ચીટર છે.” આ પ્રકારના આક્ષેપો જાહેરમાં કર્યા હતા. આ જ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા અને નર્મદા પોલીસ અધિકારી વચ્ચે બબાલ, પોલીસ અધિક્ષકની કચેરીએ નાખ્યા ધામા

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચલાકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ બાબતે ચૈતર વસાવા મોટી સંખ્યામાં […]

Image

Chaitar Vasava : રાજપીપળામાં ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે જોરદાર બબાલ, ખોટી રીતે પોલીસ દંડ વસુલે છે તેવા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાત પોલીસ પર અત્યારસુધી તો માત્ર સામાન્ય લોકો જ તોડ કરવા કે ખોટી રીતે દંડ વસુલવાના આક્ષેપો કરતા હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હવે તો ધારાસભ્યો પણ પોલીસ પર ખોટી રીતે દંડ વસૂલવાના અને તોડ કરવાના આરોપ કરી રહ્યા છે. નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે. અને […]

Image

Chaitar Vasava : નર્મદામાં પોલીસ પર ચૈતર વસવાના મોટા આક્ષેપ, શ્રદ્ધાળુઓ પાસેથી ખોટી રીતે દંડ વસૂલવાના લગાવ્યા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાત પોલીસ પર અત્યારસુધી તો માત્ર સામાન્ય લોકો જ તોડ કરવા કે ખોટી રીતે દંડ વસુલવાના આક્ષેપો કરતા હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હવે તો ધારાસભ્યો પણ પોલીસ પર ખોટી રીતે દંડ વસૂલવાના અને તોડ કરવાના આરોપ કરી રહ્યા છે. નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે. અને […]

Image

Chaitar Vasava : ભિલોડામાં યોજાયું આદિવાસી સંમેલન, ચૈતર વસાવા અને સમગ્ર સમાજે UCCનો સખ્ત શબ્દોમાં કર્યો વિરોધ

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી UCC લાગુ કરવાની વાત ચાલી રહી છે. જેના કારણે જ ગઈકાલે ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના વર્ષો જુના પ્રશ્નો મામલે ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં […]

Image

Chaitar Vasava : ગુજરાતમાં UCC લાગુ થાય તે પહેલા જ નારાજગીનો દૌર શરુ, UCC મામલે હવે ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની રાહે ગુજરાત સરકારે પણ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે. તેના માટે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ (UCC) સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને ત્યાંના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને સાથે રાખીને તેમના સૂચનો […]

Image

Chaitar Vasava : નર્મદામાં UCC મુદ્દે બેઠક યોજાઈ, બેઠકમાં ચૈતર વસાવાએ કર્યા પ્રહાર, કહ્યું “UCC લાગુ થાય તો આદિવાસીઓનું આરક્ષણ ખતમ થઇ જાય”

Chaitar Vasava : આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (યુસીસી) સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા યુસીસી આદિવાસી સમાજ પર લાગુ કરવામાં ન આવે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વિવિધતામાં […]

Image

વિક્રમ ઠાકોરનો વિવાદ શાંત પડતા નવો વિવાદ સર્જાયો! વિધાનસભામાં આદિવાસી સમાજના કલાકારો ન બોલાવાતા ચૈતર વસાવા થયા નારાજ

Chaitar Vasava: ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તાજેતરમાં ગુજરાતના અમુક કલાકારોને વિધાનસભામાં બોલાવતા વિક્રમ ઠાકારે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ અન્ય કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપતા આ વિવાદ વકર્યો હતો આમ સરકાર ભીંસમાં આવી ત્યારે ગુજરાતના લગભગ 200 થી વધુ કલાકારોને વિધાનસભામાં બોલાવીને આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં […]

Image

Chaitar Vasava : વિધાનસભામાં ચૈતર વસાવાએ કુબેર ડીંડોર પાસે માંગ્યો જવાબ, આદિજાતિ વિકાસ માટે ફાળવવામાં આવટી રકમના ઉપયોગ મામલે કર્યા સવાલ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મેં વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો પરંતુ આદિજાતિ વિકાસ મંત્રીએ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. વર્ષ 2024-25માં આદિવાસી વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા તે મુદ્દે પોતાનો જવાબ […]

Image

‘સાંસદોનો પગાર વધ્યો તો ધારાસભ્યોનો પણ પગાર વધારો’ ગુજરાતના આપ કોંગ્રસેના ધારાસભ્યોએ સરકાર પાસે કરી માંગ

Gujarat MLAS salary: કેન્દ્ર સરકારે સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 24%નો બમ્પર વધારો કર્યો છે. સરકારે મોંઘવારીને ધ્યાનમાં લઈને આ પગાર વધારો કર્યો છે. ત્યારે સાંસદોનો પગાર વધારા ગુજરાતના આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પગાર વધારો કરવાની માંગ કરી છે. જેમાં ચૈતર વસાવા, તુષાર ચૌધરી, ઈમરાન ખેડાવાલા, વિમલ ચુડાસમાં […]

Image

Narmada : નર્મદામાં નવા ભાજપ પ્રમુખની વરણી થતા યોજી રેલી, ચૈતર વસાવાનું વર્ચસ્વ ઘટાડવા નીલ રાવનું શક્તિ પ્રદર્શન

Narmada : નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડીયાપાડામાં આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાનાં વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડીયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડીયાપાડા આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રવાહો કર્યા હતા. ભાજપ પ્રમુખ નીલ રાવે ચૈતર વસાવા પર અનેક આક્ષેપો કર્યા […]

Image

ડ્રગ્સના હપ્તાઓ ગાંધીનગરના કમલમ સુધી પહોંચે છે,સરકાર ડ્રગ્સ માફિયાઓનો વરઘોડો કાઢી ત્યાં બુલડોઝર મોકલે : MLA Chaitar Vsava

AAP MLA Chaitar Vsava :   અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં હોળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમા આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં પોલીસ સ્થાનિક કોર્પોરેશનની ટીમને સાથે રાખી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદાસરનાં દબાણો દૂર કરી રહી છે.આ કાર્યવાહીમાં કોઈને […]

Image

ગુજરાતમાં એસસી, એસટી અત્યાચાર નિવારણ અધિનિયમનો ગેરફાયદો ઉઠાવતા અધિકારીઓ પર ચૈતર વસાવા ભડક્યા, મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ રજૂઆત

MLA Chaitar Vasava : SC ST પર થતા અત્યાચાર રોકવા માટે ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) મુખ્યમંત્રી તથા તકેદારી અને મોનીટરિંગ સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો છે. આ પત્રમાં એસી એસટી પર ઉત્પિડન બાદ તેમને પડતી હાલાકી મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી સમક્ષ વાત રજૂ કરી છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તપાસ અધિકારીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાના વિધાનસભામાં સણસણતા સવાલો, નર્મદા અને છોટા ઉદેપુરના આંગણવાડી કેન્દ્રોની ખોલી પોલ

Chaitar Vasava : આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા વાર કેટલા આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાનો નથી, તેનો સવાલ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યા પ્રશ્નો; આદિવાસીઓ, મહિલાઓ અને ખેડૂતોની સમસ્યાઓથી ગૃહ ગજવ્યું

Chaitar Vasava : ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટ સત્રમાં ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના વિકાસ માટે અવાજ ઉઠાવ્યો. અને રાજ્યની મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નોને વિધાનસભામાં રજુ કર્યા હતા. અને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ચૈતર વસાવાએ રજૂઆત કરતા કહ્યું […]

Image

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે ગાંધીનગરમાં જબરદસ્ત બબાલ, ચૈતર વસાવા અને યુવરાજસિંહની અટકાયત

Gandhinagar: ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો.આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ મામલે આજે ધારાસભ્ય […]

Image

UCC માંથી આદિવાસી સમાજને બાકાત રાખવાની માંગ સાથે ચૈતર વસાવા મેદાને, સમાન સિવિલ કોડ સમિતિના સેક્રેટરી સમક્ષ કરી રજૂઆત

Chaitar Vasava ON UCC: ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી, હવે વારો ગુજરાતનો (Gujarat) છે. ગુજરાત સરકારે રાજ્યમાં  UCC લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.યુસીસી લાગુ કરવા માટે ગુજરાત સરકારે બનાવેલી સમિતિએ ગઈ કાલથી પોતાનું કામ શરૂ કર્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર માર્ગદર્શિકા ઘડવા માટે ગઈ કાલે ગાંધીનગરમાં પાંચ સભ્યોની સમિતિની […]

Image

બુટલેગર સાથે ડાન્સ કરતા વીડિયોને લઈને ચૈતર વસાવાએ કર્યો ખુલાસો, કહ્યું – તે ભાજપનો કાર્યકર્તા છે મારી ભૂલ હતી કે…

MLA Chaitar Vasava controversy : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે્ તેઓ અવાજ ઉઠાવતા હોય છે ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાઠગાંઢને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા […]

Image

ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગરના ખભે હાથ મુકીને નાચ્યા, વીડિયો વાયરલ થતા ઉઠ્યા સવાલો

MLA Chaitar Vasava controversy : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે્ તેઓ અવાજ ઉઠાવતા હોય છે ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાઠગાંઢને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા […]

Image

Chaitar Vasava : ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો ભીલપ્રદેશનો મુદ્દો, ચૈતર વસાવાએ સરકાર પાસે નવા રાજય તરીકે કરી માંગ

Chaitar Vasava : અત્યારે વિધાનસભા ચાલી રહી છે. ત્યારે નેતાઓ પોત-પોતાના વિસ્તારોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવા પણ આદિવાસી સમાજના પ્રશ્નો મામલે હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. સાથે જ ભીલપ્રદેશની માંગ કરતા હોય છે. ત્યારે ચૈતર વસાવાએ ફરીવાર ભીલપ્રદેશની માંગ કરી હતી. અને સરકાર પર આદિવાસીઓને પ્રાથમિક જરૂરિયાત પુરી પડી નથી રહી, તેવા […]

Image

લો બોલો ! પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર થતા કામને રોકવા માટે સાંસદને ટ્વિટ કરીને અધિકારીનું ધ્યાન દોરવું પડે, મનસુખ વસાવા બરાબરના બગડ્યાં

MP Mansukh Vasava : ગુજરાતમાં અને કેન્દ્ર બંને માં ભાજપ સરકાર (BJP government) છે. માટે આપણે કહી શકીયે કે ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર છે. ત્યારે ડબલ એન્જીનની સરકારમાં તો ભાજપના ધારાસભ્ય અને સાંસદ ના કામ 100% થવા જોઈએ. અને પોતાના વિસ્તારમા થતા ગેરકાયદેસર કામ તેમણે તાત્કાલિક ધોરણે બંધ કરાવા જોઈએ. ત્યારે ભરૂચ થી સાંસદ મનસુખ […]

Image

MLA Chaitar Vasava એ સાગબારા તાલુકાના સરપંચ પતિઓની ખોલી પોલ, આપી ઉગ્ર આંદોલનની ચીમકી

Chaitar Vasava: ડેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે.ધારાસભ્ય ચૈતર વસાવા સાગબારા તાલુકાના મહિલા સરપંચોના પતિઓ પર બરાબરના ભડક્યા છે અને તેમની પોલ ઉઘાડી પાડી છે. ચૈતર વસાવા સાગબારા […]

Image

Gujarat Assembly: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મામલે ભાજપના ધારાસભ્યનો ચૈતર વસાવાને સણસણતો જવાબ, કહ્યું – પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ નથી થઈ

Gujarat Assembly : ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આજે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો. આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે […]

Image

Gujarat Assembly : વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો, ચૈતર વસાવા સહિત આદિવાસી ધારાસભ્યોને ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ

Gujarat Assembly : ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આજે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો. આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે […]

Image

Chaitar Vasava : ગાંધીનગરમાં ટેટ ટાટના ઉમેદવારોની ભરતી પૂર્ણ કરવા માંગ, ચૈતર વસાવાએ સરકારને યાદ અપાવ્યા તેમના વાયદા

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટેટ-ટાટના ઉમેદવારો સતત કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરી દીધી છે. પણ હજુ સુધી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. ત્યારે હવે કાચબા ગતિએ ચાલતી ભરતીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ થઇ જશે તેવું સરકાર પણ કહે છે. પણ ભરતી પ્રક્રિયા હાથ ધરતી […]

Image

Chaitar Vasava : ગુજરાત વિધાનસભામાં 2025નું બજેટ રજૂ, ચૈતર વસાવા અને AAP એ બજેટ પર કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : ગુજરાત વિધાનસભા આજે 2025-26નું અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યું છે. આજે ચોથી વખત નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજુ કર્યું છે. અને તેમાં સરકાર દ્વારા વિવિધ વિભાગો માટે બજેટની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આદિજાતિ વિકાસથી લઇ અને મહિલાઓ, ખેડૂતો, સહિતના વિભાગો મોટી જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ નવું સ્ટાર્ટ અપ હોય […]

Image

Chaitar Vasava : આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી રજુ કરશે બજેટ, ચૈતર વસાવાએ બજેટ પહેલા આપી પ્રતિક્રિયા

Chaitar Vasava : ગુજરાતમાં આજે વર્ષ 2025/26નું બજેટ રજુ થવાનું છે. અને તેના કારણે જ હવે બધાને આશા છે કે આ બજેટમાં ગરીબ અને મધ્યમવર્ગ માટે કંઈક મોટી જાહેરાત થશે. અને તેના કારણે જ હવે વિધાનસભામાં બજેટ રજુ થાય તે પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, આજે નાણામંત્રી […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીમાં બેઠા ધરણા પર, ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતી મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતી કરવા બાબતે પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, અધ્યક્ષ જિલ્લા આદિજાતી […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા પહોંચ્યા છોટાઉદેપુર, નગરપાલિકાની ચૂંટણીમાં AAPના ઉમેદવાર માટે કરશે પ્રચાર

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે આ ચૂંટણી જીતવા માટે દરેક પક્ષ પોલતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આ સાથે જ હવે દરેક પક્ષ જનતાને રીઝવવા અને એકબીજા પર પ્રહાર કરવા મેદાને આવી ગયા છે. આ ચૂંટણી નહિ પણ જાણે યુદ્ધ હોય તેવું લાગી […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ પાટીદારોના કેસ પરત ખેંચવા મામલે આપી પ્રતિક્રિયા, સરકાર પાસે કરી મોટી માંગ

Chaitar Vasava : ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું તેને લગભગ એક દાયકો થઈ ગયો છે, ત્યારે પાટીદાર આંદોલન વેળાએ પાટીદાર આગેવાનો સામે થયેલા ગંભીર કેસોમાં આજે રાહત મળી છે. પાટીદાર અનામત આંદોલન વેળાએ પાટીદાર આગેવાનો સામે દાખલ થયેલા કેસો પરત ખેચાયા છે. પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ સામે નોંધાયેલ […]

Image

Chaitar Vasava : અમેરિકાથી ડિપોર્ટ થઇ ગુજરાતીઓ પહોંચ્યા વતન, ચૈતર વસાવાએ સરકાર સામે વેધક સવાલો ઉભા કર્યા

Chaitar Vasava : ગઈકાલે અમેરિકાથી 104 ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ 104 ભારતીયોમાં 33 જેટલા ગુજરાતીઓ હતા. આ ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ આજે વહેલી સવારે ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના વતની છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ […]

Image

Mansukh Vasava : ડેડિયાપાડાની જર્જરિત શાળાની મુલાકાતે પહોંચ્યા મનસુખ વસાવા, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Mansukh Vasava : ગુજરાતમાં આપણે વિકાસની મોટી મોટી વાતો કરીએ છીએ. પણ આ વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા પણ અલગ જ છે. આજે પણ જ્યાં સરકાર આદિવાસી વિસ્તાર અને આદિવાસી લોકોના વિકાસની વાતો કરે છે. પણ એ માત્ર ચોપડે જ રહી જાય છે. હક્કીક્તમાં હજુ ત્યાં વિકાસ પહોંચ્યો જ નથી. હદ તો ત્યારે થઇ ગઈ […]

Image

રાજ્ય સરકારના UCC લાગુ કરવાના નિર્ણયનો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો વિરોધ, સરકારને આપી ચીમકી

MLA Chaitar Vasava on UCC :  ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી […]

Image

Chaitar Vasava : ડેડીયાપાડાની જાંખ સીટ પરથી પેટા ચૂંટણીના ઉમેદવારે ભર્યું ફોર્મ, રાહુલ વસાવા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા ચૈતર વસાવા

Chaitar Vasava : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. આજે કચેરીઓમાં ઉમેદવારી પત્ર ભરનારનો ભારે જમાવડો નોંધાયો હતો. આમ આદમી પાર્ટી આ વખતે પુરજોશમાં ભાજપ સામે ચૂંટણી લડી રહી છે. ડેડીયાપાડા તાલુકા પંચાયતની જાંખ સીટ પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન રાહુલ વસાવાએ આજે આમ આદમી […]

Image

Mahisagar:સરકારી બાબુઓના ત્રાસથી લાચાર પિતાએ કરી આત્મહત્યા, આદિવાસી નેતા મહેશ વસાવા પીડિત પરિવારને ન્યાય અપાવવા આવ્યા મેદાને

Mahisagar: રાજ્યમાં અવાર નવાર કથળેલા વહિવટનો ભોગ સામાન્ય લોકોને બનવું પડતું હોય છે ઘણા લોકો પર સરકારી બાબુઓ એટલા મહેરબાન હોય છે કે, તેમને સરકારી કચેરીઓના કામ માટે ધક્કા નથી ખાવા પડતા પરંતુ સામાન્ય લોકોને સરકારી કચેરીઓમાં કોઈ કામ હોય તો તેમને વારંવારે ધક્કા ખાવા પડે છે અને સરકારી બાબુઓની આવી હેરાનગતિથી કંટાળીને આખરે એક […]

Image

Dahod : દાહોદમાં મહિલાને તાલિબાની સજા, અર્ધનગ્ન અવસ્થામાં વરઘોડો, ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવીએ હર્ષ સંઘવી પર કર્યા આકરા પ્રહાર

Dahod : દેશ ગમે તેટલો આગળ વધી જાય છતાં આજે પણ ઘણા એવા ગામ છે જ્યાં લોકો કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી જાય છે. ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે. પણ આદિવાસી વિસ્તારોમાં કે નાના ગામડાઓમાં તો કાયદા અને ન્યાય વ્યવસ્થાની જાહેરમાં ધજીયા ઉડી જાય છે. આજે પણ આપણે ત્યાં ગામડાઓમાં તાલિબાની સજાના કિસ્સાઓ સામે […]

Image

Chaitar Vasava : નર્મદામાં યોજાયેલ કાર્યક્રમમાં ચૈતર વસાવા અને મહેશ વસાવાનો હુંકાર, ભીલપ્રદેશ મામલે શું કહ્યું ?

Chaitar Vasava : આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ચૈતર વસાવાની ભીલપ્રદેશની માંગની ભાજપના નેતાઓ વિરોધ કરતા હોય છે, પણ આદિવાસી સમાજના નેતા અને ભાજપમાં જોડાયેલ મહેશ વસાવા પણ હવે ભીલ પ્રદેશની માંગ કરતા જોવા મળી રહ્યા છે. આદિવાસી સમાજની જળ,જંગલ,અને જમીન ને લઈને લોક સંઘર્ષ મોરચાની […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં ભાજપ કોંગ્રેસ આમને સામને, કોંગ્રેસના અર્જુન રાઠવાએ પત્ર લખી માંગ્યો ખુલાસો

Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્રારા ભાજપના નેતાના બંગલે 25 કરોડથી વધુ રકમના કામોનું આયોજન કર્યાના મુદ્દે રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના અર્જુન રાઠવાએ ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર મોટાપાયે આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ જ આક્ષેપોને ભીખુસિંહ પરમારે આજે પાયાવિહોણા ગણાવ્યા હતા. છોટાઉદેપુર જીલ્લા પ્રભારી મંત્રી ભિખુસિહ પરમાર દ્વારા ટ્રાઈબલ […]

Image

ભીલપ્રદેશની માંગ સાથે ચૈતર વસાવા ફરી મેદાને, સરકારને ચીમકી આપતા કહ્યું- જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારે તો….

Chaitar Vasava : ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ફરી એક વાર ભીલ પ્રદેશ અને આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે મેદાનમાં આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકાના નાનીનાલ ગામના ફાટક પાસે લોક સંઘર્ષ મોર્ચા દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ, આદિવાસી લોકોની જમીન , નર્મદાનું પાણી, તેમજ […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી શિક્ષણમંત્રી સાથે મુલાકાત, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ કરવા કરી રૂબરૂ રજૂઆત

Chaitar Vasava : બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સીટીની સ્ટાફ ભરતીમાં ST, SC, OBCને થયેલ અન્યાય તથા અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પુનઃ ચાલુ કરવા મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને રૂબરૂ મુલાકાત કરી પત્ર દ્રારા રજુઆત કરી હતી. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી, આદિજાતિ વિકાસ મંત્રી […]

Image

ચૈતર વસાવાની ભીલપ્રદેશની માંગ પર મનસુખ વસાવાને કેમ પેટમાં દુખે છે ? આપ્યું આવું નિવેદન

Mansukh Vasava on Chaitar Vasava : આપ નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની (Bhil region) માંગ કરતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તાર સાથે જ મહારાષ્ટ્ર ,રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારને સાંકળીને ભીલપ્રદેશની માંગ કરી રહ્યા છે.ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં અને થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં યોજાયેલ આદિવાસી મહાસંમેલનમાં પણ […]

Image

Kuber Dindor : નર્મદામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આદિવાસીઓને ભણાવ્યા શિક્ષાના પાઠ, પણ ત્યાં સુધી શું પૂરતું શિક્ષણ પહોંચે છે ખરું ?

Kuber Dindor : ગુજરાતમાં ભાજપ નેતાઓ કામ ઓછું કરે અને બધાને ધમકાવવાનું કામ અને ફાંકા ફોજદારી વધારે કરે છે. ભાજપ નેતાઓ અને મંત્રીઓ કામ તો ન કરે પણ સલાહ દેવામાં આગળ હોય છે. હમણાં સૌથી વધુ કોઈ મુદ્દો ગરમાયો હોય તો તે ભીલપ્રદેશનો મુદ્દો છે. જ્યારથી શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ભીલપ્રદેશ મામલે નિવેદન આપ્યું ત્યારથી સતત […]

Image

Chaitar Vasava એ મહારાષ્ટ્રના ધુલેમાં આદિવાસી સંમેલનમાં આપી હાજરી, હવે રાષ્ટ્રીય કક્ષાએથી કરી ભીલપ્રદેશની માંગ

Chaitar Vasava : ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના મુદાઓને લઈને હંમેશા સરકાર સામે લડતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના વિકાસને લઈને ભીલપ્રદેશની માંગ કરતા જોવા મળતા હોય છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની માંગ ને લઈને હંમેશા બોલતા હોય છે. મહારાષ્ટ્રના ધૂલેમાં આદિવાસી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ચૈતર […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરમાં ટુંડવા ગામમાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, કુબેર ડીંડોર અને સરકારને ભીલપ્રદેશ મામલે લીધા આડેહાથ

Chaitar Vasava : છેલ્લા કેટલાક સમયથી અલગથી ભીલપ્રદેશની માંગ સાથે આદિવાસી વિસ્તારમાં સતત બધા આંદોલન કરી રહ્યા છે. હવે આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જાહેરમાં ભીલપ્રદેશની માંગ કરતાં આદિવાસીઓ અને ચૈતર વસાવાને આડેહાથ લીધા હતા. અને ચૈતર વસાવાને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેવા આરોપો લગાવ્યા હતા. જે બાદ આજે છોટા ઉદેપુર જિલ્લામાં યોજાયેલ […]

Image

Bhilpradesh : કુબેર ડીંડોરના ભીલપ્રદેશના નિવેદન બાદ દિલીપ વસાવાએ કર્યા પ્રહાર, કહ્યું, “ભીલપ્રદેશ અમારો છે અને અમને આવડે છે”

Bhilpradesh : છેલ્લા કેટલાક સમયથી અલગથી ભીલપ્રદેશની માંગ સાથે આદિવાસી વિસ્તારમાં સતત બધા આંદોલન કરી રહ્યા છે. હવે આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જાહેરમાં ભીલપ્રદેશની માંગ કરતાં આદિવાસીઓ અને ચૈતર વસાવાને આડેહાથ લીધા હતા. અને તેના કારણે જ હવે BTPના દિલીપ વસાવા મેદાને આવ્યા છે. અને તેમણે કુબેર ડીંડોરને જવાબ આપ્યો છે. અને તેમને […]

Image

Chaitar Vasava : અમરેલી પાટીદાર યુવતીને પટ્ટા મારવા મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : ગુજરાતમાં થોડાક દિવસ પહેલા એક પત્રકાંડ સામે આવે છે. અને આ પત્રિકા કાંડમાં એક પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવે છે. ત્યારબાદ કોંગ્રેસ અને આપના પાટીદાર નેતાઓ આ કાર્યવાહીનો વિરોધ કરે છે. અંતે પાટીદાર યુવતીને જામીન આપવામાં આવે છે. અને બાકી આરોપીઓને જામીન મળતા નથી. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતમાં બધા રાજકીય પક્ષો […]

Image

Chaitar Vasava : રાજપીપળામાં લારી ગલ્લા સાથે તોડફોડ કરી હટાવી દેવામાં આવ્યા, ચૈતર વસાવા લોકો સાથે ઉતર્યા રસ્તા પર

Chaitar Vasava : આજે રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની વાત જાણી અને તમામ લોકોને સાથે રાખીને તંત્ર સમક્ષ રજૂઆત […]

Image

આપણને સંવિધાનમાં મળેલા અધિકારોને ઘોળીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે: ધારાસભ્ય ચૈતર વસાવા

Chaitar Vasava: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની (Jaipal Singh Munda) 122મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સત્તા પક્ષ પર પ્રહારો કરતા […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરમાં આદિવાસી સંમેલન યોજાયું, ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી આદિવાસી નેતાઓને આડેહાથ લીધા

Chaitar Vasava : છોટા ઉદેપુરમાં ગઈકાલે આદિવાસી સંમેલન યોજાયું હતું. નસવાડી ખાતે એકલવ્ય એકેડમી ખાતે 32મું રાજ્યકક્ષાનું આદીવાસી સમાજનું એકતા સંમેલન યોજાયું હતું. આદીવાસી સમાજના લોકો રામઢોલ શરણાઈ સાથે કાર્યકમમાં પહોંચીને ભારે નાચગાન કર્યું હતું. આ સંમેલનમાં ચૈતર વસાવાએ પણ હાજરી આપી હતી. ચૈતર વસાવાએ આ આદિવાસી સંમેલનમાં અન્ય આદિવાસી નેતાઓ પર પ્રહાર કર્યા હતા. […]

Image

Chaitar Vasava : અમરેલીની પાટીદાર દીકરીના સરઘસ મામલે હવે ચૈતર વસાવા પણ મેદાને, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની કરી માંગ

Chaitar Vasava : ગુજરાતમાં જો ભાજપ નેતાઓને તકલીફ પડે કે તેમની સાથે કોઈ કૌભાંડ કરે તો તેના પર ખુબ જ જલ્દી એક્શન લેવામાં આવે છે. અમરેલીમાં પણ કંઈક એવું જ બન્યું. અમરેલીમાં થોડા દિવસ પહેલા એક પત્ર વાયરલ થયો. આ પત્રમાં અમરેલીના યુવા ભાજપ નેતા અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાની છબી ખરડવા ખોટો પત્ર […]

Image

ભુપેન્દ્રસિંહ ઝાલા અને દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ધારાસભ્યનો પણ વરઘોડો કાઢો : ચૈતર વસાવા

MLA Chaitar Vasava on Bhupendrasinh Zala : ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava ) અવાર નવાર આદિવાસી વિસ્તારની સમસ્યાઓને લઈને સરકાર પર પ્રહાર કરતા હોય છે. અત્યારે ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગને લઈને ચર્ચામાં છે ત્યારે આજે ફરી એક ચૈતર વસાવાએ આદિવાસી સમાજની ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી હતી આ સાથે ચૈતર વસાવાએ […]

Image

Bharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ મામલે હવે ચૈતર વસાવા બાદ સંદીપ વસાવા મેદાને, હર્ષ સંઘવીને લીધા આડે હાથ

Bharuch Rape Case : ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઝઘડિયામાં વિજય પાસવાન નામના આરોપીએ બાળકી સાથે બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું. જેના પગલે બાળકીને પહેલા ભરૂચ હોસ્પિટલ અને ત્યારબાદ અત્યારે વડોદરા SSG હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જે બાદ છેલ્લા કેટલાક સમયથી બાળકી ગંભીર હાલતમાં છે અને તેની અત્યાર સુધીમાં 2 સર્જરી […]

Image

Chaitar Vasava : ઝઘડિયાની દુષ્કર્મ પીડિતાને વડોદરા મળવા પહોંચ્યા ચૈતર વસાવા, બાળકીની માતા સાથે કરી વાતચીત, ભાજપ પર કર્યા પ્રહાર

Chaitar Vasava : ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બરે દુષ્કર્મની જઘન્ય ઘટના બની હતી. આ ઘટનામાં 10 વર્ષીય દીકરી સાથે બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલ પીડિત બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહી છે. અત્યારસુધીમાં તે બાળકીની 2 સર્જરી કરવામાં આવી છે. વિજય પાસવાન નામના નરાધમે તેના પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાબાદ તેના […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાની અટકાયત બાદ સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળાં ઉમટ્યા

Chaitar Vasava : ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડીટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસની […]

Image

Ankleshwar : અટકાયત થતા ચૈતર વસાવાએ કહ્યું – ‘પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે’

Ankleshwar : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) વિરુદ્ધ અંકલેશ્વર (Ankleshwar) જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે […]

Image

Chaitar Vasava : ગરુડેશ્વર ગામમાં મહિલાને રસ્તામાં જ કરાવવી પડી પ્રસુતિ, ચૈતર વસાવાએ ભાજપને લીધી આડેહાથ

Chaitar Vasava : દેશ આજે એકવીસમી સદીમાં પહોંચી ગયો છે. દેશમાં નવી નવી ટેક્નોલોજીની વાતો કરવામાં આવે છે. દેશમાં ગુજરાત આજે ઘણા ક્ષેત્રમાં મોખરે છે. પરંતુ વિકાસનું મોડલ કહેવાતા ગુજરાતમાં કેટલાક એવા વિસ્તાર છે જ્યાં છેવાડા સુધી વિકાસ પહોંચ્યો નથી. આ સાથે જ રાજ્યના ઘણા એવા આદિવાસી વિસ્તાર છે જ્યાં પ્રાથમિક જરૂરિયાતો પણ હજુ પહોંચી […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા સામેની વધુ એક ફરિયાદમાં નીતિન વસાવાના આક્ષેપ, કહ્યું, ભાજપના ઈશારે ફરિયાદ કરવામાં આવી

Chaitar Vasava : ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ હવે રાજકારણ ગરમાયુ છે. આજે આ મામલે આમ આદમી પાર્ટીના અંકલેશ્વર તાલુકા પ્રમુખ નીતિન વસાવાએ ભાજપ પર મોટા આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવા પર જે ફરિયાદ કરવામાં આવી તે ભાજપના ઈશારે કરવામાં આવી તેવો આક્ષેપ નીતિન વસાવાએ કર્યા […]

Image

Chaitar Vasava : ભરૂચમાં ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ફેકટરીમાં બ્લાસ્ટ બાદ ફરજમાં આડે આવવા પોલીસે જ કરી ફરિયાદ

Chaitar Vasava : ભરૂચમાં થોડા દિવસ પહેલા અંક્લેશ્વરની એક ફેકટરીમાં આગ લાગી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 મજૂરોના મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. અને તેમણે અને પીડિત પરિવારોએ કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલામાં તપાસ […]

Image

ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે જ કેમ કરી ફરિયાદ ? જાણો સમગ્ર મામલો

MLA Chaitar Vasava :  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને (MLA Chaitar Vasava) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા આ સહિત આપ પાર્ટીના (AAP)  13 કાર્યકરો સામે ફરિયાદ દાખલ થઈ છે. જાણકારી મુજબ 3 ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ કેસમાં રાજપારડી પાલીસ મથકના PI એચ. બી . […]

Image

ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોને કહ્યું- ‘સરકારી નોકરીઓ વધુ નથી માટે હું યુવાનોને અપીલ કરીશ કે …’

Chaitar Vasava: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ડેડીયાપાડાના ધારાસભ્ય (Dediyapada MLA ) ચૈતર વસાવા (Chaitar Vasava) પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે. ત્યારે આજે ચૈતર વસાવાએ એક જન જાગૃતિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે તેમને જોવા માટે પડાપડી થઈ હતી આ દરમિયાન તેમને યુવાનોને સંબોધન કરતા એક સલાહ પણ આપી હતી. […]

Image

‘યોગી-મોદી લગ્ન કરી 3 બાળક પેદા કરે’: મહેશ વસાવા

Mahesh vasava : ડેડીયાપાડાના (Dediyapada) પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા મહેશ વસાવા (Mahesh vasava) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. મહેશ વસાવાએ પીએમ મોદી (PM Modi) અને યોગી આદિત્યનાથે (Yogi Adityanath) લગ્ન કરી ત્રણ બાળકો પેદા કરવાની સલાહ આપી છે. ત્યારે ભાજપના નેતા મહેશ વસાવાનું આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. મહેશ વસાવાએ યોગી-મોદીને […]

Image

Chaitar Vasava : મહીસાગર કલેકટર નેહા કુમારીના વિરોધમાં સ્વાભિમાન સંમેલન, ચૈતર વસાવા સહિતના આદિવાસીઓ નેતાઓએ કર્યું આહવાન

Chaitar Vasava : છેલ્લા થોડા દિવસથી જે મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા. જીગ્નેશ મેવાણીએ IAS નેહા કુમારી પર આક્ષેપો કર્યા હતા. અને કહ્યું હતું કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ જાહેરમાં દલિત યુવાનને અસંવૈધાનિક શબ્દો બોલી અને ગુનો આચાર્યો છે. અને દલિત સમાજ પર આ પ્રકારની ટિપ્પણી મામલે IAS નેહા કુમારી (IAS Neha Kumari) […]

Image

Jignesh Mevani : મહીસાગરમાં IAS નેહા કુમારી વિરુદ્ધ જીગ્નેશ મેવાણી મેદાને, જ્યાં સુધી કલેકટરને બરતરફ કરવામાં ન આવે ત્યાં સુધી આ આંદોલન ચાલશે

Jignesh Mevani : છેલ્લા થોડા દિવસથી જે મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા તેમાં હવે ચૈતર વસાવા પણ જોડાઈ ગયા છે. જીગ્નેશ મેવાણીએ IAS નેહા કુમારી પર આક્ષેપો કર્યા હતા. અને કહ્યું હતું કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ જાહેરમાં દલિત યુવાનને અસંવૈધાનિક શબ્દો બોલી અને ગુનો આચાર્યો છે. અને દલિત સમાજ પર આ પ્રકારની […]

Image

Jignesh Mevani : મહીસાગરમાં IAS નેહા કુમારી વિરુદ્ધ આંદોલન નિષ્ફળ ? પોલીસથી બચવા જીગ્નેશ મેવાણી સહીત કોંગ્રેસ નેતાઓ ભૂગર્ભમાં ઉતર્યા

Jignesh Mevani : થોડા દિવસ પહેલા મહીસાગરમાં IAS નેહા કુમારી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને કારણે રાજકારણ ગરમાયુ હતું. દલિત યુવકને અસંવૈધાનિક શબ્દો બોલી અને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને SCSTના લોકો 90 ટકા એટ્રોસિટીના કેસ માત્ર બ્લેકમેઈલિંગ માટે કરે છે. તેવા આરોપના કારણે હવે દલિત સમાજ અને આદિવાસી સમાજ મેદાને આવ્યો છે. છેલ્લા કેટલાક […]

Image

Gandhinagar: Chaitar Vasava અને Yuvrajsinh Jadeja નો બિરસામુંડા ભવન પર હલ્લાબોલ, યુવરાજસિંહે સરકારને આપી ચીમકી

Gandhinagar: આદિવાસી સમાજના (tribal community) બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1 જુલાઈ, 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની (post-matric scholarship) યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 5% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાનો IAS નેહા કુમારી વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર, કડક પગલાં લેવા કરી રજૂઆત

Chaitar Vasava : છેલ્લા થોડા દિવસથી જે મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા તેમાં હવે ચૈતર વસાવા પણ જોડાઈ ગયા છે. જીગ્નેશ મેવાણીએ IAS નેહા કુમારી પર આક્ષેપો કર્યા હતા. અને કહ્યું હતું કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીએ જાહેરમાં દલિત યુવાનને અસંવૈધાનિક શબ્દો બોલી અને ગુનો આચાર્યો છે. અને દલિત સમાજ પર આ પ્રકારની […]

Image

Bharuch : મનસુખ વસાવાએ ભાજપના જ નેતાઓ પર લગાવ્યા હપ્તા લેવાના ગંભીર આક્ષેપો! CMને પત્ર લખી કરી આ માંગ

Bharuch :  ભરુચના (Bharuch) BJP સાસંદ મનસુખ વસાવા (Mansukh vasava)પોતાના આખા બોલા સ્વભાવને કારણે અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે. ત્યારે મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ ફરી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન મામલે પોતાની જ સરકારના અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે આ મામલે […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા, અનંત પટેલ અને જીગ્નેશ મેવાણી આવતીકાલે મહીસાગરમાં, IAS નેહાકુમારી સામે માંડશે મોરચો

Chaitar Vasava : મહીસાગરમાં થોડા દિવસ પહેલા એરક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કલેક્ટર IAS નેહાકુમારી દલિતોને લઈને કરાયેલ ટિપ્પણી બાદ મામલો ગરમાયો હતો. જે બાદ જીગ્નેશ મેવાણી આ દલિતોના અપમાન બાદ સતત તેનો વિરોધ કરતા જોવા મળે છે. ત્યારે આવતીકાલે મહીસાગરના લુણાવાડા ખાતે સંવિધાન દિવસને લઈને એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા આદિવાસી રીક્ષાવાળાઓ માટે હવે મેદાને ઉતર્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળની ઓફિસે ધરણાં

Chaitar Vasava : નર્મદામાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં ઘણા લોકો પાસેથી જમીન લેવામાં આવી હતી. આ જમીનો છોડી હવે કેટલાક લોકો રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમને કેટલાક ગામમાં રીક્ષા ચલાવવા દેવની ના પડતા આજે ડેડિયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની સાથે આજે મેદાને ઉતર્યા છે. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે બેઠા ધરણાં પર, ઓરીજનલ ડોક્યુમેન્ટ અને ફી પછી આપવા કરી માંગ

Chaitar Vasava : ગુજરાતમાં છેતરપિંડીના ઘણા કૌભાંડો સામે આવી રહ્યા છે. ક્યાંક યુનિવર્સીટી નકલી તો ક્યાંક શિક્ષકો નકલી હવે આ પ્રકારના વાતાવરણમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં છે. ત્યારે આવો જ એક મામલો રાજપીપળાથી સામે આવ્યો છે. જેને લઈને સરકારને ચીમકી આપ્યા છતાં પણ આજે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચૈતર વસાવાએ તેમની સાથે ધરણાં પર બેસવું પડ્યું હતું. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મામલે હવે મેદાને, આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કાલે ધરણા કરશે

Chaitar Vasava : છેલ્લા કેટલાક દિવસથી ચૈતર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની સાથે થયેલી છેતરપિંડી મામલે અવાજ ઉપાડી રહ્યા છે. છતાં સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજે ધારાસભ્ય ચૈતર વસાવા આવતીકાલે કલેક્ટર કચેરી આવેદન પાત્ર પાઠવવા જવાના છે. જેને લઈને હવે તેમણે આદિવાસીઓને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ કૂચમાં જોડાવવા આહવાન કર્યું […]

Image

Chaitar Vasava : દક્ષિણ ગુજરાતમાં હવે બેન્ડબાજાની રાજનીતિ શરુ, ચૈતર વસાવા અને ધવલ પટેલના એકબીજા પર શાબ્દિક પ્રહાર

Chaitar Vasava : 15 નવેમ્બરના રોજ આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ડેડીયાપાડામાં કરવામાં આવી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના નેતાઓ આદિવાસી સમાજના યુવાનોને હંમેશા મદદરૂપ થતા હોય છે. પણ બિરસા મુંડાની જન્મજ્યંતિમા ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં […]

Image

બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કરશે ધરણા

MLA Chaitar Vasava : ડેડિયાપાડાના (Dediapada) આપ ધારાસભ્ય (AAP MLA) અને આદિવાસી નેતા પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલ બોગલ કોલેજને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, માં કાલમ નર્સિંગ કોલેજ બોગસ છે તે નીતિ […]

Image

Mansukh Vasava : ચૈતર વસાવાના નવા સંગઠનને લઇ મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું, “અલગ ભીલપ્રદેશની માંગ અમને સ્વીકાર નથી”

Mansukh Vasava : ડેડિયાપાડામાં ગઈકાલે જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ જ કાર્યક્રમમાં તેમણે ભીલ પ્રદેશ માટે નવા સંગઠનની રચનાની જાહેરાત કરી હતી. જેને […]

Image

Chaitar Vasava : બિરસા મુંડાની જન્મ જયંતિ પર ચૈતર વસવાનું આહવાન, ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની કરી જાહેરાત

Chaitar Vasava : આજે દેશભરમાં જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાતમાં આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ડેડીયાપાડામાં કરવામાં આવી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિદ્યાર્થીઓના પ્રશ્નોની કરી રજૂઆત

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા કોઈ કોઈ સમસ્યાઓ સામે સરકાર સામે અવાજ ઉઠાવતા જોવા મળે છે. આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને હંમેશા સરકાર સામે આક્રમક અંદાજમાં જોવા મળતાં હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇ આકરા પાણીએ, કોલેજની લાલીયાવાડી સામે વિરોધ પ્રદર્શનની આપી ચીમકી

Chaitar Vasava : ચૈતર વસાવા ડેડીયાપાડાથી ધારાસભ્ય છે. અને આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે. ઘણીવાર તો તેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સરકાર સામે પણ બાથ ભીડતા જોવા મળતા હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા પર BAP ના મહામંત્રીના સણસણતા સવાલ, કહ્યું, “ચૈતર વસાવા…બાપ તો બાપ જ હોય”

Chaitar Vasava : આદિવાસી વિસ્તારની રાજનીતિનો માહોલ હંમેશા ગરમ હોય છે. આદિવાસી સમાજના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી જ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકોની સમસ્યાઓને લઈને હંમેશા સરકાર સામે વિરોધ કરતા જોવા મળે […]

Image

સરકારના અધિકારીઓ અને નેતાઓની પોલ બહાર પડી ન જાય તે માટે ન બોલાવ્યા : ચૈતર વસાવા

Chaitar Vasava : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day ) નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયા ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ એકતા નગરમાં રૂ. 280 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ […]

Image

સરકાર નર્મદાના વિસ્થાપિતોને આપેલા વાયદાઓ ભૂલી, ચૈતર વસાવા હવે પીએમ મોદીને કરશે રજૂઆત

Narmada : ચૈતર વસાવા ( Chaitar Vasava) સ્થાનિક લોકોની સમસ્યાઓને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ઘણીવાર તેઓ સરકાર સામે સ્થાનિક મુદ્દાઓને લઈને સરકાર સામે બાથ ભીડતા જોવા મળતા હોય છે. સાથે જ લોકો પોતાના પડતર પ્રશ્નો લઈને ચૈતર વસાવા ને મળતા હોય છે. આજે નર્મદાના વિસ્થાપિતો એ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે મુલાકાત કરી […]

Image

‘હું કેવી રીતે ડાંગ ના વનબંધુ નું ખરાબ બોલી શકુ’ રાજભા ગઢવીએ આદિવાસી સમાજની માંગી માફી

Rajbha Gadvi Controversy : લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ (Rajbha Gadvi ) ડાંગ (Dang) અને આહવાના આદિવાસીઓ (tribal community) વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને લઈને ડાંગ અને આહવાના આદિવાસી સમાજમાં બારે આક્રોશ વ્યાપ્યો હતો. તેમજ આ મામલે આદિવાસી નેતાઓ પણ રાજભાના વિરોધમાં આવ્યા હતા અને માફી માંગવા માંટે તાકીદ કરી રહ્યા હતા આ સાથે આદિવાસી સમાજના […]

Image

મનરેગા યોજનામાં ચાલતા કૌભાંડ મામલે ચૈતર વસાવા લાલઘૂમ, એજન્સીઓની પોલ ખોલતા આપી ચીમકી

Narmada : કેન્દ્ર સરકાર (central government) દ્વારા ગરીબ મજુરોને રોજી મળી રહે તે માટે સરકારે મનરેગા યોજના (MGNREGA scheme) શરુ કરી છે પરંતુ તેમાં બહારની એજન્સીઓના કામ આપી દેવાતા સ્થાનિક લોકો સાથે અન્યાય થયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પરંતુ મનરેગા યોજનામાં જેં કૌભાંડ મામલે ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. મનરેગા યોજનામાં કૌભાંડ […]

Image

Narmada: ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સામે પડ્યા, જાણો શું છે સમગ્ર મામલો

MLA Chaitar Vasava: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવતા હોય છે તેમજ તેઓ આ સમસ્યાઓને લઈને અધિકારીઓ અને પોલીસ સામે પણ બોલાચાલી પણ કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી મહિલાની મદદે આવ્યા છે.મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સગાઈ […]

Image

Chaitar Vasava : ડેડિયાપાડામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક મંચ પર જોવા મળ્યા, ધારાસભ્યના રાઉડી અંદાજે સૌકોઇનું ધ્યાન ખેંચ્યું

Chaitar Vasava : ગુજરાતમાં આદિવાસી નેતાઓમાં સૌથી જાણીતા ચહેરા મનસુખ વસાવા અને ચૈતર વસાવા (Chaitar Vasava) છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમ તો એકબીજાના કટ્ટર વિરોધી છે. ક્યારેય કોઈ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા નથી. પરંતુ આજે એક સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એક મંચ પર જોવા […]

Image

Chaitar Vasava : ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયેલ ડ્રગ્સ બાદ આમ આદમી પાર્ટી મેદાને, ચૈતર વસાવાએ રેલી કાઢી અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત ડ્રગ્સના વેપલા ઝડપાતા આવે છે. ભલે તે સરહદ હોય કે ગુજરાતના અંદરના જિલ્લાઓ દરેક જગ્યાએથી ડ્રગ્સ પકડાય જ છે. આ ડ્રગ્સ અત્યારે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. આ ડ્રગ્સના કારણે જ દેશનું ભવિષ્ય બરબાદ થઇ રહ્યું છે. ગુજરાતના અંક્લેશ્વરના GIDCમાંથી 5000 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતુ. […]

Image

Narmada: મનસુખ વસાવાનું ફરી એક વખત નાક કપાયું! મનસુખ વસાવા બોલવા ઊભા થતાં જ લોકોએ ચાલતી પકડી

Narmada: રાજપીપળામાં (Rajpipla) વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં (development week program) ભરુચના સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava), તેમજ મંત્રી ભૂખુસિંહ પરમાર (Bhikhusingh Parmar) સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જો કે, આ દરમિયાન મંત્રી ભાષણ શરુ કરે તે પહેલા જ લોકો ઉભા થઈને ચાલી ગયા હતા જેથી સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. તેમણે આ માટે અધિરકારીઓને […]

Image

Chaitar Vasava : કડીમાં ભેખડ ઘસવાથી મજૂરોના મોતને લઇ હવે ચૈતર વસાવા મેદાને, શ્રમિકો માટે કરી મોટી માંગ

Chaitar Vasava : મહેસાણાના કડીના જાસલપુરમાં એક ભેખડ ધસી જવાની ઘટના બની હતી આ ઘટનામાં 10માંથી 9 મજૂરોના મોત થયા હતા. જાસલપુર ગામમાં આવેલી કંપની સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી હતી. હવે આ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. અને શ્રમિક યોજનાઓની માંગણી કરી છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર […]

Image

Chaitar Vasava : નર્મદાના ઓલવા ગામે દીપડાના હુમલામાં મહિલાનું મોત, ચૈતર વસાવા પહોંચ્યા પરિવારજનોને મળવા

Chaitar Vasava : નર્મદાના તિલકવાડામાં આવેલા અલવા ગામમાં બે દિવસ પહેલા મહિલા પર દીપડાએ હુમલો કાર્યની ઘટના બની હતી. આ હુમલા બાદ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા નર્મદાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને આગેવાનોને થતા, દવાખાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે જયારે કોઇપણ વન્ય પ્રાણીનાં […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરના તૂરખેડા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, વિકાસના નામે વાયદા કરતી ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : કેટલાક દિવસ પેહલા જ છોટાઉદેપુરના તૂરખેડા ગામમાંથી એક ઘટના સામે આવી હતી. જેમાં એક પ્રસૂતા મહિલાનું ગામમાં રોડ-રસ્તો ન હોવાથી તેને જોળીમાં લઇ જવી પડી હતી. અને રસ્તામાં જ મહિલાએ બાળકીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી હતી. ત્યારે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારે વિપક્ષના નેતાઓએ પણ આ ઘટનાને વખોડી કાઢી […]

Image

Chaitar Vasava : દાહોદ મામલે ચૈતર વસાવાના હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું, “આ કેસમાં કેમ પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગ્યા”

Chaitar Vasava : ગુજરાતમાં કોઈ પણ ઘટના હોય રાજકારણ થવું તો જરૂરી છે. ગુજરાતમાં અત્યારે દાહોદ દુષ્કર્મ અને હત્યાની ઘટના સૌથી મોટો ચર્ચાનો વિષય છે. પહેલા આ મામલે પોલીસે કાર્યવાહી કરી પરંતુ કોઈ ભાજપ નેતાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહિ. પરંતુ જયારે રાજ્યમાં ભાજપની ભારે વગોવણી થઇ ત્યારબાદ એક બાદ એક નેતાઓએ પ્રતિક્રિયા આપવાનું […]

Image

Bharuch: ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્રએ લગ્ન કરતા થયો વિવાદ, પરિવારે લગાવ્યા આ ગંભીર આક્ષેપ

Bharuch: ડેડીયાપાડાના (Dediyapada) પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના (Mahesh Vasava) પુત્ર ગૌરવ વસાવાએ (Gaurav Vasava) મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા વિવાદ સર્જાયો છે.ઝઘડિયામાં મુસ્લિમ સમાજ કલેકટર કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવાની માંગણી લઈ આવેદનપત્ર આપવા જાય છે. મહેશ વસાવાના દીકરાના લગ્ન થતાં થયો વિવાદ મળતી માહિતી મુજબ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ સમાજની દીકરી […]

Image

Narmada: LCB ના માણસો સાથે ડ્રાઈવર તરીકે ગયેલા આદિવાસી યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, પરિવારને ન્યાય અપાવવા ચૈતર વસાવા મેદાને

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં આદિવાસી યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામ એક યુવકને LCB ના માણસો ડ્રાઈવર તરીકે લઈ જાય છે તે બાદ સવારે તેની લાશ મળી આવે છે આ યુવકની લાશ જોઈને પરિવારને શંકા હતી કે તેની સાથે કંઈક અણબનાવ બન્યો છે. ત્યારે જે LCB ના માણસો […]

Image

Chaitar Vasava : નર્મદામાં ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ, AAP ધારાસભ્યની વધુ શકે છે મુશકેલી, જાણો સમગ્ર મામલો

Chaitar Vasava : ગુજરાતના નર્મદા જિલ્લામાં એક રેસ્ટોરન્ટ માલિક પર કથિત રીતે હુમલો કરવા બદલ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અને અન્ય 20 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ માહિતી એક સમાચાર એજન્સીને આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે પોલીસે શનિવારે AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 20 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો […]

Image

Narmada ના રાજકારણ ફરી ગરમાવો, ચૈતર વસાવાના આક્ષેપનો મનસુખ વસાવાએ આપ્યો સણસણતો જવાબ

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં ચૈતર વસાવા (Chaitar Vasava) અને મનસુખ વસાવા ( Mansukh Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. નર્મદા જિલ્લામાં સવિધાઓનો અભાવ હોવાની વાત સાથે ચૈતર વસાવાએ પોસ્ટ મુકતા સાંસદ મનસુખ વસાવાએ તેનો જવાબ આપ્યો છે. હેડ ઓફિસમાં ટેકનીશિયનનો સસ્પેન્ડ કરતા આમ થયુ છે. હવે રાજપીપળાથી ટેકનિશિયન મુકવામાં આવ્યો છે અને કામ […]

Image

ચૈતર વસાવા પર પોતાના જ સાથી સાથે મારામારી કરવાનો આરોપ! ચૈતર વસાવાએ કર્યો ખુલાસો

MLA Chaitar Vasava :  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Dediapada MLA Chaitar Vasava) પર મોટો આરોપ લાગ્યો છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ ડેડિયાપાડના સામરપાડામાં રહેતા અને હોટેલમાં કામ કરતા શાંતિલાલ ડેબા વસાવાએ નોંધાવી છે જેમા જણાવવામા આવ્યું છે. તેઓ શિવમ પાર્ક હોટેલમાં હોટેલનું સંચાલન કરે છે ત્યારે […]

Image

Dediyapada માં આદર્શ નિવાસી કુમાર શાળાની છાત્રાલય ધરાશાયી, બાજુના મકાનમાં જ બાળકો જમી રહ્યા હતા, ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ

Dediyapada : ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી . ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તો શાળાઓની હાલત ખુબ દયનીય છે. આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષકથી ચાલતી શાળા, ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાનો અભાવ વગેરે જોવા […]

Image

Chaitar Vasava : નર્મદામાં સરકારી કર્મચારીઓ ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવે છે, ચૈતર વસાવાનો ગંભીર આરોપ

Chaitar Vasava : રાજ્યમાં BJPની સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા તો સ્કૂલના બાળકોને સભ્ય બનાવ્યા ત્યારબાદ તે વિવાદ તો હજી શાંત નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે એનો અવાજ ઉપાડવા ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Image

Chaitar Vasava : નર્મદામાં આજે શિક્ષક દિવસની ઉજવણી, ચૈતર વસાવાએ શિક્ષકોની ઘટ્ટનો ઉઠાવ્યો મુદ્દો

Chaitar Vasava : આજે દેશમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. સાથે જ જેના માનમા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એ શિક્ષણશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ પણ આજે છે. ત્યારે આ દિવસની ઉજવણી આજે દરેક જગ્યાએ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદામાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી […]

Image

Chaitar Vasava : ભરૂચમાં વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, બનતી દરેક મદદ કરવા અમે તૈયાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

ગુજરાતમાં અનેક મોટા પ્રશ્નો,સરકાર ટૂંકી મુદતનું સત્ર બોલાવી જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે : ચૈતર વસાવા

Chaitar Vasava on Gujarat Assembly session : ગુજરાત વિધાનસભા સત્રનું ( Gujarat Assembly session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. ત્રીદિવસીય સત્રમાં બેઠક પ્રારંભે 1 કલાક માટે યોજાતી પ્રજા પ્રશ્નોને વાચા આપતી પ્રશ્નોત્તરી રદ્દ કરીને માત્ર ટુંકી […]

Image

Bharat Bandh : ગુજરાતમાં ભારત બંધન એલાનને સમર્થન, અરવલ્લી અને જામનગરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું

Bharat Bandh : દલિત અને આદિવાસી સંગઠનોએ આજે ​​’ભારત બંધ’ (Bharat Bandh)નું આહ્વાન કર્યું છે, જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણ મળે. ભારત બંધને BSP, RJD અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી સહિત અનેક પક્ષોએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં પણ ભારત બંધ (Bharat Bandh)ને પૂરતું સમર્થન આપવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં દેખાવો […]

Image

Bharat Bandh : SC ST અનાતના ચુકાદાને લઈને ડેડીયાપાડા સજ્જડ બંધ, ચૈતર વસાવાએ આપી આ પ્રતિક્રિયા

Bharat Bandh : દેશના ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ આજે,અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC-ST ) અનામતમાં ‘ક્રીમી લેયર’ પર સુપ્રીમ કોર્ટના (Supreme Court)નિર્ણયને લઈને ભારત બંધનું આહ્વાન કર્યું છે.ત્યારે આ ભારત બંધને અનેક દલિત સંગઠનોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું હતું. આજે દેશના વિવિધ રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા અને મનસુખ વસાવા ફરી આમને સામને, નર્મદા વન મહોત્સવમાં આમંત્રણ ન મળ્યાના ચૈતર વસાવાના આક્ષેપ

Chaitar Vasava : નર્મદામાં છેલ્લા ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) વચ્ચે હંમેશા રાજકીય ગરમ ગરમી ચાલતી જ રહે છે. બંને એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. લોકસભાની ચૂંટણી હોય કે પછી નાનામાં નાની જનતાની સમસ્યા બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા જ રહે છે. ત્યારે હવે વધુ એક […]

Image

Narmada :આદિવાસી મૃતક યુવકના પરિવારને પોલીસ બળજબરી પૂર્વક કેમ લઈ ગઈ ? પરિવારે તંત્ર પર લગાવ્યો ગંભીર આક્ષેપ

Narmada : નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલો અત્યારે ખુબ ગરમાયો છે. આદિવાસી મૃતક […]

Image

Chaitar Vasava : કેવડિયામાં મૃતક આદિવાસી યુવકના પરિવારનો મોટો ખુલાસો, ચૈતર વસાવાને તેમને મળવા દેવાની કરી માંગ

Chaitar Vasava : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બે આદિવાસી યુવકોના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જે બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. આ બંને યુવકોના મોતને લઈને આજે કેવડિયા ખાતે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાનો પોલીસે હાથ પકડતા જ અકળાયા તેમના પત્ની, પોલીસને પણ કહી દીધું કે હાથ પકડવાનો નથી દૂરથી વાત કરો

Chaitar Vasava : નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો. જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે […]

Image

narmada: ચૈતર વસાવા શાંતિ ડહોળવા અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા આવા નાટક કરે છે : મનસુખ વસાવા

Narmada:  નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) ગરૂડેશ્વર એકતાનગર ( Garudeshwar Ektanagar) ખાતે આદિવાસી મ્યુઝિયમમાં (tribal museum) કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા અને રાધિકા રાઠવાની અટકાયત, આગેવાનો સહીત બધાને કરાયા નજરકેદ

Chhota Udepur : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બે આદિવાસી યુવકોના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava), અનંત પટેલ (Anant Patel) આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જે બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. આ બંને યુવકોના મોતને લઈને આજે કેવડિયા (Kevadia) ખાતે એક શ્રદ્ધાંજલિ […]

Image

કેવડિયામાં આદિવાસી યુવાનોને મોત મામલે શ્રદ્ધાંજલિ અને રેલીના કાર્યક્રમને તંત્રએ ન આપી મંજૂરી, ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલને કરાયા નજરકેદ

Narmada :  નર્મદા (Narmada)  જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ કરીને […]

Image

ઢોર મારવાના કારણે બે આદિવાસી યુવકોની મોત થતા chaitar vasavaએ ઉચ્ચારી ચીમકી, પોલીસ પર લગાવ્યા આક્ષેપ

chaitar vasava : કેવડિયામાં (Kevadia) ટ્રાઇબલ મ્યુઝિયમનું (tribal museum ) બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને આખી રાત ગોંધી રાખીને ઢોર માર્યો હતો. તેમાં ગઈકાલે એક આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું અને આજે સારવાર દરમિયાન બીજા આદિવાસી યુવાનનું પણ મૃત્યુ થયું છે. ત્યારે આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પ્રતિક્રિયા […]

Image

Chaitar Vasava : નર્મદામાં બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો, ધારાસભ્ય તેમના માટે ન્યાયની માંગણી સાથે ઉતર્યા મેદાને

Chaitar Vasava : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને લાલીયાવાડી જ ચાલે છે. લોકોમાં કાયદાનો કોઈ ડર જ નથી. જેના કારણે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં મારામારી કરી નાખે, કોઈને પણ લઘુમતી કે ટ્રાઈબલમાંથી આવતા હોય તો તેને ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવે તે કેટલું વાજબી છે. આવું જ કંઇક નર્મદામાં બન્યું છે. નર્મદાના કેવડિયામાં બની […]

Image

Bharuch: મનસુખ વસાવાનો આક્ષેપ- ચૈતર વસાવાના ઘરનું બાંધકામ ગેરકાયદેસર રીતે વન વિભાગની જગ્યા પર બનાવવામાં આવ્યું, જાણો ચૈતર વસાવાએ આ મામલે શું કહ્યું ?

Bharuch: ભરુચના સાંસદ મનસુખ વસાવા ( MP Mansukh Vasava) અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે હવે નવો વિવાદ સર્જાયો છે. ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા […]

Image

Bhilpradesh Demand : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ફરી છેડાયો જંગ, ભીલપ્રદેશની માંગ પર છેડાયું વાક્યુદ્ધ

Bhilpradesh Demand : ભરૂચ (Bharuch) આમ તો આદિવાસીઓનો ગઢ માનવામાં આવે છે. ભરૂચ (Bharuch)માં ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) અને ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) વચ્ચે જંગ ચાલતો જ રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક્યુદ્ધ હંમેશા ચાલતું રહે છે. સામાન્ય રીતે તેઓ વિકાસના કામોને લઈને તેઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા કલેક્ટર સામે બેઠા ધરણા પર, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અધૂરી બેઠકે બહાર નીકળી ગયા

Chaitar Vasava : નર્મદાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક રાજપીપલા (Rajpipla) જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ જિલ્લા સંકલન સમિતિમાં AAPના ડેડીયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પણ પોતાના ગામના પ્રશ્નો લઇ આ બેઠકમાં પહોંચ્યા હતા. પરંતુ ચૈતર વસાવા (Chaitar Vasava)ને તેમના પ્રશ્નોના જવાબ ના મળતા તેઓ બેઠક […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલ પર હવે રાજનીતિ શરુ કરી ?

Chaitar Vasava : જો તમને કંઈ તકલીફ પડી રહી છે અને તમારું કામ નથી થતું તો તમે તમારા ધારાસભ્ય અને સાંસદોને રજુઆત કરી શકો છો. ત્યાં પણ જો તમારું કામ ન થાય તો તમારી પાસે એક જ રસ્તો છે મુખ્યમંત્રીને રજુઆત કરવાનો. અત્યાર સુધી ઘણા બધા પત્રો મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. કામ થયું છે કે […]

Image

સરકારી કચેરીઓમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે : Chaitar Vasava

MLA Chaitar Vasava : સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર (corruption ) મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava)ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર  (Chhotaudepur) જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન નસવાડી (Naswadi) તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવાએ કહ્ચું કે,નસવાડી તાલુકાનાં વિસ્તારોમાં જે […]

Image

Bharuch:શું દારૂનાં હપ્તા કમલમ સુધી જાય છે? ચૈતર વસાવાએ પુરાવા સાથે કર્યો મોટો ખુલાસો

Bharuch: ભરુચમાં (Bharuch) ફરી એક વાર દારુ મુદ્દે રાજકારણ (Politics) ગરમાયું છે. ડેડિયાપાડાના (dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar vasava) ખુલ્લેઆમ ખરાબ ક્વોલિટીનો દારુ (liquor) વેચાતો હોવાનો અને તેમાં પોલીસ અધિકારીઓની (Police officers) હપ્તાખોરીથી આ દારુનો ધંધો ચાલી રહ્યો હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે દારુના હપ્તાના પૈસા કમલમ (BJP) સુધી પણ […]

Image

Bharuch: ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ ઉંઘમાથી જાગી, આપ પાર્ટીએ ભાજપ પર કર્યા પ્રહાર

Bharuch: ભરૂચમાં (Bharuch) ઝાડેશ્વર (Zadeshwar) અને ભોલાવ (Bholav) ગ્રામ પંચાયતના સંકલનના અભાવે મુખ્ય માર્ગનું સત્યનાસ વળ્યું છે. ભોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ જ ખોદી નાખી ગટર લાઈન નાખતા સ્થાનિક રહીશો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે. મુખ્ય માર્ગ ખોદી નાખવામાં આવતા કાદવ કિચનના સામ્રાજ્ય વચ્ચે શાળા કોલેજે અને નોકરીયા તે જતા લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ સરકારની શિક્ષણ વ્યવસ્થાઓ પર ઉઠાવ્યા સવાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની 6 શાળાઓની વરવી વાસ્તવિકતા ઉજાગર કરી

Chaitar Vasava : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડી રહી છે. ક્યાંક ઉમેદવારો TET TATનો વિરોધ કરે છે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ વર્તાય રહી છે. ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક (Teachers) જ નથી. હવે આ બધા વચ્ચે રાજ્યમાં અત્યારે પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. શાળા […]

Image

આપણે વિશ્વગુરુ બનાવાની વાત કરીએ છીએ અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ જ નથી: ચૈતર વસાવા

Chaitar Vasava on BJP Govt : ગુજરાતમાં દર વર્ષે ભાજપ (BJP) પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની (Government Schools) સ્થીતી સુધારવામાં રસ લેતી નથી. ગુજરાતના ઘણા જિલ્લાઓ મા એક જ શિક્ષક (teachers) સાથે ચાલતી શાળાઓ, શાળાઓમાં ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાઓનો અભાવ બાબતે આમ આદમી પાર્ટીના (AAP) દેડીયાપાડા […]

Image

Bharuch: આદિવાસી વિસ્તારોમાં બેફામ બનેલા ભૂમાફિયાઓને કારણે સ્થાનિકો પરેશાન, Chaitar Vasava એ કલેક્ટરને લખ્યો પત્ર

Bharuch: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ( MLA Chaitar Vasava ) ફરી એક વાર સ્થાનિક પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે. ચૈતર વસાવાએ શિડયુલ વિસ્તારમાં 73AA ની જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોનકવોરી-ક્રસર, રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોની તપાસ કરાવી ગેરકાયદેસર બંધ કરાવવા અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. GIDC માં સ્થાનિક લોકોને રોજગારી આપવા પણ […]

Image

Narmada:સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોને ઢોર માર મરાતા હોસ્પિટલમાં દાખલ, ચૈતર વસાવાએ પોલીસ અધિક્ષકને લખ્યો પત્ર

Narmada: નર્મદા (Narmada) જિલ્લાના સાગબારામાં પોલીસ (Sagabara police station) દ્વારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવકને (Tribal youths) માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ડેડિયાપાડાના (dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) જિલ્લા પોલીસ અધિકારીને પત્ર લખ્યો છે. આ મામલે કાર્યવાહી કરવા અને દેનમોગરા યાહામોગી માતાજીના દર્શનાર્થીઓને પોલીસ દ્વારા થતી હેરાનગતિ અટકાવવા માટે રજુઆત […]

Image

Gujarat Exit Poll 2024 : એક્ઝિટ પોલમાં પણ ક્યાંક ઉણપ છે, ગુજરાતમાં હજુ ઘણી સીટો અમે જીતી રહ્યા છીએ : ઈશુદાન ગઢવી

Gujarat Exit Poll 2024 :લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)નું 1 જૂને મતદાન પૂર્ણ થઇ ગયું છે. તેનું પરિણામ 4 જૂને આવવાનું છે. જો કે આ પહેલા ગઈ કાલે એક્ઝિટ પોલ (Exit Poll) પણ આવી ગયા હતા. આ એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરી એક વાર ભાજપ (BJP) બાજી મારશે. ત્યારે ગુજરાતના એક્ઝટ પોલ (Gujarat Exit […]

Image

Bharuch: પત્રકાર નરેશ ઠક્કર એવું શું બોલ્યા કે મનસુખ વસાવાએ કાર્યવાહી કરવાની કરી માંગ ?, જાણો સમગ્ર મામલો

Bharuch: લોકસભાની ચૂંટણી (loksabha Election) બાદ પણ ગુજરાતની બહુ ચર્ચિત બેઠક ભરુચની (Bharuch) સીટ પર મતદાન બાદ પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મનસુખ વસાવા (Mansukh vasava) મતદાન બાદ ફસ્ટ્રેક્શનમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે.  પહેલા ચૈતર વસાવા (chaitar Vasava)સાથે બબાલ કર્યા બાદ હવે મનસુખ વસાવા પત્રકારો ( journalist) પર પોતાનું ફસ્ટ્રેશન […]

Image

Chaitar Vasava Vs Mansukh Vasava :  ચૈતર વસાવાએ મારી સાથે ધારાસભ્યને ના શોભે તેવું વર્તન કર્યું : Mansukh Vasava

Chaitar Vasava Vs Mansukh Vasava :  લોકસભાની ચૂંટણી (loksabha election) તો પૂર્ણ થઈ ગઈ પરંતુ હજુ પણ પરંતુ રાજ્યમાં હજુ પણ રાજકારણનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતની હોટ સીટ ગણાતી ભરુચ બેઠક પર ફરી એક વાર આપના (aap) ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar vasava) અને ભાજપ (BJP) ઉમેદવાર મનસુખ વસાવા (Mansukh vasava) આમને સામને […]

Image

Chaitar Vasava Vs Mansukh Vasava : ભ્રષ્ટાચારનો રેલો કમલમ સુધી જાયે છે એટલા માટે તેઓ ખોટા કેસ કરીને ફરી મને ફસાવવા માંગે છે : Chaitar Vasava

Chaitar Vasava Vs Mansukh Vasava : ભરૂચ લોકસભાની (Bharuch) હોટ સીટ પર ચૂંટણી બાદ પણ ઘમાસણ જોવા મળી રહ્યું છે. ગઈ કાલે ફરી એક વાર આપના (aap) ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar vasava) અને ભાજપ (BJP) ઉમેદવાર મનસુખ વસાવા (Mansukh vasava) આમને સામને આવ્યા હતા. ગત રોજ દેડિયાપાડામાં (dediapada) ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે […]

Image

Bharuch: ક્ષત્રિય અને આદિવાસી ફેક્ટર નડ્યા, 5 લાખ મતથી નહીં જીતી શકાય :મનસુખ વસાવા

Bharuch: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (loksabha election) જંગ આ વખતે ખુબ જ રસપ્રદ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે (BJP)  26 માંથી 26 સીટો જીતવાનો દાવો કર્યો હતો. જો કે, ગુજરાતની કેટલીક એવી સીટો છે જેમાં વિપક્ષ ભાજપને (BJP) જોરદાર ટક્કર આપી રહ્યું છે. તેમાની એક સીટ છે ભરૂચ સીટ(Bharuch) .આ વખતની ચૂંટણીમાં ત્રણ વસાવા મેદાને હતા. ભાજપના […]

Image

Lok Sabha Election 2024 : ભરુચ સીટ પર ચૈતર વસાવા માટે પ્રચાર ન કરવા અંગે મુમતાઝ પટેલે શું કહ્યું ?

Lok Sabha Election 2024 : આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં (Gujarat) 25 બેઠક પર મતદાન (Voting) શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાતની સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક ભરુચ (Bharuch) સીટ પર મતદાન માટે આવેલા મુમતાઝ પટેલે (Mumtaz Patel) ભરુચ સીટના ઈન્ડિયા એલાયન્સના (India Alliance) ઉમેદવાર ચૈતર વસાવાને (Chaitar Vasava) લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. મુમતાઝ […]

Image

Bharuch Loksabha : ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખનો વિડીયો વાયરલ, જનતા સાથે આ પ્રકારનું ગેરવર્તન ક્યાં સુધી થતું રહેશે ?

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election)નું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે, આ ચૂંટણીમાં વિવાદો ચરમસીમાએ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ (BJP)ના કાર્યકર્તાઓના વાણીવિલાસે બહુ ચર્ચા જગાવી છે. પરષોતમ રુપાલા (Parshottam Rupala)એ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજે (Kshatriya Samaj) પરષોતમ રુપાલા અને ભાજપ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. જેને […]

Image

મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલ્યા, ચૈતર વસાવાને પણ જેલમાં ધકેલી દીધા હતા…: સુનીતા કેજરીવાલ

Loksabha 2024 : ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી (Loksabha 2024) યોજાવા જઇ રહી છે. આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ઉતર્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંદીપ […]

Image

Bharuch Kshatriya Samaj : ભરૂચના વાગરામાં મનસુખ વસાવા અને ભાજપનું ડેમેજ કંટ્રોલ, ક્ષત્રિય સમાજ હવે PM મોદીના સમર્થનમાં

Bharuch Kshatriya Samaj : ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં પ્રચાર પડઘમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભરૂચ લોકસભા સીટ (Bharuch Loksabha Seat) એ ખુબ રસપ્રદ સીટ માનવામાં આવે છે. આ સીટ પર ભાજપ (BJP)ના ઉમેદવાર મનસુખ વસાવા (Mansukh Vasava), AAP ના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) અને BAP ના મહેશ વસાવા વચ્ચે ત્રિપાંખિયો […]

Image

Loksabha Election 2024 : ભરૂચમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર, નેત્રંગની સભામાં કોંગ્રેસને આપી શિખામણ

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ને ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં પ્રચાર પડઘમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભરૂચ લોકસભા સીટ (Bharuch Loksabha Seat) એ ખુબ રસપ્રદ સીટ માનવામાં આવે છે. આ સીટ પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા (Mansukh Vasava), AAP ના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) અને BAP ના મહેશ વસાવા […]

Image

Amit Shah in Gujarat : રામ મંદિર, અનામત, UCC સહિતના મુદ્દે અમિત શાહે કોંગ્રેસને લીધી આડેહાથ, ચૈતર વસાવાને પણ આડકતરી રીતે ટોણો માર્યો

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે ગુજરાત પ્રવાસે છે આ દરમિયાન અમિત શાહે ભરૂચના ખડોલી ગામમાં સંબોધી હતી. તેમને ભરૂચમાં (Bharuch) ભાજપના (BJP) ઉમેદવાર મનસુખ વસાવાના (mansukh vasava) સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. ત્યાર બાદ ગોધરાના છબનપુર ખાતે આવેલા વિશાળ મેદાનમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જાહેરસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે […]

Image

Bharuch : ચૈતર વસાવાની રેલીમાં ભાજપના કાર્યકરો અને આપના સમર્થકો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ દાખલ

Bharuch :  લોકસભાની ચૂંટણીને (loksabha Election) હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની બહુ ચર્ચિત     ભરૂચ (Bharuch) લોકસભા બેઠકની ચૂંટણી લોહિયાળ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વરના કોસમડીમાં ચૈતર વસાવાની (Chaitar vasava) રેલી બાદ ધિંગાણું સર્જાયું હતુ . આ મામલે હવે સામસામે ફરિયાદ દાખલ થઇ છે. ચૈતર વસાવાની રેલી બાદ સર્જાયું ધિંગાણું […]

Image

ભરૂચ બેઠક પર 13 ઉમેદવારો મેદાને, જુઓ કયા ક્યા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા

Bharuch Lok Sabha seat :  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને (Loksabha Election) લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે. આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે ત્યારે ભરુચમાં (Bharuch) ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. ભરૂચ (Bharuch) સંસદીય બેઠક પર કુલ […]

Image

દેર આયે દુરસ્ત આયે! ભરૂચના નારાજ કોંગ્રેસ આગેવાનોએ ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું

Bharuch : ગુજરાતની બહુ ચર્ચિત બેઠકમાંની એક ભરુચ બેઠક (Bharuch) પર ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે. આ સીટ પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને  (Chaitar Vasava) ઉમેદવાર જાહેર કરતા ભરુચ કોંગ્રેસના (Congress) આગેવાનોમાં નારાજગીના સુર ઉઠ્યા હતા. ભરૂચ જિલ્લાના કેટલાક સિનિયર આગેવાનોએ ચૈતરભાઈ વસાવાને સમર્થન આપ્યું ન હતું તેમણે માંગ કરી હતી કે, ચૈતર વસાવા […]

Image

Bharuch Chaitar Vasava : ભરૂચમાં ચૈતર વસાવાના ચૂંટણી પ્રચારમાં ઉમટ્યો જનસૈલાબ, પંજાબના મુખ્યમંત્રી સાથે રહી ભર્યું નામાંકન પત્ર

Bharuch Chaitar Vasava : લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. હવે દરેક પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયો છે. ત્યારે ભરૂચ સીટ પર આમતો પહેલા ત્રિપાંખિયો જંગ અને હવે ચતુષ્કોણીય જંગ જામવાનો છે. દરેક ઉમેદવાર અત્યારે પોતાનું નામાંકન પત્ર ભરતા પહેલા સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે ભરૂચ (Bharuch)ના યુવા આદિવાસી નેતા અને AAPના ધારાસભ્ય […]

Image

Loksabha Election 2024 : ભરૂચમાં હવે ખરેખર જામશે ત્રિપાંખિયો જંગ, BAPના છોટુ વસાવાએ જાહેર કર્યું ઉમેદવારનું નામ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં દરરોજ કોઈને કોઈ રાજકીય રંગ ઉમેરાતા રહે છે. લોકસભા ચૂંટણી (Loksabha Election)માં જીતવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતની ભરૂચ (Bharuch) સીટ રાજકારણમાં અને ખાસ કરીને અત્યારના ચૂંટણી જંગમાં સૌથી રસપ્રદ બેઠક છે. આ બેઠક પરથી સૌ કોઈને ઉમેદવારી કરવી છે પરંતુ ભરૂચ એ આદિવાસીઓનો ગઢ […]

Image

ચૈતર વસાવાએ રાજપુતો અને આદિવાસી સમાજ વચ્ચેના સબંધોને યાદ કરાવતા કહી આ વાત

Parshottam Rupala Controversy : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાને (Parshottam Rupala)લઈને ક્ષત્રિય સમાજમાં (Kshatriya society) જે રોષ છે તે દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આ વિવાદ મામલે ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન મળી રહ્યુ છે. ત્યારે હવે ભરુચ (Bharuch) લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) પણ ક્ષત્રિય સમાજના […]

Image

સમજી વિચારીને AAP પાર્ટીમાં કૂદાકૂદ કરજો, કપડા ફાટી જશે : મનસુખ વસાવા

Bharuch :  લોકસભાની ચૂંટણી (Loksabha Election) નજીક આવી રહ્યી છે ત્યારે જાહેર થયેલા તમામ ઉમેદવારો હાલ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ (Mansukh Vasava) ગઈ કાલે ડેડીયાપાડામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન સભાને સંબોધતા મનસુખ વસાવાએ આપ પાર્ટીના નેતાઓ (AAP) પર પ્રહાર કરતા તેમણે ચેતવ્યા હતા. તેમણે કહ્યું […]

Image

Loksabha Election 2024 : અરવિંદ કેજરીવાલના પત્ની સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન, ભરૂચમાં ચૈતર વસાવાની ઉમેદવારી વખતે હાજર રહેશે સુનિતા કેજરીવાલ

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) ના બ્યુગલ ફૂંકાઈ ગયુ છે. છેલ્લા કેટલાક ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભરૂચ (Bharuch)માં અત્યારે ચાર પાર્ટીઓ મેદાને છે. ગુજરાતના ભરૂચમાંથી આમ આદમી પાર્ટી (AAP)ના ચૈતર વસાવા (Chaitar Vasava)ને ટિકિટ મળી છે. ભરૂચમાં સૌથી મોટો જંગ અત્યારે ભાજપના મનસુખ વસાવા અને AAP ના ચૈતર […]

Image

Chhotaudepur: ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો એક બીજાના સમર્થનમાં, ચૈતર વસાવાએ કહ્યું- અમે એક ટીમ બનીને મેદાનમાં ઉતરીશું 

Chhotaudepur:  લોકસભાની ચૂંટણીને લઈને હાલ દરેક પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે છોટાઉદેપુર કંવાટ ખાતે ગેરના મેળામાં ઈન્ડીયા ગઠબંધનનું ઈન્ડીયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. આજે ગેરના મેળામાં આપ પાર્ટી ના ભરૂચ સીટના લોક સભાના ઉમેદવાર ચૈતર વસાવા સર્મથકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાએ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો. ગેરના મેળામાં […]

Image

Loksabha Election 2024 : ભરૂચ લોકસભા સીટ પર જામશે ચતુષ્કોણીય જંગ, હવે કદાવર નેતા છોટુ વસાવા પણ ચૂંટણી મેદાનમાં

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Loksabha Election)માં દરરોજ કોઈને કોઈ રાજકીય રંગ ઉમેરાતા રહે છે. લોકસભા ચૂંટણીમાં જીતવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતની ભરૂચ સીટ રાજકારણમાં અને ખાસ કરીને અત્યારના ચૂંટણી જંગમાં સૌથી રસપ્રદ બેઠક છે. આ બેઠક પરથી સૌ કોઈને ઉમેદવારી કરવી છે પરંતુ ભરૂચ એ આદિવાસીઓનો ગઢ છે. […]

Image

AAP નેતાઓ ડરાવી-ધમકાવી નાણાંની ઉઘરાણી કરે છે: મનસુખ વસાવા

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યાછે ત્યારે આ બધાની વચ્ચે ભરુચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનુખ વસાવાએ આપના નેતાઓ પર મોટો આરોપ કર્યો છે. મનસુખ વસાવાએ AAPના નેતાઓ ડરાવી ધમકાવીને ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. અને આવી ઘટનાઓ તાલુકાના […]

Image

Bharuch Politics : ચૂંટણી પહેલા છોટુ વસાવા મેદાનમાં, ભારત આદિવાસી સંગઠન નામની નવી પાર્ટીની કરી જાહેરાત

Bharuch Politics : લોકસભા ચૂંટણી (Loksabha Election)નું કાઉન્ટડાઉન (Countdown) શરુ થઇ ગયું છે. ભરૂચ (Bharuch)માં ઉમેદવારોની જાહેરાત થૈ ગઈ છે. ભરૂચ એટલે આદિવાસીઓનો ગઢ. અને આ જ આદિવાસીઓના ગઢમાં હવે વર્ચસ્વની લડાઈ પર વાત આવી ગઈ છે. ભરૂચના કદાવર નેતા છોટુ વસાવાએ એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતમાં તેમણે કહ્યું કે તે હવે એક […]

Image

Loksabha election : અરવિંદ કેજરીવાલ આવતીકાલે આવશે ગુજરાત, ભગવંત માન પણ રહેશે હાજર

Loksabha election 2024 : લોકસભાની ચૂંટણીનું (Loksabha election)રણશિુંગુ વાગી ગયું છે. અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ થઈ ગયો છે. ભાજપે (BJP) ગઈ કાલે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. હાલ જાહેર થયેલા તમામ ઉમેદવારો તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આપ પાર્ટીએ (AAP) પણ ચૂંટણી માટે તૈયારીઓમાં લાગી ગઈ છે જે અંતર્ગતઆમ આદમી પાર્ટીના […]

Image

Bharat Jodo Nyay Yatra Gujarat : રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના સ્વાગતમાં લાગ્યા “એક જ ચાલે ચૈતરભાઈ ચાલે” ના બેનર

Bharat Jodo Nyay Yatra Gujarat : ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Admi Party)નું ગઠબંધન થયું છે અને આમ આદમી પાર્ટીને 2 સીટ આપવામાં આવી છે. ત્યારે ભરૂચ (Bharuch)માં યુવા નેતા અને લોકસભાના AAP ના ઉમેદવાર ચૈતર વસાવાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અને અત્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય […]

Image

AAP ના યુવા નેતા ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રાને જનતાનું જબરદસ્ત સમર્થન

Bharuch Chaitar Vasava : લોકસભા ચૂંટણી (Loksabha Election) ના પડઘમ વાગી રહ્યા છે અને નામ જાહેર થયેલા દરેક ઉમેદવાર એક્શન મોડમાં આવી ગયા છે. દરેક ઉમેદવાર અને પાર્ટી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભરૂચ (Bharuch)માં યુવા આદિવાસી નેતા અને AAP ના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) ની હાલ […]

Image

Bharat Jodo Nyay Yatra : નેત્રંગમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ જોડાશે

Bharat Jodo Nyay Yatra : આજથી કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતમાં ન્યાય યાત્રા પર આવી રહ્યા છે આજથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) યોજશે આ 4 દિવસમાં ન્યાયયાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી તેઓ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના […]

Image

Loksabha Election 2024 : ચૈતર વસાવા (Chaitar Vasava) ની મનસુખ વસાવાને સલાહ, ‘દાદાએ હવે રિટાયર્ડ થવું જોઈએ’

Loksabha Elction 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) ને લઇ ભરૂચ (Bharuch) માં તો ઉમેદવારોની ઘોષણા થઇ ગઈ છે અને સાથે જ ભરૂચમાં વસાવા – વસાવાની લડાઈ જામી છે. જ્યાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ (BJP) તરફથી 6 ટર્મથી જીતી રહેલા મનસુખ વસાવા (Mansukh Vasava) છે. હાલ ભરૂચમાં AAP […]

Image

આ તારીખે BTP અધ્યક્ષ મહેશ વસાવા કરશે કેસરિયા, મનસુખ વસાવા સહીત નેતાઓએ કરી હતી મુલાકાત

લોકસભાની ચૂંટણી  (Loksabha Election) જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ (politics) વધુ સક્રિય થઈ રહી છે, લોકસભા ચૂંટણી બહુમતીથી જીતવા માટે ભાજપ (BJP) વિપક્ષના સુપડા સાફ કરી રહ્યું છે ત્યારે ગુજરાતની બહુચર્ચિત ભરુચ (Bharuch) બેઠક જીતવા માટે ભાજપે એક નવો દાવ રમ્યો છે. આપના ઉમેદવાર ચૈતર વસાવાની (Chaitar vasava) વધતી લોકપ્રિયતા જોઈ […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં ચૈતરનો ખેલ બગાડવા મહેશ મેદાનમાં, ભરૂચ બેઠક માટે શું છે BJP નો નવો દાવ ?

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે દરેક પક્ષે કમરકસી લીધી છે. ગુજરાતમાં ભાજપ 26 માંથી 26 બેઠકો જીતવા માટે સતત મનોમંથન લકારી રહ્યા છે. ગુજરાતમાં ગમે ત્યારે ભાજપ પોતાનું લિસ્ટ જાહેર કરી શકે છે ત્યારે સૌ કોઈની નજર તેના પર મંડાયેલી છે. ગુજરાતમાં AAP અને કોંગ્રેસના ગઠબંધન બાદ ભાવનગર […]

Image

Bharuch : આટલા બધા ધમપછાડા પછી પણ ન મળી સીટ…હવે શું કરશે ફૈઝલ અને મુમતાઝ પટેલ ?

Loksabha Election 2024 : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પાર્ટીએ દિલ્હી, ગુજરાત (Gujarat), હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. ગઠબંધનના કારણે યુપીમાં આવી ઘણી સીટો સમાજવાદી પાર્ટીના ખાતામાં ગઈ છે, જ્યાંથી કોંગ્રેસ ભૂતકાળમાં ચૂંટણી લડતી રહી છે. ગુજરાતમાં ભરૂચ(Bharuch) બેઠક પણ […]

Image

Loksabha Election 2024 : AAP – કોંગ્રેસનું ગઠબંધન એ આંધળા – બહેરાનું ગઠબંધન : સી.આર.પાટીલ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયા છે. ગુજરાતમાં ભરૂચ (Bharuch) લોકસભા બેઠક એ આદિવાસીઓનો ગઢ ગણાય છે અને જેમાં છેલ્લા 6 ટર્મથી ભાજપે એક હથ્થું શાસન કર્યું છે પરંતુ આ વર્ષે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના યુવા આદિવાસી […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં કોંગ્રેસ-AAP નું ગઠબંધન, આ બે સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે AAP

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયો છે. આ વખતે ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં પણ દરેક પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન નક્કી થઈ ગયું […]

Image

ગુજરાતમાં AAP અને congress ના ગઠબંધન પર વાગી મહોર, આ સીટો પર બની સહમતી

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. જેમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને 2 બેઠક આપી છે. જેમાં ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે નક્કી થઈ ગયુ છે.  આ અંગે થોડી વારમાં સત્તાવાર જાહેરાત […]

Image

તાકાત હોય તો અહીંથી ચૂંટણી લડીને જીતી બતાવે : મનસુખ વસાવા

Mansukh Vasava challenged Chaitar Vasava : લોકોસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની સૌથી વધુ ચર્ચિત બેઠક ભરુચ પર બરાબરનું રાજકારણ ગરમાયું છે આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ભરુચ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી તેઓ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા ચૂંટણીની […]

Image

જો કોંગ્રેસ જલ્દી નિર્ણય નહીં લે તો, AAP બારડોલી લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે: Chaitar Vasava

Gujarat Politics : આમ આદમી પાર્ટી (AAP) ભરૂચ (Bharuch) અને ભાવનગર (Bhavnagar) લોકસભા સીટ (Loksabha seat) પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને આજે બારડોલી (Bardoli) લોકસભામાં પણ વ્યારા (vyara) ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી લોકસભામાં વ્યારા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ, ડેડીયાપાડાના […]

Image

ભરૂચમાં તાલુકા પ્રમુખથી ત્રસ્ત ગરીબ પરિવારની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા

Bharuch Chaitar Vasava : નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ ઝાડેશ્વર ગામમાં રહેતા આદિવાસી વિધવા મહિલા અને ત્રણ દિકરીઓની મુલાકાત લીધી હતી. આ મહિલા પોતાની ત્રણ દિકરીઓ સાથે વસવાટ કરી રહ્યા હતા. તેઓ સૌ ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એમની દિકરીઓ લગ્ન લાયક થતાં અને એમની દિકરીઓના રક્ષણ માટે જેમ […]

Image

જેલમુક્ત થયા બાદ ચૈતર વસાવાની ભરૂચના ઝઘડિયામાં પહેલી સભા

Chaitar Vasava in Bharuch : 2024ની લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઇ તૈયારીઓ કરી રહ્યા છે અને ભરૂચ (Bharuch) એ આદિવાસીઓનો ગઢ કહેવામાં આવે છે. અને ચૈતર વસાવા (Chaitar Vasava) એ યુવા આદિવાસી ચહેરા તરીકે લોકોમાં ખુબ જાણીતા છે. થોડા દિવસ પહેલા જ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે અને આજે તેમણે મનસુખ વસાવાના ગઢમાં […]

Image

શકુંતલા વસાવાને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે આવશે બહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાના સેશન કોર્ટે જામીન મંજુર કર્યા છે. મહત્વનું છે કે, ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે ત્યારે આજે જિલ્લાની સેશન કોર્ટે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન મંજૂર કર્યા છે. શકુંતલા વસાવા મળ્યા શરતી જામીન નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની […]

Image

બજેટમાં લોકોને રિઝવવા માટે માત્ર ચૂંટણીલક્ષી યોજનાઓની જાહેરાત કરી : ચૈતર વસાવા

આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામા આવ્યું  છે. રાજ્યના નાણામંત્રી કનું દેસાઈ બજેટ રજુ કર્યું હતું. વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરવામા આવી રહ્યું છે. આ બજેટને લઈને પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. બજેટ પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા ચૈતર વસાવાએ કહ્યું […]

Image

ચૈતર વસાવાને ખોટા કેસો કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે, તે મુદ્દાનેગૃહમાં રજૂ કરવામાં આવશે: હેમંત ખવા

આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આવતીકાલે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. ત્યારે દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવ્યા છે આ સાથે જ તેઓ લોકસભાની તૈયારીઓમાં લાગી ગયા છે. આજે સાંજે તેઓ લોકોને મળશે અને તેમના પ્રશ્નોને સાંભળશે અને આવતી કાલે બજેટ સત્રમાં હાજરી આપશે. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનું નિવેદન ગુજરાત વિધાનસભામાં […]

Image

ચૈતરભાઈ તમારુ સ્વાગત છે…. લાગી જાવ.. હવે તેમને ચૂંટણીમાં હરાવવાના છે: અરવિંદ કેજરીવાલ

દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ આજે જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસની કડક બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવા બહાર આવતા જ સમર્થકોએ ફૂલહારથી સ્વાગત કર્યું અને ચૈતર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા. ત્યારે ચૈતર વસાવાના જેલમાથી બહાર આવ્યા […]

Image

ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઇને મોટુ અપડેટ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટ ગઇ હતી, જેની સુનાવણી આગામી 1લી ફેબ્રુઆરી, 2024ના દિવસે થશે. મહત્વનું છે કે, ચૈતર વસાવાને 22 જાન્યુઆરીના રોજ જામીન મળી ચૂકયા છે, પરંતુ તેમને પત્નીને જામીન મળ્યા બાદ સાથે જ બહાર […]

Image

“ભરુચ બેઠક પર ભાજપની સામે કોઈ પણ નહીં ટકી શકે “: Mansukh vasava

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભરુચ બેઠકના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે બીજી તરફ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર-પૂત્રીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે […]

Image

Chaitar Vasava ને જામીન મળવા છતાં આજે જેલમાંથી બહાર નહીં આવે, જાણો શું છે કારણ

Chaitar Vasava Gets Bail: ગઈ કાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે રાહત આપી હતી. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. ચૈતર વસાવાનો 36 દિવસના જેલવાસ બાદ શરતી જામીન મળતા તેઓ જેલમાથી આજે બહાર આવવાના હતા ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, આજે ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં […]

Image

ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ! AAP દ્વારા chaitar vasava ને ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસ નેતાઓ અકળાયા

કેજરીવાલની આ જાહેરાત બાદ ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધનમાં તીરાડ પડી છે. કોંગ્રેસના નેતાઓને ભરુચ બેઠક પર લોકસભાની ઉમેદવાર તરીકે ચૈતર વસાવા મંજૂર નથી.

Image

અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન, ચૈતર વસાવા ભરુચ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે

netrang : સભામાં અરવિંદ કેજરીવાલે આગામી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા હતા.

Image

AAP MLA Chaitar Vasava નો હુંકાર, ‘ભલે હું જેલમાં છું પરંતુ મારા લોકો માટે લડતો રહીશ’

નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં રખાયેલ જન સભાને સંબોધવા નેત્રંગ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે ચૈતર વસાવાએ તેમની પત્ની વર્ષા વસાવા સાથે જેલમાંથી સંદેશ મોકલ્યો હતો.

Image

અરવિંદ કેજરીવાલ ભાજપની બી ટીમ બનીને આદિવાસીઓની વોટબેન્ક તોડવાનું કામ કરે છે: Chhotu Vasava

ચૈતર વસાવાની સામે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની વાતને લઈને છોટું વસાવાએ નિર્ભય ન્યુઝ સાથે વાતચીત કરી છે.

Image

chaitar vasava ના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે AAP નું જનસંપર્ક અભિયાન

Bharuch : આગામી 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતે સભા ગજવશે

Image

chaitar vasava case : આ તારીખે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી 7 જાન્યુઆરીએ નર્મદા આવશે

Image

chaitar vasava ની મુશ્કેલીમાં વધારો, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ધારાસભ્યના જામીન અંગેનો નિર્ણય મંગળવારે સવાર સુધી જાહેર કરવા અનામત રાખ્યો છે.

Image

ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગોપાલ ઈટાલિયાનું નિવેદન, Video

ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, ચૈતર વસાવાના વકીલ તરીકે તેમની જામીન અરજી આજે ડેડિયાપાડા કોર્ટમાં મુકી છે.

Image

AAP MLA Chaitar Vasava ના રિમાન્ડ નામંજૂર, જાણો ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું ?

પોલીસે આજે ચૈતરવસાવાના દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

Image

‘જે દિવસે અમારો સમાજ રોડ પર ઉતરશે તે દિવસે પોલીસ અને સરકારને અઘરું પડી જશે’ : રેશ્મા વસાવા

ચૈતર વસાવા માટે ઢોંગી શબ્દ ઉચ્ચારવા બદલ પોલીસ અને સરકારને આડેહાથ લીધી છે.

Image

chaitar vasava case : નર્મદા પોલીસે ચૈતર વસાવા સાથે ઘટનાનું કર્યું રિકન્ટ્રક્શન

આ સાથે પોલીસ બંદોબસ્ત સાથે તેમનાં ઘરે અને ખેતરમાં રિકન્ટ્રક્શન કર્યું હતું.

Image

chaitar vasava ના વકીલ Gopal Italia એ કોર્ટમાં થયેલી દલીલો અંગે આપ્યું નિવેદન, Video

ગઈ કાલે ચૈતર વસાવાએ સામે ચાલીને આત્મસમર્પણ કર્યુ હતુ જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Image

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા, પોલીસે માંગ્યા આટલા દિવસના રિમાન્ડ

પોલીસ દ્વારા ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે.

Image

Chaitar Vasava ના રિમાન્ડ અંગે પોલીસે શું કહ્યું ? VIDEO

એક મહિનાથી ચૈતર વસવાને શોધતી નર્મદા પોલીસને આજે હાસકરો થયો છે

Image

Chitar Vasava ની સત્તાવાર ધરપકડ, મેડિકલ માટે લઈ જવાયા, જાણો શું કહ્યું પોલીસે

સમર્થકોની ભીડ અને નારેબાજી વચ્ચે Chirat Vasava પોલીસ સામક્ષ હાજર થયા

Image

Chaitar Vasava નું પોલીસ પહેલા જનતા સામે સરેન્ડર, સમર્થન માટે સૌનો આભાર માન્યો

ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના માસ્ક સાથે આવ્યા આવ્યા છે.

Image

Chaitar Vasava ના સરેન્ડર પહેલા તેમના પત્નીએ આપ્યું મોટુ નિવેદન

વર્ષા વસાવાએ કહ્યું, ચૈતર વસાવા જેલમાં હશે તો પણ લોકસભા તો લડશે જ

Image

Video : સરેન્ડર પહેલા AAP MLA Chaitar Vasava ની પ્રતિક્રિયા, ભાજપ કર્યા આક્ષેપ

એક મહિનાથી ભૂગર્ભમાં રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યાના ચૈતર વસાવા આજે સરેન્ડર કરશે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં 42 દિવસથી તેઓ ફરાર હતા. દેડિયાપાડા ખાતે ચૈતર વસાવાની ઓફિસમાં ચૈતર વસાવાના પત્નિ અને અન્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ રહ્યાં છે. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ધારાસભ્યની પ્રતિક્રિયા આમ […]

Image

Video : Chaitar Vasava આજે સરેન્ડર કરશે, જુઓ Dediapada થી Live Update

ચૈતર વસાવાના પત્નિ અને અન્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ રહ્યાં છે

Image

Video : ભરૂચ લોકસભા સીટ પરથી Chaitar Vasava બનશે AAP ના ઉમેદવાર

અત્યાચાર સામે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો

Image

Chaitar Vasava ના સમર્થનમાં ‘AAP’ નું ડોર ટુ ડોર કેમ્પેઈન શરુ

ગઈ કાલે આકેમ્પેનિંગ માટે ગઈ કાલે બેઠક યોજાઈ હતી.

Image

chaitar vasava case ને લઈને AAP Gujarat લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કરની પ્રતિક્રિયા, Video

હાઇકોર્ટે પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી છે.

Image

CHAITAR VASAVA ની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

આ મામલે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી

Image

Chaitar Vasava પર ખોટો કેસ કરીને BJP માં લઈ જવાનો થઈ રહ્યો છે પ્રયાસ : Varsha vasava

તેમણે કહ્યું કે, ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે આ ભાજપનું ષટયંત્ર છે.

Image

Chaitar Vasava ને પકડવામાં અસમર્થ પોલીસે ખેડૂતને માર માર્યો

જે ખેતરને લઈને વિવાદ થયો હતો તે ખેડુતને પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

Image

Chaitar Vasava ના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યાં, આપ્યું આ કારણ

વનવિભાગના કર્મચારીઓ સાથે મારપીટ અને ફાયરિંગ કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. ચૈતર વસાવા સામે બિનજામીન પાત્ર ગુનો નોંધાયેલો હોય અને હાલ તેઓ ભૂગર્ભમાં છે ત્યારે તેમણે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી પરંતુ દિવાળીનું વેકેશન હોવાથી તેમની અરજી પર સુનવણી પેન્ડિંગ […]

Image

Chaitar Vasava ના પત્નિ અને અન્ય 2 સાથીઓને કોઈ રાહત નહી, જામીન નામંજૂર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના બાદ તેઓ ભૂગર્ભમાં છે. બીજી તરફ આ કેસમાં પોલીસે ચૈતર વસાવાના પત્નિ શકુંતલાબેન, તેમના PA અને અન્ય એક ખેડૂતની ધરપકડ કરી હતી. અગાઉ ચૈતર વસાવાના પત્નિ શકુંતલાબેન વસાવા અને તેમના અન્ય બે સાથીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ […]

Image

Chaitar Vasava ના સમર્થનમાં Bharuch AAP દ્વારા કલેક્ટરને આવેદન

દેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ કેસથી રાજકારણ ગરમાયું છે

Image

Chaitar Vasava ની આગોતરા જામીન અને શકુંતલાબેનની જામીન અરજી પર ગુરુવારે થશે સુનવણી

ચૈતર વસાવાના PA અને અન્ય એક આરોપી ખેડૂતના બે દિવસના રિમાન્ડ મંજૂર

Image

Chaitar Vasava ના પત્નિના તબિયતમાં સુધારો નહી, SSG હોસ્પિટલ રિફર કરાયા

શકુંતલાબેનને ગઈકાલે છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા

Image

Chaitar Vasava ના પત્નિ શકુંતલાબેનની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા

આમ આદમી પાર્ટીના લડાયક નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી પોલીસ કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં રોષ છે. હાલ ચૈતર વસાવાના પત્નિ શકુંતલાબેન વસાવા રાજપીપળા જેલમાં છે ત્યારે વિગતો મળી રહી છે કે, દેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની શકુન્તલાબેન વસાવાની જેલમાં તબિયત લથડતા રાજપીપળા સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. શકુન્તલાબેન વસાવા ની ધરપકડ બાદ તબિયત લથડતા […]

Image

Video : પોતાના નેતા Chaitar Vasava માટે Isudan Gadhvi મેદાને, જુઓ અહેવાલ

Isudan Gadhvi એ ચૈતર વસાવાના ઘરે જઈ તેમના પરિવારજનોની મુલાકાત કરી

Image

Chaitar Vasava ના કેસને લઈ આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા Mumtaz Patel, જુઓ Video

કોંગ્રેસ નેતા સ્વ. અહેમદ પટેલના દિકરી મુમતાઝ પટેલ આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા

Image

BJP એ પોલીસનો દુરુપયોગ કરીને Aam Aadmi Party અને આદિવાસી આગેવાનોની અટકાયત કરી: Isudan Gadhvi

ઈશુદાન ગઢવીએ સરકાર પોલીસનો દુરુપયોગ કરીને બેઠકને રોકવાનો પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યુ હતુ.

Image

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત, દેડિયાપાડા જતા પોલીસે અટકાવ્યા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત, દેડિયાપાડા જતા પોલીસે અટકાવ્યા

Image

Chaitar vasava ના સમર્થનમાં આવ્યા Anant Patel, મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત

ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતા અને કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ આવ્યા છે.

Image

chaitar vasava ની પત્ની અને અન્ય ત્રણના રિમાન્ડ માટે Narmada Police એ સેશન્સ કોર્ટમાં કરી અરજી

નર્મદા જિલ્લા પોલીસે હવે ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવવા જિલ્લા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે.

Image

Chaitar Vasava સામે કાર્યવાહી મુદ્દે શું કહ્યું Mansukh Vasava એ, જુઓ Video

દેડિયાપાડા પોલીસની કાર્યવાહી સામે આજે દેડિયાપાડા બંધનું એલાન હતુ

Image

Chaitar Vasava ના પત્નિના રિમાન્ડ નામંજુર, Gopal Italia બન્યા તેમના વકિલ

Chaitar Vasava ના પત્નિ અને અન્ય સાથીઓના રિમાન્ડ નામંજૂર

Image

Video : AAP MLA Chaitar Vasava સામે પોલીસ ફરિયાદ મામલે Yuvrajsinh Jadeja ની પ્રતિક્રિયા

પોલીસની કાર્યવાહીથી આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા

Image

AAP MLA Chaitar Vasava ની ધરપકડ મુદ્દે શું કહ્યું પોલીસે, જુઓ Video

આ મામલે નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બે (Prashant Sumbe) ની પ્રતિક્રિયા સામે આવી છે

Image

Chaitar Vasava ની પત્નિની અટકાયત, ફોન સ્વિચઓફ, AAP નેતાઓના BJP પર આક્ષેપ

ચૈતર વસાવા સામે IPC 386 મુજબ બિનજામીન પાત્ર ગુનો નોંધાયેલો છે

Image

AAP MLA Chaitar Vasava વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

ફોરેસ્ટની જમીન પર ખેડાણની બાબતે ચૈતર વસાવા અને ફોરેસ્ટના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

Image

હવેથી રાજ્યની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભણાવશે, પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાયા

જાણકારી મુજબ આજથી રાજ્યની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે. આ સાથે હવે આજથી ગુજરાતમાં પ્રવાસી શિક્ષકો છૂટા થશે.

Image

હલ્લાબોલ બાદ સરકારે તાબડતોબ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ફાળવી

ગભરાયેલી સરકારે રજૂઆતના 24 કલાકમાં જિલ્લા પ્રમાણે શિષ્યવૃત્તિ ફાળવી દીધી

Image

Exclusive : બોલો લ્યો… પટ્ટાવાળા કરતા પણ ઓછો પગાર મળે છે, જિલ્લાથી લઈ CM સુધી રજૂઆત, બધા મૌન

આદિજાતી વિકાસ વિભાગ સંચાલિત એકલવ્ય શાળાના બિનશૈક્ષણિક સ્ટાફની વ્યથા

Image

Exclusive : રાષ્ટ્રપતિ પદ પર આદિવાસીને બેસાડી દેવાથી આદિવાસીઓનો ઉદ્ધાર નહી થાય : Yuvrajsinh Jadeja

ગાંધીનગરમાં યુવરાજસિંહે નિર્ભય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત

Image

Exclusive : સરકાર પાસે તાયફા માટે બજેટ હોય છે તો આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ માટે કેમ નથી ? : Chaitar Vasava

આદિવાસી વિદ્યાર્થીઓના (Tribal Student) સ્કોલરશીપના (Scholarship) પ્રશ્નોનોને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) હજારો વિદ્યાર્થીઓની સાથે ગાંધીનગર (Gandhinagar) બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓને ગયા વર્ષની શિષ્યવૃતિ ન મળતા આજે કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં આમ આદમી પાર્ટીના (AAP) નેતા ચૈતર વસાવાએ નિર્ભય ન્યૂઝ […]

Image

નામ ભલે કુબેર હોય પણ વિચારોના કંગાળ છે : સત્તાની ગાદી સામે Yuvrajsinh નો હુંકાર

યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરની ગાદી સામે હુંકાર ભર્યો

Image

યોજના રદ્દ નહી કરો તો 156 નો CM આવે કે 56 નો PM આવે, સરકારી કાર્યક્રમ થવા નહી દઈએ : Chaitar Vasava

ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં ફિલ્મી અંદાજમાં સરકાર પર નિશાન સાધ્યું

Image

Video : 156 ધારાસભ્યોને વિધાનસભા છોડવા મજબૂર કરી દેશું : Yuvrajsinh Jadeja

યાત્રાના પાંચમાં દિવસે ગોધરા ખાતે એક રાત્રિસભાનું આયોજન થયું હતું

Image

Video : શિક્ષકો કાયમી હોવા જોઈએ કે કરાર આધારિત? ગામડાના ખેડૂતે જણાવ્યો પોતાનો વિચાર

નસવાડીથી ક્વાંટ વચ્ચે આવેલા વિસ્તારના ખેડૂત સાથે ઉમેદવારોએ વાતચીત કરી

Image

ઉંધી સરકારને સીધી કરવા માટે રિવર્સ દાંડીયાત્રામાં જ્ઞાન સહાયકોનો હૂંકાર…

આમ આદમી પાર્ટી દ્વારા દાંડી થી સાબરમતી આશ્રમ સુધી " યુવા અધિકાર યાત્રાનું આયોજન

Image

જ્ઞાન સહાયકોની કૂચમાં Gopal Italia અને Chaitar Vasava ના સરકાર પર ચાબખા

દાંડીયાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીય અને ચૈતર વસાવા જોડાયા છે

Image

ઈતિહાસની બીજી દાંડી યાત્રા, હજારો યુવાનોની સાથે AAPના મોટા નેતાઓ જોડાયા

જેમા હજારો વિદ્યાર્થીઓની સાથે આપના મોટા નેતાઓ પણ જોડાયા હતા. અને સરકારને આ કાયદો રદ કરવો જ પડશે તેવો હુંકાર કર્યો છે.

Image

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલનારા Mansukh Vasava ને Chaitar Vasava એ કહી આ વાત, જુઓ Video

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા

Image

જ્ઞાન સહાયકો માટે Good News, આંદોલનની સરકારે નોંધ લીધી, યોગ્ય નિર્ણય લેવાશે

જ્ઞાન સહાયકો માટે આશાની કિરણ સમાન એક સમાચાર

Image

Chaitar Vasava એ Bhupendra Patel ના રાજીનામાની કરી માંગ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો છે કે , 'PM મોદીને જન્મદિવસની ભેટ માટે સરદાર સરોવરનું પાણી મોડું છોડવામાં આવ્યું ,જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે'

Trending Video