Rajkot : ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ લગભગ એક મહિના સુધી ચાલી રહેલી અટકળો અને રાજકીય ગરમાગરમી વચ્ચે હવે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની વરણી શરૂ થઈ ગઈ છે. 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ અને મહેસાણા સહિત કુલ 8 મહાનગરપાલિકાઓમાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. આજે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના નવા […]