India

Image

Pahalgam હુમલા બાદ પૂંછમાં આતંકીઓની નાપાક હરકત, સરહદી વિસ્તારોમાં મળ્યા 42 જીવતા બોમ્બ

Pahalgam: ભારતીય સેનાએ સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સંકલનમાં જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સફળતાપૂર્વક નિયંત્રિત કાર્યવાહી હાથ ધરી અને 42 જીવંત બોમ્બનો નાશ કર્યો. એક અધિકારીએ આ માહિતી આપી છે. આ કાર્યવાહી પૂંછ જિલ્લાના ઝુલાસ, સલોત્રી, ધારાતી અને સલાની સરહદી વિસ્તારોમાં કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન મળી આવેલા જીવંત બોમ્બ પાકિસ્તાન દ્વારા તાજેતરમાં સરહદ પારથી […]

Image

Mithun Chakrabortyને BMCએ ફટકારી નોટિસ, શું છે મામલો?

Mithun Chakraborty: બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને મોટો ઝટકો લાગ્યો છે. અભિનેતાને BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) તરફથી નોટિસ મળી છે. હવે BMC એ અભિનેતાને કારણ બતાવો નોટિસ ફટકારી છે. BMC એ મિથુન ચક્રવર્તીને મલાડના મઢ વિસ્તારમાં સ્થિત એરંગલ ગામમાં અનધિકૃત ગ્રાઉન્ડ ફ્લોર બનાવવાના આરોપસર કારણદર્શક નોટિસ ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (MMC) […]

Image

Jyoti Rani : મહિલા યુટ્યૂબર જ્યોતિ રાનીની ધરપકડ, પાકિસ્તાન જઈને બનાવ્યો હતો બ્લોગ, હવે જાસૂસીના આરોપમાં પોલીસે કરી ધરપકડ

Jyoti Rani : પોલીસે હરિયાણાના હિસારથી એક મહિલા યુટ્યુબરની ભારતીય ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી છે. આ મહિલા યુટ્યુબરનું નામ જ્યોતિ રાની છે. જ્યોતિ રાની પર ભારતની ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે અને તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંપર્કમાં હતી. તમને જણાવી દઈએ કે મહિલા યુટ્યુબર જ્યોતિ રાની 2023 માં […]

Image

‘Pakistan સાથે ફક્ત આતંકવાદ અને PoK પર જ વાતચીત થશે, કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી

S jaishankar on Pakistan: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને POK પર જ થશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા દખલગીરી સહન કરવામાં આવશે નહીં. બંને દેશો દ્વિપક્ષીય સ્તરે […]

Image

ભારત પ્રગતિ કરી રહ્યું છે… ભારત-પાકિસ્તાન તણાવ બાદ Shahid Afridiએ આપી પ્રતિક્રિયા

Shahid Afridi:ભારત અને પાકિસ્તાન વચ્ચેના કઠિન મુકાબલા પછી શાહિદ આફ્રિદી કેટલીક એવી હરકત કરી રહ્યો છે જેના કારણે તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. આફ્રિદીએ પાકિસ્તાનમાં વિજય કૂચ કાઢી છે જ્યારે તેમના દેશને ભારતીય સેનાના સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઉદભવી રહેલા આતંકવાદી ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ આફ્રિદી માને […]

Image

Pakistan સાથે ફક્ત PoK અને આતંકવાદ પર જ વાતચીત થશે: PM મોદી

Pakistan Operation Sindoor: ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા. પહેલગામ હુમલા પછી પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને તેમની કલ્પના બહારની સજા મળશે. ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત PoKમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા કરવામાં […]

Image

35-40 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા… ભારતના જવાબી હુમલાઓ પર DGMOએ કર્યો ખુલાસો

DGMO on Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લઈને ભારતે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. ભારતે પાકિસ્તાનને એવો ઘા આપ્યો છે જે તે ક્યારેય ભૂલી શકશે નહીં. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે લગભગ 35 થી 40 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. રવિવારે […]

Image

Operation Sindoor: પરિસ્થિતિ સામાન્ય છે, પણ સતર્ક રહો… ફિરોઝપુર અને ગુરદાસપુર પ્રશાસને લોકોને કરી અપીલ

Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં હજુ પણ સાવધાની રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના ઘણા જિલ્લાઓના લોકોને સાવચેતીના પગલા તરીકે રાત્રે 8 વાગ્યાથી બ્લેકઆઉટ પાળવા કહ્યું છે અને તાત્કાલિક કામ ન હોય ત્યાં સુધી રાત્રે ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપી […]

Image

Operation Sindoorમાં આ 5 મોટા માર્યા ગયા આતંકવાદી, પાકિસ્તાનથી આવી ગઈ ફાયનલ લિસ્ટ

5 Big Terrorists killed in Operation Sindoor: ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં મુદસ્સર ખાડિયાન, ખાલિદ, હાફિઝ જમીલ, યુસુફ અઝહર અને હસન ખાનના નામ સામેલ છે. આ બધા આતંકવાદીઓ લશ્કર અને જૈશ સાથે સંકળાયેલા હતા. […]

Image

India Pak War : ‘ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે’, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો

India Pak War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર ચાલેલી લાંબી વાતચીત બાદ, બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો […]

Image

Gujarat સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ

Gujarat News :રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરઓ તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં […]

Image

જમ્મુ, પઠાણકોટ, જેસલમેર સહિત અનેક શહેરો પર Pakistanનો ડ્રોન હુમલો, Indian Armyએ આકાશમાંજ તોડી પાડ્યા

Pakistan Drone Attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર LoC પર ગોળીબાર શરૂ કરી દીધો છે. જમ્મુમાં ઘણી જગ્યાએ વિસ્ફોટોનો અવાજ ફરી સંભળાયો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, સાંબા, પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. ફિરોઝપુર, પઠાણકોટ સરહદ પર પાકિસ્તાન તરફથી કરાયેલા મિસાઇલ હુમલાને હવામાં જ નષ્ટ કરી […]

Image

લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે Gujarat સરકાર સતર્ક

Gujarat  News:મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવશ્રી આર. સી. મીનાએ જણાવ્યુ છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને વિશેષ સૂચનાઓ […]

Image

આપણા PM કાયર છે, મોદીનું નામ લેતા ડરે છે; Pakistanના સાંસદે પોતાની સરકારને કહ્યું શિયાળ

Pakistan MP Statement: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા.ગભરાયેલા પાકિસ્તાને યુદ્ધ શરૂ કર્યું પરંતુ તેમાં પણ તેને હારનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ ભારત Pakistanના શહેરોને પણ નિશાન બનાવી રહ્યું છે. જ્યારે પાકિસ્તાની હુમલાઓ આકાશમાં નિષ્ફળ જઈ રહ્યા છે. શુક્રવારે જ્યારે પાકિસ્તાન સંસદમાં યુદ્ધના મુદ્દા પર ચર્ચા […]

Image

Shahbaz sharif અંદર અને બહાર બંને રીતે ઘેરાયા, India Pak War વચ્ચે ઇમરાન ખાનના સમર્થકોએ રસ્તાઓ પર મચાવ્યો હંગામો

Pakistan Public Against Shahbaz sharif :ભારતના ઓપરેશન સિંદૂરથી ખરાબ રીતે હચમચી ગયેલું પાકિસ્તાન હવે અંદરથી પણ ભાંગી પડ્યું છે. એક તરફ જ્યાં ભારતની જવાબી લશ્કરી કાર્યવાહીથી પાકિસ્તાનની સેના અને સરકાર આઘાતમાં છે. તો બીજી તરફ વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે દેશની અંદર બળવાની સ્થિતિ ઉભી થઈ છે. પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ […]

Image

ચોંકી ગયા શાહબાઝ…Americaએ ફોન પર આપ્યો ઠપકો, આતંકવાદ પરલીધા આડેહાથ

America Warned Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને અમેરિકા તરફથી એક કડક સંદેશ મળ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ફોન પર સીધા જ શાહબાઝને ઠપકો આપ્યો અને આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા સામે સખત વાંધો વ્યક્ત કર્યો. તે જ સમયે ઓપરેશન સિંદૂર પછી અમેરિકાની આ પ્રતિક્રિયા પાકિસ્તાન […]

Image

Baluchistanમાં BLAએ પાકિસ્તાની સેનાની ચોકીઓ પર કર્યો મોટો હુમલો, ઉડાવી દીધી ગેસ પાઇપલાઇન

Baluchistan BlA Army Attack on Pakistan Army: પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ ફરી એકવાર કાબુ બહાર થઈ ગઈ છે. ઓપરેશન સિંદૂર પછી જ્યારે ભારતે લશ્કરી મોરચે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે, ત્યારે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં બળવાખોર સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાની ચોકીઓ પર મોટો હુમલો કર્યો છે. ઉપરાંત, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇનને પણ […]

Image

ભારતીય નૌકાદળે પણ Pakistanમાં તબાહી મચાવી, કરાચી સહિત અનેક શહેરો બન્યા ખંડેર

India Pakistan War: પહલગામ હુમલાનો બદલો લીધા પછી પાકિસ્તાને ગુરુવારે રાત્રે જમ્મુ-કાશ્મીર સહિત ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય સેનાએ તે બધાને નિષ્ફળ બનાવ્યા. આ પછી, ભારતની ત્રણેય સેનાઓએ એક પછી એક પાકિસ્તાન પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન INS વિક્રાંતે પાકિસ્તાનની કમર તોડી નાખી. કરાચી બંદર નાશ પામ્યું ભારતીય નૌકાદળના […]

Image

India Pakistan Conflicts : ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ, જાણો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું ?

India Pakistan Conflicts : ઓપરેશન સિંદૂર પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારતના તમામ સરહદી રાજ્યોમાં મિસાઇલો અને ડ્રોનથી હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. દરમિયાન, સરકારે આવા ઘણા રાજ્યોમાં બ્લેકઆઉટનો આદેશ આપ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ક્યાં અને કઈ જગ્યાએ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવી રહ્યો છે તેની માહિતી આપી રહ્યા છે. તેઓ તેમના શહેરો […]

Image

India Pak War : ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ, ગુજરાતમાં ગાંધીનગરમાં ઇમર્જન્સી બેઠક બોલાવાઇ

India Pak War : ઓપરેશન સિંદૂરથી જે રીતે પાકિસ્તાનને ભારતે જવાબ આપ્યો છે તે બાદ હવે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. કંગાળ દેશ હોવા છતાં ભારત પર ડ્રોન અને ફાઈટર પ્લેનથી હુમલાઓ કરી રહ્યું છે. જેના પગલે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે અત્યારે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપી […]

Image

India Pak War : ભારતીય નૌકાદળે કરાંચી બંદરનો નાશ કર્યો, પાકિસ્તાન પર ભારતનો દરિયાઈ હુમલો

India Pak War : ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાંચી બંદરને નષ્ટ કરી દીધું છે. નૌકાદળના હુમલામાં નૌકાદળે કરાચી બંદર પર શ્રેણીબદ્ધ મિસાઇલો છોડી છે. આ હુમલાઓમાં કરાચી બંદર સંપૂર્ણપણે નાશ પામ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં INS વિક્રાંત તૈનાત કરી દીધું છે. […]

Image

India Pak War : NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા, ભારતે લાહોર પર મોટો હુમલો કર્યો

India Pak War : પાકિસ્તાન દ્વારા મિસાઇલો છોડવામાં આવ્યા બાદ ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભારતે લાહોર અને સિયાલકોટમાં હવાઈ હુમલા કર્યા છે. આ દરમિયાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક બેઠક કરી રહ્યા છે. NSA એ PM મોદીને પાકિસ્તાનના મિસાઇલ હુમલાઓ વિશે સંપૂર્ણ માહિતી આપી. […]

Image

India Pak Crisis : રાજસ્થાનના લાઠીમાંથી પકડાયો પાકિસ્તાની પાયલોટ, JF-17 વિમાનમાં હતો સવાર

India Pak Crisis : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાયલટ પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનમાં સવાર હતો. આ ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે […]

Image

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બોર્ડર પર હાઈએલર્ટના આદેશ, અર્ધસૈનિક દળના DG સાથે Amit Shahએ કરી ચર્ચા

Amit Shah: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બોર્ડર પર હાઈએલર્ટના આદેશ આપ્યા છે. અર્ધસૈનિક દળના DG સાથે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાતચીત કરવામાં આવી છે. હુમલા વચ્ચે BSF, CISF, CRPFના DG સાથે વાતચીત કરી છે. આંતરિક અને દેશની સુરક્ષા સંદર્ભે અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકાર તરફથી […]

Image

Gujarat પોલીસની રજાઓ રદ,તાત્કાલિક ફરજ પર હાજર થવા DGPએ આપ્યો આદેશ

Gujarat: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. તો આજે ગુજરાતના 18 જિલ્લાઓમાં 7 મેના રોજ સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અને સાંજે 7.30 થી 9:00 વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટની કાર્યવાહી થઈ રહી છે. તેવામાં ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. આ […]

Image

1971 ના યુદ્ધ પછી ભારતમાં પહેલી મોકડ્રીલ યોજાશે, શું કંઈક મોટું થવાનું છે?

Mock Drill in Gujarat : આવતી કાલે ગુજરાત (Gujarat) સહિત દેશના વિવિધ ભાગોમાં હવાઈ હુમલાના સાયરનનો અવાજ સંભળાશે.આનું કારણ એ છે કે નાગરિકો યુદ્ધની સ્થિતિમાં સ્વ-બચાવ માટે તૈયાર કરવાના હેતુથી મોક ડ્રીલમાં ભાગ લેશે.આ મોક ડ્રીલ દરમિયાન હવાઈ ​​હુમલાના સાયરનનું નિરીક્ષણ અને ઉપયોગ.હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ.ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા.મહત્વપૂર્ણ સ્થળો […]

Image

India : ભારતનો દુશ્મન દેશ પર વધુ એક હુમલો, હવાઈ અને જમીન માર્ગે પાકિસ્તાન મોકલાતી પાર્સલ સેવા બંધ કરાઈ

India : પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારતે શનિવારે પડોશી દુશ્મન દેશ સાથે હવાઈ અને જમીન માર્ગો દ્વારા તમામ શ્રેણીના પોસ્ટ અને પાર્સલનું આદાનપ્રદાન બંધ કરી દીધું છે. પાકિસ્તાન સાથે ટપાલ સેવાઓનો ઇતિહાસ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટપાલ સેવાઓનું આદાન-પ્રદાન લાંબા સમયથી મર્યાદિત […]

Image

Rajkot : રાજકોટમાંથી ગેરકાયદે રહેતા 4 પાકિસ્તાનીઓ ઝડપાયા, વર્ષો પહેલા આવ્યા બાદ પરત ગયા જ નહિ

Rajkot : પહેલગામ હુમલામાં નરસંહાર થયા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી તાત્કાલિક પાકિસ્તાન પરત જવાનું ફરમાન જાહેર કર્યું હતું. જે બાદ વાઘ-અત્તારી બોર્ડર પરથી સતત લોકો પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. અને તે બાદ સમગ્ર ગુજરાતમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અને તેના કારણે જ રાજ્યમાં જ્યાં જ્યાં કોઈ ગેરકાયદેસર રીતે રહેતા હોય […]

Image

India : ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ગરીબ પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધશે, જાણો ફ્લાઇટ્સ પર શું પડશે અસર ?

India :પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારતે 23 મે સુધી પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ સંદર્ભમાં સરકારે ગઈકાલે સાંજે NOTAM પણ જારી કર્યું છે. આ પછી, પાકિસ્તાનનું કોઈપણ નાગરિક કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્ર પરથી પસાર થઈ શકશે નહીં. ચાલો એક ઉદાહરણ […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલા બાદ કેટલા પાકિસ્તાનીઓ પરત ફર્યા ? અને કેટલા ભારતીયો વતન પરત આવ્યા

Pahalgam Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરી દીધા હતા. ઉપરાંત, પાકિસ્તાની નાગરિકોને 29 થી 30 એપ્રિલની વચ્ચે ભારત છોડીને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું હતું. તે જ સમયે, પાકિસ્તાન સરકાર દ્વારા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા વિઝા પણ રદ કરવામાં આવ્યા હતા અને તેમને પાકિસ્તાન છોડીને […]

Image

‘નિર્ણાયક લડાઈ થવી જોઈએ, દોષિતોને સજા મળવી જોઈએ’: Omar Abdullah

Omar Abdullah: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ ભારત સરકાર અને સેના બંને એક્શન મોડમાં છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. ઓમર અબ્દુલ્લાએ રવિવારે આતંકવાદ અને તેના મૂળ સામે નિર્ણાયક લડાઈ લડવાની હાકલ કરી હતી. ‘નિર્દોષ લોકોને નુકસાન ન થવા દો’ ઓમર અબ્દુલ્લાએ […]

Image

Pakistanને આર્થિક રીતે નબળું કરવું જરૂરી છે… ઓવૈસીએ પહેલગામ આતંકી હુમલા પર કહ્યું

Pakistan: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દરેકે કાશ્મીરમાં થયેલા હુમલાની નિંદા કરી છે. પાકિસ્તાન કાશ્મીર પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. આમાં અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે. મેં પઠાણકોટ વૈષ્ણોદેવી જેવી ઘણી ઘટનાઓ જોઈ. આતંકવાદીઓ મહિલાઓ અને બાળકોને અલગ કરે છે અને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારી […]

Image

3 વર્ષની જેલ અને 3 લાખ રૂપિયાનો દંડ… પાકિસ્તાનીઓ India નહીં છોડે તો….

India: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વિઝા રદ કરવા સહિત ઘણા મોટા પગલા લીધા છે. તેના બદલામાં પાકિસ્તાને પણ ઘણા મોટા નિર્ણયો લીધા છે. પહેલગામ હુમલા બાદ ભારતે જાહેરાત કરી હતી કે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા 27 એપ્રિલથી રદ કરવામાં આવશે. પાકિસ્તાની નાગરિકોને આપવામાં […]

Image

MP: મંદસૌરમાં મોટો અકસ્માત, હાઇ સ્પીડ વાન કૂવામાં ખાબકી; 10 લોકોના મોત… 4 ગંભીર રીતે ઘાયલ

MP: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે બપોરે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક સ્પીડમાં આવેલી ઈકો કારે પહેલા બાઇકને ટક્કર મારી પછી વાન કૂવામાં પડી. ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી […]

Image

શું ચીન ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને ટેકો આપશે? આ ભૂતપૂર્વ આર્મી કમાન્ડરે વ્યક્ત કરી આશંકા

India VS Pakistan: પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં, લશ્કરી સંઘર્ષની શક્યતા નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય છે, તો શું ચીન પાકિસ્તાનને ટેકો આપશે કે નહીં? ભારતીય સેનાના નિવૃત્ત […]

Image

પાકિસ્તાન પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરવા તૈયાર, શું શાહબાઝ શરીફે પઠાણકોટ જેવી યુક્તિ અપનાવી?

Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યોછે. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ અનેક જાહેરાતો કરી છે, જેમાંથી ભારત દ્વારા સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાની જાહેરાત એક મોટો નિર્ણય છે, જેના કારણે પાકિસ્તાન ગુસ્સે છે., શાહબાઝ શરીફે ધમકીભર્યો સ્વર અપનાવ્યો અને કહ્યું કે જો […]

Image

ગુજરાતમાં રહેલા 438 પાકિસ્તાની નાગરિકોનું લિસ્ટ તૈયાર, સૌથી વધુ અમદાવાદમાં રહે છે પાકિસ્તાનીઓ

Gujarat government’s action against Pakistanis : પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) પાકિસ્તાન (Pakistan) સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરવામાં આવ્યો છે. અટારી સરહદ બંધ કરી દેવામાં […]

Image

ગુજરાત સરકારે પાકિસ્તાની નાગરિકો સામે શરુ કરી કાર્યવાહી, તાત્કાલિક પરત મોકલવાનો આદેશ

Gujarat government’s action against Pakistanis : પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) પાકિસ્તાન (Pakistan) સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરવામાં આવ્યો છે. અટારી સરહદ બંધ કરી દેવામાં […]

Image

2 કલાક લાંબી સર્વપક્ષીય બેઠક બાદ Rahul gandhiએ કહ્યું- સરકારના પગલાને સમર્થન આપીશું,

Rahul Gandhi: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશવાસીઓમાં ગુસ્સો છે. જેને લઈને ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા નિર્ણયો લીધા અને સિંધુ જળ સંધિને મુલતવી રાખી. આ મામલે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં શાસક અને વિરોધ પક્ષોના નેતાઓએ પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકો માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ પછી કેન્દ્રીય […]

Image

BSF : તણાવ વચ્ચે પાકિસ્તાને ભારતીય સૈનિકને અટકાયતમાં લીધો, ભૂલથી કરી હતી સરહદ પાર

BSF : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, પાકિસ્તાન રેન્જર્સ દ્વારા એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાનની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે ભૂલથી પંજાબ સરહદ પાર કરી ગયો હતો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે […]

Image

22 એપ્રિલે 2 દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે PM Modi, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

PM Modi Visit Saud Arabia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન PM Modi જેદ્દાહમાં ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. મુખ્ય કાર્યક્રમ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠક હશે, જેની અધ્યક્ષતા પણ વડાપ્રધાન કરશે. બંને નેતાઓ વચ્ચે ચર્ચાના […]

Image

MEA on Pakistan : ‘પાકિસ્તાને POK ખાલી કરવું જોઈએ’, અસીમ મુનીરના આ નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ

MEA on Pakistan : પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું કે કાશ્મીર ઇસ્લામાબાદની ગરદન હતી અને રહેશે. આના પર ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને PoK પરનો ગેરકાયદેસર કબજો પાછો ખેંચવા અને તેને ખાલી કરવા જણાવ્યું હતું. અસીમ મુનીરને જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

Image

UPI Service : GPay, PhonePe, Paytm સેવાઓ ફરી બંધ, UPI ડાઉનને કારણે ચુકવણી અટકી ગઈ

UPI Service : જો તમે ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી સેવાઓનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આજે ફરી શનિવારે UPI વપરાશકર્તાઓને આઉટેજનો સામનો કરવો પડ્યો. UPI ડાઉન હોવાને કારણે, કરોડો વપરાશકર્તાઓને ડિજિટલ ચુકવણીમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર UPI સેવા ડાઉન હોવાની ફરિયાદ પણ […]

Image

26/11ના Mumbai હુમલાના પીડિતોને હવે મળશે ન્યાય … એસ જયશંકરે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર વાત કરી

Mumbai : વિદેશ મંત્રી એસ જયશંકરે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે તહવ્વુરના પ્રત્યાર્પણ પર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદન પર કહ્યું છે કે પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ 64 વર્ષીય પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર […]

Image

Droupadi Murmuએ વકફ સુધારા બિલને મંજૂરી આપી, નવો કાયદો અમલમાં આવ્યો

Droupadi Murmu: વકફ સંશોધન બિલને સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપી દીધી છે. વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 હવે કાયદો બની ગયું છે. આ નવા કાયદાને કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અલગ-અલગ અરજીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં અનેક મુસ્લિમ […]

Image

ભૂકંપથી હચમચી ઉઠ્યું Nepal, ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ અનુભવાયા આંચકા

Nepal: નેપાળની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. 5.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. પરંતુ તેના આંચકા ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં હળવા સ્વરૂપમાં પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકો ઘરની […]

Image

હું આતંકવાદી નથી, મેં 7 વડાપ્રધાનો સાથે વાત કરી છે… સુપ્રીમ કોર્ટમાં Yasin Malikએ આપી પ્રતિક્રિયા

Yasin Malik: આજીવન કેદની સજા ભોગવી રહેલા જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના ચીફ યાસીન મલિકના કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે એક રાજકીય પક્ષનો નેતા છે, આતંકવાદી નથી. મલિકે આ વાત જસ્ટિસ અભય એસને વીડિયો કોન્ફરન્સ દ્વારા કહી હતી. ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની ખંડપીઠ […]

Image

દેશમાં રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યામાં વધારો, 5 વર્ષમાં 33.16 લાખથી વધી 1.61 કરોડ પહોંચી: Parimal Nathwani

Parimal Nathwani:  દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 73.64 મિલિયન ટનના (MT) આંકથી વધીને 133.03 MT થઈ ગયો છે. રાજ્યસભાના […]

Image

Weather Update: દિલ્હીમાં ઠંડી… યુપી-બિહારમાં કાળઝાળ ગરમી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થતાં જ ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ગરમી દેખાવા લાગી છે. આ રાજ્યોમાં મહત્તમ તાપમાન વધીને 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોને કારણે દિલ્હીમાં વાતાવરણ સારું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે દિલ્હી […]

Image

દિલ્હી પોલીસ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં 27.4 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, Amit Shahએ કર્યા વખાણ

Amir Shah: દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં 27.4 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સંયુક્ત ઓપરેશનમાં છત્તરપુર વિસ્તારમાંથી ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.જેને લઈને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પોલીસના વખાણ કર્યૃા છે. ગૃહમંત્રી Amit shahએ તેમના સોશિયલ […]

Image

Delhiમાં 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 5 લોકોની ધરપકડ

Delhi: દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં 27.4 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સંયુક્ત ઓપરેશનમાં છત્તરપુર વિસ્તારમાંથી ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા 5 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, “દિલ્હીના છતરપુર વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાની મેથામ્ફેટામાઇનની આપ-લે અંગે મળેલી માહિતી અનુસાર, […]

Image

દેશનો સૌથી મોટો દેશદ્રોહી કોણ? Kunal Kamra પર અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

Kunal Kamra: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા હાલ દેશમાં ચર્ચામાં છે. તેમજ વકફ સુધારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વક્ફ સુધારા બિલ પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કુણાલ કામરા રાજકારણી નથી પરંતુ સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તેમણે એમ પણ કહ્યું કે દેશનો સૌથી મોટો ગદ્દાર કોણ છે? AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે […]

Image

Myanmarમાં ભૂકંપના કારણે તબાહી… અત્યાર સુધીમાં 144ના મોત, 700થી વધુ ઘાયલ

Myanmar: મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ 6.4ની તીવ્રતાના આફ્ટરશોકને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા છે અને 732 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ આંકડો હજુ વધવાની આશંકા છે, આ માહિતી મ્યાનમારની સૈન્ય સરકાર (જુંટા)ના વડાએ આપી છે. ભૂકંપના કારણે અનેક ઈમારતો, પુલ અને ઐતિહાસિક […]

Image

Gir Somnath : ગીર સોમનાથમાં અબજો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઇ, જિલ્લા કલેક્ટરે બોલાવી ખનીજ માફિયાઓ પર તવાઈ

Gir Somnath : ગુજરાતમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી મોટા પાયે ઝડપાય છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી અને જમીનને નુકશાન પહોંચાડે છે. આ સાથે જ રાજ્યમાં હાલ અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ખનન પર તવાઈ હાથ ધરવામાં આવી છે. જેમાં થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં અને હવે ગીર સોમનાથથી અબજો રૂપિયાની ખનીજ […]

Image

હવે ‘Google ટેક્સ’ લગાવવામાં આવશે નહીં, 1 એપ્રિલથી ભારતમાં વિદેશી ડિજિટલ જાહેરાતો પર 6% ટેક્સ થશે સમાપ્ત

Relief on Google Tax:ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી ઓનલાઈન જાહેરાતો પર લાદવામાં આવતી 6 ટકા સમાનતા ફી નાબૂદ કરવાની દરખાસ્ત કરી છે. જેને ‘Google ટેક્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકારના આ નિર્ણયથી ગૂગલ, મેટા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેરાત […]

Image

સાંસદોનો 24% પગાર વધ્યો, દરેક MPને મળશે આટલા પૈસા

કેન્દ્ર સરકારે MPના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારાની સત્તાવાર જાહેરાત કરી છે. વધેલો પગાર 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. નવી સિસ્ટમ હેઠળ MPનો માસિક પગાર 1,00,000 રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સિવાય દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. સાંસદો અને પૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 […]

Image

‘ઔરંગઝેબને ભારતનો આઈકોન માની શકાય નહીં’, Dattatreya Hosabaleએ આપ્યું નિવેદન

Dattatreya Hosabale: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 2025ની બેઠક દરમિયાન દેશની ઐતિહાસિક હસ્તીઓ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઔરંગઝેબને ભારતનો આઈકોન માની શકાય નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સ્વતંત્રતામાં યોગદાન આપનાર વ્યક્તિત્વને મહત્વ આપવું જોઈએ. ‘ઔરંગઝેબ રોડનું નામ બદલવા પાછળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કારણો’ દત્તાત્રેય હોસાબલેએ […]

Image

BJPનો પર્દાફાશ કરીશું તો… સુશાંત કેસમાં Sanjay Rautનું નિવેદન આવ્યું સામે

Sanjay Raut On BJP: મુંબઈમાં ફરી એકવાર બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતનો મામલો જોર પકડી રહ્યો છે. બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે દિશા સાલિયાનના મૃત્યુ સમયે ઉદ્ધવ ઠાકરેએ તેમને બે વાર ફોન કર્યો હતો. શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય […]

Image

Jammu Kashmir: ડોડામાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ, દારૂગોળા સહિતના હથિયારો મળી આવ્યા

Jammu Kashmir: ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. આ દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ ડોડા જિલ્લાના જંગલમાં સ્થિત આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન ત્યાંથી દારૂગોળા સહિતના હથિયારો મળી આવ્યા છે. જો કે ઘટનાસ્થળે કોઈ આતંકવાદી હાજર નહોતો. હાલમાં જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું […]

Image

શું Trumpના ટેરિફ ભારતમાં પણ 2 એપ્રિલથી લાગુ થશે? કેન્દ્રએ રાજ્યસભામાં આ માહિતી આપી

Trump terrif plan: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે પારસ્પરિક ટેરિફ 2 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. દરમિયાન, નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકાએ ભારત પર પારસ્પરિક ટેરિફ સહિત કોઈ ચોક્કસ ટેરિફ લાદી નથી. જિતિન પ્રસાદે રાજ્યસભામાં આ વાત કહી રાજ્યસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે […]

Image

Uttar Pradesh :મુસ્કાને હત્યા પહેલા તેના પતિ સૌરભ સાથે કર્યો હતો ડાન્સ? Video થયો વાયુવેગે વાયરલ

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યારાની પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાએ પૂરા પ્લાનિંગ સાથે આ ગુનાને અંજામ આપ્યો હતો. હવે આ મામલે એક વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 25 ફેબ્રુઆરીએ દીકરી પીહુના જન્મદિવસ પર રેકોર્ડ કરવામાં […]

Image

ભારત કે પાકિસ્તાન… ક્યાંથી મળશે Seema Haiderની દીકરીને નાગરિકતા?

Seema Haider News: પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો મામલો પહેલાથી જ ચર્ચામાં રહ્યો છે, પરંતુ હવે તેની પુત્રીની નાગરિકતા પર સવાલો ઉઠી રહ્યા છે. સીમા હૈદર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. હવે તેણે દાવો કર્યો છે કે તેણે સચિન મીના સાથે લગ્ન કર્યા છે અને હવે તેને એક પુત્રી પણ છે. તેમના લગ્નની માન્યતા પહેલાથી […]

Image

PM મોદીના ઉલ્લેખથી German યુવતીનું જીવન કેવી રીતે બદલાઈ ગયું? ‘મન કી બાત’માં નામ લીધું

German: ભારતની સંસ્કૃતિ અને સંગીતનો પડઘો આખી દુનિયામાં સંભળાય છે. આ આકર્ષણ જર્મનીની એક છોકરી કાસ્મેને ભારતીય સંગીત સાથે જોડ્યું. પરંતુ તેમના જીવનમાં સૌથી મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ કર્યો. કાસ્મેનું પૂરું નામ કેસાન્ડ્રા મે સ્પિટમેન છે. જર્મન ગાયક-ગીતકાર કેસાન્ડ્રા મે સ્પિટમેન 12 ભાષાઓમાં […]

Image

જમીનને બદલે દરિયામાં કેમ ઉતરી રહ્યું છે Sunita Williamsનું સ્પેસક્રાફ્ટ? વૈજ્ઞાનિક પાસેથી સમજો

Sunita Williams: નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદય સ્પર્શી પત્ર લખ્યો છે. જેમાં તેણે સુનીતા સાથેના તેના ગાઢ સંબંધો વિશે વાત કરી છે અને તેમને ભારતની અદ્ભુત પુત્રી ગણાવી છે. વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સ માટે લખ્યું હતું કે “તમે હજારો માઈલ દૂર હોવા છતાં, તમે અમારા હૃદયની […]

Image

Amritsarના સુવર્ણ મંદિરમાં એક વ્યક્તિએ ભક્તો પર સળિયાથી હુમલો કર્યો, 5 ઘાયલ

Amritsar: અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ પાંચ લોકો પર સળિયા વડે હુમલો કરી તમામને ઇજા પહોંચાડી હતી. માહિતી મળતાં પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ઓળખ હરિયાણાના રહેવાસી ઝુલ્ફાન તરીકે થઈ છે. પોલીસે તેના સાથીદારની પણ ધરપકડ કરી છે. […]

Image

Jammu Kashmirમાં 14 માર્ચને ‘શહીદ દિવસ’ જાહેર કરવામાં આવે… કાશ્મીરી પંડિતોની માંગ

Jammu Kashmir: કાશ્મીરી પંડિતોએ માંગ કરી છે કે જમ્મુ-કાશ્મીરમાં 14 માર્ચને ‘શહીદ દિવસ’ જાહેર કરવામાં આવે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમુદાય વતી સમિતિ માંગ કરે છે કે આ તારીખને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવે અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવે જેથી માર્યા ગયેલા લોકોનું […]

Image

Champions trophyની ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા, રોહિત શર્માની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું

Champions trophy: ટીમ ઈન્ડિયાએ લગભગ 9 મહિના પહેલા T20 વર્લ્ડ કપ જીતીને ખિતાબના દુકાળનો અંત લાવી દીધો હતો અને આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ટીમ ઈન્ડિયાએ ODI ફોર્મેટનું ટાઈટલ જીતવાની રાહ પણ ખતમ કરી દીધી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 9 મહિનામાં બીજી ટ્રોફી પોતાના નામે […]

Image

હિંદુઓ ગુસ્સે થશે, RSS વિરુદ્ધ બોલશો નહીં…. Rahul Gandhiના નિવેદન બાદ દિગ્વિજય સિંહનો ખુલાસો

Rahul Gandhi: ગુજરાતમાં રાહુલ ગાંધીએ જે રીતે પોતાના જ નેતાઓને ખુલ્લા પાડ્યા તેના કારણે કોંગ્રેસ પક્ષમાં રાજકારણ ગરમાયું છે. રાહુલના નિવેદન પર દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમએ ટ્વીટ કરીને મોટો ખુલાસો કર્યો છે. તેમણે પહેલા Rahul Gandhiના નિવેદનના વખાણ કર્યા અને પછી ખુલાસો કરતી વખતે પાર્ટી પર […]

Image

Jammu Kashmirને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે, ભારત સરકાર તેને પુનઃસ્થાપિત કરે – ફારૂક અબ્દુલ્લા

Jammu Kashmir: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે ભારત સરકારે તેને પુનઃસ્થાપિત કરવું જોઈએ કારણ કે સરકારે સંસદમાં વચન આપ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્યનો દરજ્જો મેળવવા માટે ભારત સરકારે તેની પ્રતિબદ્ધતા પૂરી કરવી પડશે. આ તે વચન સાથે જોડાયેલું છે જે સરકારે સંસદમાં […]

Image

Donald Trumpના પહેલા ભાષણમાં ભારતને મોટો ઝાટકો, 2 એપ્રિલથી વસૂલશે 100% ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે 1 કલાક 44 મિનિટનું ભાષણ આપ્યું હતું. અગાઉના કાર્યકાળમાં તેમણે 1 કલાક ભાષણ આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે તેમણે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે ઘણી […]

Image

હું ભ્રષ્ટાચારને ખતમ કરી રહ્યો છું… ગેરકાયદે વિદેશી નાગરિકોના દેશનિકાલ પર Americaના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા

America: ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ લોકોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગેરકાયદેસર વિદેશી નાગરિકોના દેશનિકાલ પર નિવેદન સામે આવ્યું છે. જે મુજબ તેમણે દેશનિકાલના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમનું પ્રશાસન ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કામ […]

Image

10 લાખ સુધીની મફત સારવાર… Delhi કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યા આ મહત્વપૂર્ણ નિર્ણયો

Delhi: દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા કેબિનેટની પ્રથમ બેઠક સમાપ્ત થઈ ગઈ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં દિલ્હી કેબિનેટની બેઠકમાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ દિલ્હી સરકાર 5 લાખ રૂપિયા અને કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયાની સહાય આપશે. આ સિવાય કેગના 14 પેન્ડિંગ રિપોર્ટને વિધાનસભામાં રજૂ કરવાનો પ્રસ્તાવ […]

Image

Americaમાંથી વધુ 112 ભારતીયોનો દેશનિકાલ, ત્રીજું અમેરિકન વિમાન અમૃતસર પહોંચ્યું

America: અમેરિકાથી 112 ગેરકાયદેસર ભારતીયોને લઈને ત્રીજું અમેરિકન વિમાન અમૃતસર પહોંચ્યું છે. માહિતી અનુસાર, આ 112 ભારતીયોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાત અને અન્ય રાજ્યોના છે. અમેરિકન સરકારે તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેવા બદલ દોષી ઠેરવ્યા છે, ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ, અમેરિકાથી 116 ભારતીયોને લઈને એક અમેરિકન સૈન્ય વિમાન શનિવારે […]

Image

PM Modi : ‘બે દેશોના વડા આવા અંગત બાબતો માટે મળતા નથી’, અમેરિકામાં અદાણી મુદ્દા પર પીએમ મોદીનો જવાબ

PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસની અમેરિકા મુલાકાત પૂર્ણ કરીને ભારત પાછા ફરવા માટે વિમાનમાં સવાર થઈ ગયા છે. 36 કલાકની અંદર છ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લઈને, પીએમ મોદીએ સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોને લગતા ઘણા મહત્વપૂર્ણ કરાર કર્યા. F-35 ફાઇટર એરક્રાફ્ટ અને 26/11 હુમલાના આરોપીઓનું ભારતને પ્રત્યાર્પણ તેમાંથી એક છે. પીએમ […]

Image

આ રીતે થશે આતંકવાદીઓનો અંત… ઘૂસણખોરી પર Amit shahનો ઝીરો ટેરર ​​પ્લાન

Amit shah: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે, 11 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, સુરક્ષા અને સરહદ સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરને આતંકવાદ મુક્ત […]

Image

Manipur: અજ્ઞાત બંદૂકધારીઓએ પોલીસ ચોકી પર કર્યો હુમલો, હથિયારો અને દારૂગોળો લઈને ભાગ્યા

Manipur: મણિપુરના થોબલ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓએ ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (IRB)ની પોસ્ટને નિશાન બનાવી અને હથિયારોની લૂંટ ચલાવી. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે રાત્રે બંદૂકધારીઓ વાહનોમાં જિલ્લાના કાકમાઈ વિસ્તારમાં આવ્યા અને આઈઆરબી ચોકીમાંથી હથિયારો લૂંટી લીધા. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે અજાણ્યા બંદૂકધારી અનેક વાહનોમાં થૌબલ જિલ્લાના કાકમાઈ આવ્યા હતા. […]

Image

જીત અદાણી-દિવા શાહ લગ્નના બંધનમાં બંધાયા; Gautam Adaniએ રૂ. 10000 કરોડનું દાન કરી લીઘો આ સંકલ્પ

Gautam Adani: ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહે અમદાવાદમાં ખૂબ જ સાદગીપૂર્ણ અને પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. ગૌતમ અદાણીએ લગ્ન સમારોહની કેટલીક તસવીરો શેર કરીને બંનેને આશીર્વાદ આપ્યા છે. જીત અદાણી અને દિવા શાહે 14 માર્ચ, 2023 ના રોજ તેમના નજીકના મિત્રો અને પરિવારના મિત્રોની હાજરીમાં […]

Image

Jammu and Kashmir: ભારતીય સેનાએ સરહદ પર 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા,કુખ્યાત BAT આતંકવાદીઓનો પણ સમાવેશ

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષા દળોને (Indian Army) મોટી સફળતા મળી છે.નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનથી ઘૂસણખોરી કરનારા 7 ઘુસણખોરોને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં કુખ્યાત BAT આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા 7 પાકિસ્તાનીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની […]

Image

ભારતીયોના હાથમાં હાથકડી જોઈને દુઃખ થયું, Americaએ અપમાન કર્યું: કોંગ્રેસ

America: ગેરકાયદેસર દસ્તાવેજો સાથે અમેરિકામાં રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ટ્રમ્પ સરકારે 104 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલી દીધા છે. આ લોકોને મિલિટરી પ્લેન C17 દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા. યુએસ બોર્ડર ફોર્સે ભારતીય પ્રવાસીઓનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભારતીય નાગરિકોના પગ અને હાથ સાંકળોથી બાંધેલા જોવા મળે છે. જે […]

Image

Gir Forestમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં થયો 37%નો વધારો

Gir Forestમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37%નો વધારો થયો છે. ગીરમાં સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1,55,659થી વધીને 2024માં 2,13,391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે 6 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા […]

Image

આતંકવાદ સામેની લડાઈને વધુ તીવ્ર બનાવો… જમ્મુ-કાશ્મીરની સુરક્ષા એજન્સીઓને Amit shahએ આપ્યા આદેશ

Amit shah: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને ઘૂસણખોરીને ‘શૂન્ય’ પર લાવી શકાય. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર બે દિવસમાં બે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરતા, તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોએ […]

Image

Rahul Gandhi કરે છે બેજવાબદાર રાજનીતિ… ચીનની ઘૂસણખોરીના દાવા પર રાજનાથનો પ્રહાર

Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચીન સાથેના સરહદ વિવાદને સંભાળવા બદલ સરકારની ટીકા કરી હતી. જેના પર હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રાહુલે આર્મી ચીફના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. સાંસદ પર રાષ્ટ્રીય હિતની બાબતો પર બેજવાબદારીભરી રીતે રાજનીતિ કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે રાહુલે […]

Image

દિલ્હીમાં જૂઠાણા અને કપટની સરકાર, 5મીએ ‘આપત્તિ’માંથી મુક્ત થવાની તક…: Amit Shah

Amit Shah: દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, આવી સ્થિતિમાં તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને સત્તા પરથી હટાવવા ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ જનતાને રીઝવવા માટે સતત રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 28 […]

Image

વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત, 5 વર્ષ પછી ફરી શરૂ થશે Kailash Mansarovar યાત્રા

વિદેશ સચિવ વિક્રમ મિસરી ચીનની બે દિવસની મુલાકાતે છે. તમને જણાવી દઈએ કે આ મુલાકાત 26 અને 27 જાન્યુઆરીએ થઈ હતી. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રાલયનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે કૈલાશ માનસરોવર યાત્રા 2025ના ઉનાળામાં ફરી એકવાર શરૂ થશે. આ ઉપરાંત બંને દેશોમાં વહેતી નદીઓનો ડેટા પણ શેર […]

Image

‘બનાવટી નિવેદનો અને ખોટા પ્રચારથી બચો’, CEC Rajiv Kumarએ પક્ષકારોને સલાહ આપી

CEC Rajiv Kumar: દેશમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વર્ષ 1950માં ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે શનિવારે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ‘ખોટી માહિતી પ્રચાર’ અને ‘બનાવટી નિવેદનો’ ટાળવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આનાથી યુવાનોમાં ચૂંટણી […]

Image

ન્યાય એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે…ભારતના 76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ Draupadi Murmuનું રાષ્ટ્રને સંબોધન

Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 76માં પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે, વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક ભારતને જ્ઞાન અને શાણપણની ઉત્પત્તિ માનવામાં આવતી હતી. પરંતુ ભારતને આજે અંધકારમય સમયગાળામાંથી પસાર થવું પડ્યું હતું. આપણે સૌ પ્રથમ તે બહાદુર હૃદયોને યાદ કરીએ છીએ જેમણે તેને બચાવ્યું દેશને […]

Image

Delhi : આતંકવાદના મુદ્દા પર ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ, ફિલ્મ ‘ઇમર્જન્સી’ના વિરોધ પર MEAએ શું કહ્યું તે જાણો

Delhi : સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઘણા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી છે. આતંકવાદ પર, જયસ્વાલે કહ્યું, “આખી દુનિયા જાણે છે કે આતંકવાદને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે. જ્યારે ભારતમાં આતંકવાદ સંબંધિત હુમલાઓ થાય છે, ત્યારે તે ક્યાંથી આવે છે, આપણે બધા સરહદ પારના આતંકવાદના મૂળ અને મૂળને સમજીએ છીએ.” દરેક […]

Image

PM મોદીએ Donald Trumpને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર પાઠવ્યા અભિનંદન

Donald Trump: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X પર લખ્યું કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. હું બંને દેશોને લાભ આપવા અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપવા માટે ફરી એકવાર સાથે […]

Image

Chhattisgarh: 10 દિવસમાં બદલો લીધો, બીજાપુરમાં એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓ ઠાર

Chhattisgarh: છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ સાંજ સુધીમાં 12 નક્સલીઓને ઠાર કર્યા છે. સ્થાનિક પોલીસે આ અંગે માહિતી આપી છે. બીજાપુર અને તેલંગાણાની સરહદ પર આવેલા ત્રણ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એક મોટું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સવારથી જ નક્સલવાદીઓ અને […]

Image

બાંગ્લાદેશે IMDની 150મી વર્ષગાંઠ પર આમંત્રણ નકારી કાઢ્યું, પાકિસ્તાન રહેશે હાજર

બાંગ્લાદેશે ભારતીય હવામાન વિભાગ (IMD) ની 150મી વર્ષગાંઠ સંબંધિત ઉજવણીમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશના અધિકારીઓએ ઇનકાર પાછળના કારણ તરીકે સરકારી ખર્ચે બિન-આવશ્યક વિદેશી મુસાફરી પરના પ્રતિબંધોને ટાંક્યા છે. બાંગ્લાદેશ હવામાન વિભાગ (BMD)ના કાર્યકારી નિર્દેશક મોમિનુલ ઇસ્લામે શુક્રવારે એક મહિના પહેલા IMD તરફથી આમંત્રણ મળ્યાની પુષ્ટિ કરતા કહ્યું, ‘ભારત હવામાન વિભાગે અમને તેની […]

Image

હું પણ માણસ છું, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદી

PM મોદી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત સાથેના પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે હું પણ એક મનુષ્ય છું, ભગવાન નથી. હું પણ ભૂલો કરું છું. તેમણે કહ્યું કે, વ્યક્તિએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ. સારા માણસોએ રાજકારણમાં આવતા રહેવું જોઈએ. પીએમ મોદીએ દુનિયાના […]

Image

ભારતમાં HMPV વાયરસનો પહેલો કેસ નોંધાયો, બેંગલુરુમાં 8 મહિનાની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

HMPV first Case in India:  વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 (COVID-19) રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે તેનો પહેલો કેસ બેંગલુરુમાં (Bengaluru) સામે આવ્યો છે. બેંગલુરુમાં 8 મહિનાના બાળકી HMPV થી  સંક્રમિત બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું […]

Image

Horoscope: આ ત્રણ રાશિઓ પર થશે માં લક્ષ્મીની કૃપા, પરિવારમાં આવશે ખુશીઓ

Horoscope મેષ- આજે તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે વેપારમાં કેટલાક નવા કામની શરૂઆત થશે, પરંતુ અત્યારે વધારે લાભની આશા ન રાખો અને મહેનત કરો. ઓફિસમાં આજે સહકર્મીઓ સાથે મૈત્રીપૂર્ણ રહો. ઓફિસમાં તમારી ઉત્તમ કામ કરવાની પદ્ધતિથી કંપનીને ફાયદો થશે. આજે વિવાહિત જીવન સુખદ અને મધુરતાથી ભરેલું રહેશે. આજે તમે નજીકના લોકો સાથે મુલાકાત અને […]

Image

શું હોય છે કોલ્ડ ડે? Uttarpradeshમાં સિઝનની પ્રથમ ચેતવણી જારી કરાઈ

Uttarpradesh: ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી તેની ટોચ પર છે. જેમ જેમ તાપમાન ઘટી રહ્યું છે તેમ તેમ લોકોની મુશ્કેલી વધી રહી છે. આ શિયાળાની ઋતુમાં પ્રથમ વખત ‘કોલ્ડ-ડે’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઠંડા દિવસનો અર્થ એ છે કે જ્યારે તાપમાન એટલું ઓછું થઈ જાય છે અને સૂર્યપ્રકાશ એટલો ઓછો થઈ જાય છે કે ઠંડી […]

Image

અનેક પડકારો હોવા છતાં Gujaratમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ

ફૂટબોલ, કે જેને “સુંદર રમત” તરીકે ઓળખવામાં આવે છે તેણે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA), સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF), ખાનગી ક્લબો, જિલ્લા ફૂટબોલ એસોસિએશનો અને કોર્પોરેટ કંપનીઓ તથા […]

Image

49 ભારતીય નાગરિકો અને 217 માછીમારો Pakistanની જેલમાં કેદ, ભારતને સોંપ્યું લિસ્ટ

Pakistanની જેલમાં 49 ભારતીય નાગરિકો અને 217 માછીમારો કેદ છે. ભારત અને પાકિસ્તાને બુધવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એકસાથે રાજદ્વારી ચેનલો દ્વારા એકબીજાની કસ્ટડીમાં નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. કોન્સ્યુલર એક્સેસ 2008 પર દ્વિપક્ષીય કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓની આપ-લે થાય છે. ભારતે તેની […]

Image

Weather Update: કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસની સાથે વરસાદનું એલર્ટ

Weather Update: નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે અને હવામાન ફરીથી તેનો મૂડ બદલવા માટે તૈયાર છે. લોકો પહેલેથી જ ઠંડી અને ધુમ્મસના કારણે પરેશાન છે અને ત્યારબાદ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાલયની સાથે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જેના કારણે તાપમાન વધુ ઘટશે અને સાથે ઠંડી વધશે. પશ્ચિમી વિક્ષેપ પૂર્વ […]

Image

Weather Update: ધુમ્મસની ઝપેટમાં યુપી-રાજસ્થાન , કોલ્ડ વેવ અંગે IMDનું એલર્ટ

Weather Update: ઉત્તર ભારતમાં શિયાળાનો પ્રકોપ ચરમસીમાએ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ઠંડીએ જનજીવનને ગંભીર અસર કરી છે. છેલ્લા 24 કલાકમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વર્ષના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. આવો જાણીએ કે […]

Image

નવયુગ ટનલનું નામ બદલીને ડૉ. મનમોહન સિંહ ટનલ રાખવું જોઈએ – Omar Abdulla

Omar Abdulla: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર કાઝીગુંડથી બનિહાલને જોડતી નવયુગ ટનલ દિવંગત વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સમર્પિત કરવી જોઈએ. તેમણે જમ્મુ-કાશ્મીર માટે ઘણું કર્યું છે. સીએમએ કહ્યું કે સિંહના કાર્યકાળ દરમિયાન શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવેને ચાર માર્ગીય બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આજે […]

Image

PM મોદી વર્લ્ડ ચેસ ચેમ્પિયન Gukeshને મળ્યા, કહ્યું- સફળતામાં માતા-પિતાનો મોટો ફાળો

Gukesh: ભારતના ચેસ ચેમ્પિયન ગુકેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ગુકેશની સિદ્ધિઓની પ્રશંસા કરી અને તેના આત્મવિશ્વાસ, સમર્પણ અને નમ્રતાની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુકેશના સંપર્કમાં છે અને તેમની મહેનત અને નિશ્ચયએ પણ તેમને પ્રેરણા આપી છે. Gukesh વિશે પીએમ મોદીએ કહ્યું કે […]

Image

ભારતને જવાબ આપવા માટે અમારી સેના તૈયાર… Pakistanએ આપી ધમકી

Pakistan: પાકિસ્તાન દુનિયામાં આતંકવાદીઓ માટે સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે જાણીતું છે. કારાજી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ માટે સ્વર્ગથી ઓછું નથી. ખોરાક, આશ્રય અને સુરક્ષા… આ બધું આતંકવાદીઓને આપવામાં આવે છે. જોકે હવે તે પોતાના જ જાળામાં ફસાઈ ગયો છે. બીજાઓ માટે કાંટા વાવતું પાકિસ્તાન હવે આતંકવાદથી ત્રસ્ત છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) DGP લેફ્ટનન્ટ જનરલ અહેમદ […]

Image

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, બારામુલ્લામાં ધરતી ધ્રૂજી

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર વિભાગના બારામુલ્લામાં રાત્રે 9.06 કલાકે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. હજુ સુધી નુકસાનના કોઈ સમાચાર નથી. બીજી તરફ ઘાટીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કુલગામમાં રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા છે. નેશનલ હાઈવે-44 પર બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. […]

Image

તેઓ મારા મિત્ર અને માર્ગદર્શક હતા… મનમોહન સિંહના નિધન પર Sonia Gandhiની પ્રતિક્રિયા

Sonia Gandhi: પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે શુક્રવારે સાંજે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસે સોશિયલ સાઈટ X પર સોનિયા ગાંધીનો શોક સંદેશ જાહેર કર્યો. આ સંદેશમાં Sonia Gandhiએ કહ્યું કે […]

Image

મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા… મનમોહન સિંહના નિધન પર Rahul Gandhi થયા ભાવુક

Rahul Gandhi: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “મનમોહન સિંહજીએ અપાર શાણપણ અને પ્રામાણિકતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજણએ રાષ્ટ્રને પ્રેરણા આપી. શ્રીમતી […]

Image

‘તેઓ એક આદરણીય અર્થશાસ્ત્રી પણ હતા…’ PM મોદીએ Manmohan Singhના નિધન પર વ્યક્ત કર્યો શોક

Manmohan Singh: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન બાદ અનેક રાજનેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે એક સામાન્ય […]

Image

દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું… સીએમ Bhupendra Patelએ મનમોહન સિંહના નિધન પર વ્યક્ત કર્યો શોક

Bhupendra Patel: દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે 92 વર્ષે અંતિમશ્વાસ લીધા છે. અચાનક તબિયત ખરાબ થયા બાદ તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે […]

Image

પૂર્વ પીએમ Manmohan Singh કેટલું ભણ્યા હતા? જાણો અહીં

Manmohan Singh: દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત આજે વધુ લથડી હતી. જે બાદ તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ બે વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ દેશના અર્થતંત્રમાં ઐતિહાસિક ફેરફારો […]

Image

પૂર્વ વડાપ્રધાન Manmohan Singhનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ

Manmohan Singh: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. મનમોહન સિંહની તબિયત લથડી હતી જે બાદ ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેમની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત […]

Image

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, Delhi AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

Delhi AIIMS: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેમની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. તેમની તબિયત […]

Image

Delhi: અનેક રાજ્યોમાં ઠંડીથી ઠુંઠવાયા લોકો… વરસાદથી વધશે મુશ્કેલીઓ

Delhi: દેશના વિવિધ ભાગોમાં તીવ્ર ઠંડીએ દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં તાપમાન માઈનસ પર પહોંચી ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડીનું મોજુ યથાવત છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીની આ અસર આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે […]

Image

Delhi: આ લોકો મારા વિસ્તારમાં વોટ ખરીદવા લાગ્યા છે…અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ

Delhi: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ ચરમસીમાએ છે. કેજરીવાલ શેરીએ-ગલીએ જઈને પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે અને ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. આ સંબંધમાં તેણે નવો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું કે આ લોકોએ મારા વિધાનસભા […]

Image

Jammu Kashmir: પુંછ જિલ્લામાં સેનાનું વાહન ખીણમાં પડતા 5 જવાનના મોત, 10 ઘાયલ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું એક વાહન ખાડામાં પડતાં પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં 10થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સેના દ્વારા અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન કાબૂ બહાર જવાને કારણે રસ્તો ભટકી ગયું હતું અને ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ દુર્ઘટના […]

Image

રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ ફિલ્મ નિર્દેશક Shyam Benegalના નિધન પર વ્યક્ત કર્યો શોક

Shyam Benegal: પ્રખ્યાત ફિલ્મ સર્જક શ્યામ બેનેગલનું સોમવારે 90 વર્ષની વયે અવસાન થયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમના કાર્યોની જીવનના વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા પ્રશંસા કરવાનું ચાલુ રહેશે. પીએમ મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ શ્યામ બેનેગલ જીના નિધનથી ખૂબ જ […]

Image

Jaya Prada વિરુદ્ધ સાંસદ-ધારાસભ્ય કોર્ટે જારી કર્યું વોરંટ, જાણો શું છે આખો મામલો

Jaya Prada: મુરાદાબાદની MP-MLA કોર્ટે ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. કોર્ટમાં ગેરહાજરીના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ, કોર્ટે જયા પ્રદાને સમન્સ મોકલીને હાજર થવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં તે હાજર થઈ ન હતી. આ મામલો એક કાર્યક્રમ દરમિયાન જયા પ્રદા વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અભદ્ર […]

Image

No Detenstion Policy : સરકારે ‘નો ડિટેન્શન’ પોલિસી ખતમ કરી, હવે ધોરણ 5 અને 8માં નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન નહીં મળે

No Detenstion Policy : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી દીધી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવશે. અસફળ વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે, પરંતુ જો તેઓ ફરી નિષ્ફળ જશે તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળા ધોરણ […]

Image

બંગાળમાંથી ઝડપાયો તહરીક-એ-મુજાહિદ્દીનનો આતંકવાદી, Jammu Kashmir છે કનેક્શન

Jammu Kashmir: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાંથી શંકાસ્પદ કાશ્મીરી આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ વ્યક્તિની ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ ધરપકડ કરી છે. કાશ્મીર અને કોલકાતા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ ધરપકડ કરવામાં આવી છે. રવિવારે શંકાસ્પદ આતંકવાદીને અલીપોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કાશ્મીરમાં પ્રતિબંધિત ‘તહરીક-એ-મુજાહિદ્દીન’ સંગઠનના સંદિગ્ધ સભ્ય જાવેદ મુનશીને […]

Image

Russia: પીએમ મોદી મારા મિત્ર… પુતિને કહ્યું- હું તેમની સાથે ચા પીવા માંગુ છું…

Russia: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવતા કહ્યું છે કે વૈશ્વિક રાજકીય નેતાઓમાં તેમના ઘણા મિત્રો છે જેમની સાથે તેઓ વાત કરે છે. જેમાં એશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સમાવેશ થાય છે. ગુરુવારે, રશિયાના પરંપરાગત વર્ષના અંતે પ્રેસ બ્રીફિંગ ઇવેન્ટમાં, પુતિનને પૂછવામાં આવ્યું કે તેઓ કઈ હસ્તીઓ […]

Image

Mumbai: નેવીની સ્પીડ બોટથી કેવી રીતે ટકરાઈ અન્ય બોટ, 13 લોકોના મોત 101ને બચાવાયા…

Mumbai: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગેટ ઓફ ઈન્ડિયા પાસે બુધવારે બપોરે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોને લઈને એલિફન્ટા તરફ જઈ રહેલી બોટ ‘નીલકમલ’ નેવીની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 101 લોકોને બચાવી લેવાયા છે. નેવીનું રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ દરિયામાં ચાલી રહ્યું છે. કેટલા મુસાફરો […]

Image

Mumbaiમાં 2 IRS સહિત 7 લોકોની ધરપકડ, CBIની મોટી કાર્યવાહી

Mumbai: CBIએ ભ્રષ્ટાચારના કેસમાં 2 IRS સહિત 7 લોકોની ધરપકડ કરી છે. તેની Mumbaiમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી લગભગ 40 કરોડ રૂપિયાના પ્રોપર્ટી દસ્તાવેજો અને 50 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી છે. આ ઉપરાંત 3 લક્ઝરી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈના દરોડા હજુ પણ ચાલુ છે. અન્ય એક કેસમાં સીબીઆઈએ મંગળવારે […]

Image

Lal krishna advaniની તબિયતમાં સુધારો, ટૂંક સમયમાં જનરલ વોર્ડમાં થઈ શકે છે શિફ્ટ

lal krishna advani: દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડવાના કારણે 12 ડિસેમ્બરે દિલ્હીની એપોલો હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. એવા સમાચાર છે કે અડવાણીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં […]

Image

Jammu Kashmir: જો તમે જીતો તો બધુ બરાબર, જો તમે હારો તો EVM પર દોષ: ઓમર અબ્દુલ્લા

Jammu Kashmir: હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સતત સવાલો ઉઠાવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ચૂંટણી પરિણામો સ્વીકારે અને EVM પર રોવાનું બંધ કરે. આ સાથે તેમણે ભાજપની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે […]

Image

Delhi: અમે હજુ પણ ખૂબ જ ગંભીર સ્તરે આતંકવાદ સામે લડી રહ્યા છીએ – એસ જયશંકર

Delhi: વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં ‘ઇન્ડિયાઝ વર્લ્ડ મેગેઝિન’ના લોન્ચિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી. જયશંકરે કહ્યું કે વિદેશ નીતિ જૂની અને નવીનું મિશ્રણ છે. ઐતિહાસિક રીતે આપણે જે મુદ્દાઓનો સામનો કર્યો છે તેમાંથી ઘણા હજુ પણ સમાપ્ત થયા નથી. આપણે હજુ પણ આપણી સરહદો સુરક્ષિત રાખવાની છે. અમે […]

Image

સત્તા માટે આરક્ષણનો ઉપયોગ થયો… Rahulના નિવેદન પર પીએમ મોદીએ કોંગ્રેસને બતાવ્યો અરીસો

Rahul Gandhi: લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનામત અને જાતિ ગણતરીને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અગાઉ સંસદમાં રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીમાં જાતિ ગણતરી કરાવવાનું વચન આપ્યું હતું અને 50 ટકા અનામતની મર્યાદા તોડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પલટવાર કર્યો અને અનામતને લઈને […]

Image

JNUમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’નું સ્ક્રિનિંગ બંધ, ફિલ્મના પોસ્ટર ફાડ્યા

JNU: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પ્રદર્શિત કરવામાં આવી રહી હતી. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના વિરોધ બાદ સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ગુજરાતની ગોધરા ઘટના પર બની […]

Image

બાંગ્લાદેશી હિન્દુઓને ભારતમાં આવવાની મંજૂરી આપવી જોઈએ, સીએમ Mamata Banerjeeએ મોદી સરકાર પાસે કરી માંગ

Mamata Banerjee: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ભારતમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે ઘણા નેતાઓ પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે 11 ડિસેમ્બરે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જે […]

Image

Mehul Choksi-PNB કૌભાંડમાં મોટી કાર્યવાહી, 125 કરોડની સંપત્તિ બેંકોને પરત

Mehul Choksi: મેહુલ ચોક્સી-PNB કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટના આદેશ પર EDએ પીડિતો (બેંક)ને 125 કરોડ રૂપિયાની સંપત્તિ પરત કરી છે. મળતી માહિતી મુજબ આમાં મુંબઈમાં ફ્લેટ અને વેરહાઉસ અને અન્ય પ્રોપર્ટી સામેલ છે. મુંબઈના ED વિભાગે આ સંપત્તિઓને ગીતાંજલિ જેમ્સ લિમિટેડના લિક્વિડેટરને સોંપી દીધી છે. તમને જણાવી દઈએ કે આ તમામ […]

Image

ભારતીય કોસ્ટ ગાર્ડે 78 Bangladeshના માછીમારોને દબોચ્યા, 2 બોટ પણ જપ્ત કરી

Bangladesh: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) દરિયાઈ સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. માર્ગના દરેક પગલા પર નજર રાખવામાં આવે છે. કોસ્ટ ગાર્ડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષા દળોએ બે Bangladesh ની ફિશિંગ બોટને જપ્ત કરી છે જે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે આવી હતી. આ સાથે 78 બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી છે. જણાવવામાં […]

Image

રોહિંગ્યાઓને વીજળી અને પાણી આપવું એ આપણી ફરજ છે, ફારુકે BJP પર કર્યા પ્રહારો

BJP: નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં રહેતા રોહિંગ્યા શરણાર્થીઓ અંગે કહ્યું છે કે રોહિંગ્યાઓને પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી જમ્મુ-કાશ્મીર સરકારની છે. કઠુઆની મુલાકાતે આવેલા સ્પીકરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ભારત સરકાર શરણાર્થીઓને અહીં લાવી છે, અમે તેમને અહીં નથી લાવ્યા. સરકારે તે લોકોને અહીં સ્થાયી કર્યા […]

Image

Weather Update: આ રાજ્યોમાં વરસાદને કારણે ઠંડી વધશે, આપ્યું IMDએ એલર્ટ

Weather Update: ભારતમાં ઠંડીએ દસ્તક આપી છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ઠંડી વધવા લાગે છે. ઉત્તર ભારતમાં ખૂબ જ ઠંડી છે. દરમિયાન, કેટલાક રાજ્યોમાં હવામાનની પેટર્નમાં ફેરફાર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડશે. જેના કારણે લોકોને મુશ્કેલીનો […]

Image

Mizoramમાં હથિયારોના દાણચોરો સામે NIA દ્વારા મોટી કાર્યવાહી, દરોડા બાદ 3 લોકોની ધરપકડ

Mizoram: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે Mizoramમાં સરહદ પારથી શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરીના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં લાલરીનચુંગા, વનલાલદાઈલોવા અને લાલમુઆનપુઈયાનો સમાવેશ થાય છે. મમિત, સેરછિપ અને આઈઝોલ જિલ્લામાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ સ્થળોએ ગનહાઉસ પણ સામેલ હતું. આ દરોડા દરમિયાન મોટી […]

Image

ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવાથી નારાજ Rahul Gandhi, કહ્યું- સરકારે તેમની માંગણીઓ સાંભળવી જોઈએ

Rahul Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શંભુ બોર્ડર પર દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર થયેલા આંદોલનકારી ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે સરકારે તેમની માંગણીઓ અને સમસ્યાઓ સાંભળવી જોઈએ અને તેનો ઉકેલ લાવવો જોઈએ. રાહુલ ગાંધીએ શુક્રવારે સોશિયલ સાઈટ X પર ટ્વિટ કરીને કહ્યું કે ખેડૂતો તેમની માંગણીઓ […]

Image

સરકારે પશ્ચિમ બંગાળનું નામ બદલવું જોઈએ… TMCએ સંસદમાં તેની માંગણીનો પુનરોચ્ચાર કર્યો, ગૃહ મંત્રાલયને વિનંતી કરી

TMC: સંસદમાં તૃણમૂલ કોંગ્રેસે ફરી એકવાર પશ્ચિમ બંગાળ રાજ્યનું નામ બદલીને ‘બાંગ્લા’ કરવાની પોતાની જૂની માંગને પુનરાવર્તિત કરી છે. પાર્ટીના સાંસદ મમતા ઠાકુરે રાજ્યસભામાં વિશેષ ઉલ્લેખ દરમિયાન સરકારને રાજ્યનું નામ બદલવાની વિનંતી કરી છે. હકીકતમાં 2018 માં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યની વિધાનસભામાં આ ઠરાવ પસાર કર્યો હતો અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને નામ […]

Image

હવે તમે એક બેંક ખાતામાં જોડી શકશો 4 નોમિની, Lok Sabhaમાં પાસ થયું બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ 2024

Lok Sabha: બેંકિંગ કાયદા સંશોધન બિલ 3 ડિસેમ્બરે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે નવા બેંકિંગ કાયદા બિલમાં થાપણદારોને વધુ સારી સુરક્ષા અને ખાનગી બેંકોમાં વધુ સારી સેવા આપવા માટેની જોગવાઈઓ છે. આ બિલ એજ્યુકેશન એન્ડ કન્ઝર્વેશન ફંડમાં દાવા વગરના શેર, બોન્ડ, […]

Image

Mamata Banerjeeએ બાંગ્લાદેશની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મદદની કરી અપીલ

Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. સોમવારે, મમતા બેનર્જીએ ભારત સરકારને બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપિત કરવા અને ત્યાંથી અત્યાચાર ગુજારાયેલા ભારતીયોને પરત લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી. તેમણે વિદેશ મંત્રીને સંસદમાં નિવેદન આપવા માટે પણ વિનંતી કરી છે. કેન્દ્રને નક્કર […]

Image

Delhi: PM મોદીએ કેબિનેટ મંત્રીઓ સાથે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ

Delhi: PM મોદીએ સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં કેબિનેટ મંત્રીઓ સાથે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ હતી. સ્ક્રિનિંગમાં ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અન્ય નેતાઓ તેમજ ફિલ્મના કલાકારોએ હાજરી આપી હતી. ફિલ્મ જોયા પછી, પીએમ મોદીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સાથી NDA સાંસદો સાથે […]

Image

Maharashtraમાં ગરમાયો EVM મુદ્દો, રાજ્યસભાના સાંસદ જોન બ્રિટાસે ECIને લખ્યો પત્ર

Maharashtra: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ઈવીએમને લઈને ઉભો થયેલો મુદ્દો હજુ શમ્યો નથી. વિરોધ પક્ષો હજુ પણ ઈવીએમને શંકાની નજરે જોઈ રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં કંઈક ખોટું થયું છે. CPIM રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટાસે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ઉકેલ શોધવા માટે પત્ર લખ્યો છે. જેમાં […]

Image

Bullet Train Project : સુરતના બુલેટ ટ્રેન માટે સ્લેબ ટ્રેક સિસ્ટમનું નિરીક્ષણ કરવા પહોંચ્યા અશ્વિની વૈષ્ણવ, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત થઈ રહ્યું છે તૈયાર 

Bullet Train Project : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્લેબ ટ્રેક સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “સ્લેબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જાપાનીઝ ટેક્નોલોજી આધારિત વિશ્વની સૌથી મોટી સ્લેબ ઉત્પાદન સુવિધા સુરતના કીમ ગામમાં આવેલી છે. અહીં આ સુવિધા પર ઉચ્ચ ચોકસાઇ અને અત્યંત […]

Image

EVMને બદલે બેલેટ પેપરથી… CWCની બેઠકમાં પ્રિયંકા ગાંધીનું મોટું નિવેદન

Priyanka Gandhi on EVM: મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીએ CWCની બેઠક બોલાવી હતી. આમાં પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે ભારતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને બદલે પરંપરાગત બેલેટ પેપર પર પાછા ફરવું જોઈએ. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ મામલામાં ઈવીએમ કે બેલેટથી કોઈ મધ્યમ રસ્તો હોઈ શકે નહીં. આ સાથે […]

Image

લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સલમાનને ભારત લવાયો, NIA રવાન્ડાથી લાવી

Rwanda: NIA આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા સલમાન રહેમાન ખાનને ઇન્ટરપોલ ચેનલો દ્વારા રવાન્ડાથી ભારત પરત લવાયો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ગ્લોબલ ઑપરેશન સેન્ટરે આતંકવાદ સંબંધિત કેસોમાં સલમાન રહેમાન ખાનને રવાન્ડાથી ભારત પરત લાવવા માટે NIA અને ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરો-કિગાલી સાથે સંકલન કર્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેને ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી સંગઠનનો સભ્ય હોવા […]

Image

Manipur હિંસાને લઈ સરકાર એક્શન મોડમાં… જાણો NIAએ શરૂ કરી તપાસ

Manipur: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ Manipurમાં તાજેતરની હિંસાના ગંભીર કેસોની તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ના નિર્દેશો પર કરવામાં આવી રહી છે. NIAએ 13 નવેમ્બર 2024ના રોજ ત્રણેય કેસોની ફરી નોંધણી કરી અને તેમની તપાસ શરૂ કરી. આ કેસો મણિપુરમાં હિંસા દરમિયાન થયેલી હત્યા, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ […]

Image

કોંગ્રેસે સતત સાવરકરનું અપમાન કર્યું, મહારાષ્ટ્રમાં માત્ર મત માટે ચૂપ રહી: BJP

BJP: મહારાષ્ટ્ર ચૂંટણી બાદ BJP આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં માલવિયાએ રાહુલ ગાંધીને ‘વાઈલ અને પ્રેડિક્ટેબલ’ કહ્યા છે. માલવિયાએ આ પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી બંનેના નિવેદનો બતાવવામાં આવ્યા છે. […]

Image

Uttarpradesh: સંભલમાં હિંસા બાદ મધ્યપ્રદેશ પોલીસ પણ એલર્ટ મોડ પર, વિવાદિત સ્થળો પર સતર્કતા વધારી

Uttarpradesh: ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવની સ્થિતિ છે. જામા મસ્જિદમાં થયેલા સર્વે બાદ હિંસામાં ઘણા લોકોના મોત થયા છે, પરંતુ માત્ર યુપીમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ બુરહાનપુરમાં ધાર્મિક સ્થળને પોતાનું હોવાનો દાવો કરવાને કારણે વિવાદ અને પથ્થરમારો થયો હતો. હાલ મામલો કોર્ટમાં છે. જબલપુરમાં પણ, પગથિયાંમાં સ્થિત […]

Image

Delhiના લોકોએ લીધો રાહતનો શ્વાસ, AQI 412થી 318 પર પહોંચ્યો

Delhi: રવિવારે દિલ્હીની હવામાં એર ક્વોલિટી (AQI) ઇન્ડેક્સ વચ્ચે વધઘટ થતી રહી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર દિલ્હીનો 24-કલાકનો સરેરાશ AQI 4 વાગ્યા સુધી 318 નોંધાયો હતો, જે શનિવારે 412 કરતા વધુ સારો હતો. જો કે, હવાની ગુણવત્તા હજુ પણ સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. CPCBના ડેટા અનુસાર, PM 2.5નું સ્તર રવિવારે બપોરે […]

Image

Delhi-NCRના આ જિલ્લામાં વધતા પ્રદૂષણને કારણે 25 નવેમ્બર સુધી શાળાઓ રહેશે બંધ

Delhi: NCRમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે DM મનીષ કુમાર વર્માએ આદેશ આપ્યો છે કે ગૌતમ બુદ્ધ નગરની શાળાઓને 25 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવે. તમને જણાવી દઈએ કે ગૌતમ બુદ્ધ નગરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે કોઈપણ બોર્ડની શાળામાં 12મા સુધીના શારીરિક વર્ગો પર પ્રતિબંધ મૂક્યો […]

Image

Maharashtra કેશ સ્કેન્ડલ: સંજય રાઉતે ભાજપ પર પ્રહારો કર્યા, કહ્યું- ખેલ ખતમ થયો એવું સમજો

Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મંગળવારે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. બહુજન વિકાસ આઘાડીના નેતાઓએ તેને મુંબઈની એક હોટલમાં 5 કરોડ રૂપિયા રોકડા સાથે પકડ્યો હતો. તેમના પર ચૂંટણીમાં પૈસાની વહેંચણી કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ ચૂંટણી પંચે આ મામલે કાર્યવાહી કરી અને આચારસંહિતા ભંગનો કેસ નોંધ્યો. […]

Image

India: ભારતે દરિયામાં પાકિસ્તાની જહાજનો પીછો કર્યો, 7 ભારતીય માછીમારોને બચાવ્યા

India: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ફરી એકવાર પાડોશી દેશ પાકિસ્તાનને હરાવ્યું અને ભારતીય માછીમારોને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA)ના કબજામાંથી બચાવ્યા. એક પાકિસ્તાની જહાજ ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી રહ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડને આ અંગેની જાણ થતાં જ કોસ્ટ ગાર્ડના જહાજે કોઈ પણ વિલંબ કર્યા વગર પાકિસ્તાની જહાજનો પીછો શરૂ કર્યો હતો. […]

Image

ભારત પર તોળાઈ રહ્યો છે આ ખતરનાક બિમારીનો ખતરો! WHOએ આપી ચેતવણી

Measles Outbreak: WHOના રિપોર્ટમાં ઓરીને (measles) વિશ્વનો નવો પ્રકોપ માનવામાં આવ્યો છે, જેમાં ભારત (India) બીજા સ્થાને છે. ઓરી જે વાયરલ ચેપ છે. તે સામાન્ય રીતે બાળકોને અસર કરે છે, પરંતુ તે કોઈપણ ઉંમરના કોઈપણને થઈ શકે છે. ઓરી એક વાઇરસને કારણે થાય છે અને તે સરળતાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. તાજેતરના WHOના […]

Image

Manipur: આદિવાસી મહિલાને સળગાવી દેવામાં આવી હતી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

manipur : મણિપુરના જીરીબામ જિલ્લામાં 31 વર્ષીય આદિવાસી મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 7મી નવેમ્બરે બની હતી. હવે આદિવાસી મહિલાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તેણીને ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને સળગાવી દેવામાં આવી હતી. મહિલાના શરીરનો 99 ટકા ભાગ દાઝી ગયો હતો. […]

Image

Jammu Kashmirમાં એક્ટિવ 119 આતંકવાદીઓની શોધ તેજ, ​​સુરક્ષા દળોએ શરૂ કર્યું ‘ગ્રાન્ડ ઓપરેશન’

Jammu Kashmir: જ્યારથી જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બની છે ત્યારથી ત્યાં આતંકવાદી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હુમલામાં અચાનક વધારો થતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુપ્તચર અહેવાલો અનુસાર રાજ્યમાં 119થી વધુ આતંકવાદીઓ સક્રિય છે. આમાં મોટાભાગના આતંકવાદીઓ પાકિસ્તાની છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં સ્થાનિક સ્તરે આતંકવાદીઓને હવે સમર્થન મળી રહ્યું […]

Image

Maharashtra: ગરીબી નાબૂદીના નામે ગરીબોને લૂંટ્યા… પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. આ પહેલા રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી વ્યસ્ત છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પનવેલમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું. પીએમએ કહ્યું કે કોંગ્રેસનું સૂત્ર “ગરીબી હટાઓ” હતું, પરંતુ તેણે માત્ર ગરીબોને લૂંટ્યા છે. પીએમે કહ્યું […]

Image

શું ખરેખર ભારતે Pakistanના ખેલાડીઓને વિઝા આપ્યા ન હતા? મોટા સમાચાર આવ્યા સામે

Pakistan:આ વખતે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવા જઈ રહ્યું છે. જોકે, આ અંગે BCCI અને PCB વચ્ચે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં મડાગાંઠ વચ્ચે, અન્ય રમતગમતની ઘટનાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. જેના સંદર્ભમાં એક સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય હાઈ કમિશને હવે આગામી એશિયા કપ યુથ સ્ક્રેબલ […]

Image

MPOXનો કોંગોમાં ક્યાં અને કેટલો પ્રકોપ? WHOએ માહિતી આપી

Monkeypox: MPOX ને લઈને કોંગો માટે રાહતના સમાચાર છે. ડબ્લ્યુએચઓ કહે છે કે જ્યાં નવા પ્રકારની શોધ કરવામાં આવી હતી ત્યાં એમપોક્સના કેસ સ્થિર થઈ શકે છે. જો કે, દેશના અન્ય વિસ્તારોમાં તેમજ બુરુન્ડી અને યુગાન્ડામાં ચેપ સતત વધી રહ્યો છે. WHOએ જણાવ્યું હતું કે Mpox ચેપની સંખ્યા સામાન્ય રીતે વધતા જતા વલણને દર્શાવે છે. […]

Image

Manipur: જીરીબામમાં 10 કુકી આતંકવાદીઓ માર્યા ગયા, એક CRPF જવાન ઘાયલ

Manipur: મણિપુરના જીરીબામ જિલ્લામાં કુકી આતંકવાદીઓ સામે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બોરોબેકરા સબડિવિઝન જીરીબામના જાકુરાધોર કરોંગમાં સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશનમાં CRPFનો એક જવાન ઘાયલ થયો છે. મણિપુરની ઇમ્ફાલ ખીણ વંશીય સંઘર્ષથી પ્રભાવિત છે. આ સાથે આતંકવાદીઓએ આતંક મચાવ્યો છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતોને નિશાન બનાવીને સતત હુમલા કરવામાં […]

Image

Jammu Kashmir: યાસીન મલિકે તેની ભૂખ હડતાલ કરી સમાપ્ત… તિહાર જેલના અધિકારીઓએ HCમાં જવાબ આપ્યો

Jammu Kashmir: ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકની ભૂખ હડતાલ અને એમ્સમાં દાખલ કરવાની માંગણી કરતી તેમની અરજી પર સોમવારે, 11 નવેમ્બરના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે જેલ સત્તાધીશોને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે યાસીન મલિકને જેલના નિયમો અનુસાર જરૂરી સારવાર મળે. દિલ્હી હાઈકોર્ટને […]

Image

Maharashtra: તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈશ? PM મોદીના આરોપો પર CM સિદ્ધારમૈયાનો પડકાર

Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની અસર કર્ણાટકના રાજકારણ પર પણ જોવા મળી રહી છે. પીએમ મોદીના આરોપ પર રાજ્યના સીએમ સિદ્ધારમૈયાએ જવાબ આપ્યો છે આ આરોપ સીએમ સિદ્ધારમૈયા પર લગાવવામાં આવ્યો છે. પીએમ મોદીના આરોપનો જવાબ આપતા સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરોપ સાબિત કરી દે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. કોંગ્રેસના […]

Image

Mumbai: બાબા સિદ્દીકી હત્યા કેસમાં STFને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી શિવકુમારની બહરાઈચમાંથી ધરપકડ

Mumbai: NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રવિવારે મુખ્ય શૂટર શિવકુમારની ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના નાનપારા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના સંયુક્ત ઓપરેશન દરમિયાન થઈ હતી. જ્યારે શિવકુમાર પકડાયો ત્યારે તે નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યાં […]

Image

‘કેનેડામાં તમામ હિન્દુઓ PM મોદીના સમર્થક નથી’, જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનીઓના બચાવમાં શું કહ્યું?

India and Canada Relations: કેનેડામાં (Canada), ખાલિસ્તાન (Khalistan) તરફી અલગતાવાદીઓ સતત હિંદુઓ અને તેમના મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ગયા રવિવારે (3 નવેમ્બર) બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિર પર ખાલિસ્તાની અલગતાવાદીઓએ હુમલો કર્યો હતો. ભારત સરકારે પણ આ હુમલાઓની નિંદા કરી છે.આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ( Justin Trudeau) સ્વીકાર્યું છે કે દેશમાં ખાલિસ્તાન સમર્થકો […]

Image

Russiaએ ફરી બતાવી મિત્રતા… શક્તિશાળી દેશોને કહ્યું- ભારતે સુપર પાવર લિસ્ટમાં સામેલ થવું જોઈએ

Russia: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે ભારત વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ થવાને સંપૂર્ણપણે લાયક છે કારણ કે તેની અર્થવ્યવસ્થા હાલમાં કોઈપણ અન્ય દેશ કરતાં વધુ ઝડપથી વધી રહી છે. તેઓ રશિયાના સોચી શહેરમાં ‘વલ્ડાઈ ડિસ્કશન ક્લબ’ના કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા. પુતિને એમ પણ કહ્યું કે રશિયા ભારત સાથે તમામ ક્ષેત્રોમાં તેના સંબંધોને […]

Image

દેશમાં હજુ પણ રોકડ વ્યવહારો ઓછા થયા નથી… Rahul Gandhiએ નોટબંધીના 8 વર્ષ પૂરા થવા પર કેન્દ્ર પર કર્યા પ્રહારો

Rahul Gandhi: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નોટબંધીના 8 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજે પણ ભારત 8 વર્ષ પહેલા જ્યારે નોટબંધી લાગુ કરવામાં આવી હતી તેના કરતા વધુ રોકડનો ઉપયોગ કરી રહ્યું છે. ડિમોનેટાઇઝેશનએ MSME અને અનૌપચારિક ક્ષેત્રને નષ્ટ કરીને એકાધિકારનો માર્ગ મોકળો […]

Image

Punjab: ખેડૂતો પર ગોળીબાર ન કરો… લાલ કિલ્લાની હિંસા પર ભાજપના નેતા મનપ્રીત બાદલે કેમ કર્યો આવો દાવો?

Punjab: પંજાબમાં વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. પેટાચૂંટણીમાં જો કોઈ બેઠકની સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે છે ગીદરબાહા બેઠક. અહીં ત્રિકોણીય હરીફાઈ જોવા મળી રહી છે. આ બેઠક પર કોંગ્રેસે લુધિયાણાના સાંસદ અને Punjabના પ્રમુખ રાજા વારિંગની પત્ની અમૃતા વારિંગને મેદાનમાં ઉતાર્યા […]

Image

Jaipur: ‘હવે હું કોઈ શ્રી કૃષ્ણ મંદિરમાં જઈશ નહીં’… જગદગુરુ રામભદ્રાચાર્યએ આવું વ્રત કેમ લીધું?

Jaipur: રાજસ્થાનના Jaipurમાં 9 દિવસની રામકથા કરી રહેલા જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે કૃષ્ણના જન્મસ્થળ પર મોટું નિવેદન આપ્યું છે. કથા દરમિયાન વ્યાસ ગાદ્દી પર બેસીને કહ્યું કે જ્યાં સુધી મથુરામાં શ્રી કૃષ્ણની જન્મભૂમિનો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તેઓ કોઈ પણ કૃષ્ણ મંદિરમાં દર્શન માટે જશે નહીં. શહેરના સૌથી પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર શ્રી ગોવિંદ દેવજીની મુલાકાત […]

Image

આતંકવાદીઓ પર થશે વધુ આકરા પ્રહાર, સરકાર લાવશે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ: Amit Shah

Amit Shah: આતંકવાદ પર વધુ જોરશોરથી હુમલો ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદ સામે લડવા માટે સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ લાવશે. મોદી સરકાર આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે તેને સમાપ્ત કરવા માટે નક્કર વ્યૂહરચના સાથે આગળ […]

Image

ઓસ્ટ્રેલિયન ચેનલ પર પ્રતિબંધ મૂકવા બદલ Canada પર MEA લાલઘૂમ, કહ્યું- ફ્રી સ્પીચની વાત ‘પાખંડ’

Canada: ગુરુવારે કેનેડાના વિદેશ પ્રધાન એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સના ઈન્ટરવ્યુનું પ્રસારણ કરનાર ઓસ્ટ્રેલિયન ચેનલ પર દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે ઉગ્ર વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ ઘટનાથી કેનેડાના દંભનો પર્દાફાશ થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડા માત્ર દેખાડો માટે ફ્રી સ્પીચની વાત કરે […]

Image

મંદિરોની તોડફોડ એ શીખ ગુરુઓના બલિદાનનું અપમાન છે… Canadaમાં થયેલા હુમલા પર શ્રી શ્રી રવિશંકરની પ્રતિક્રિયા

Canada: આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે જે લોકો હિંદુ મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે તેઓ માત્ર 1.2 અબજથી વધુ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યાં નથી પરંતુ દસ શીખ ગુરુઓનું પણ અપમાન કરી રહ્યાં છે. આવા લોકો સનાતન ધર્મને બચાવવા માટે તેમના […]

Image

PM મોદીએ બ્રામ્પટન મંદિર હુમલાની નિંદા કરી, Canada સરકારે શું કહ્યું?

Canada: કેનેડાના બ્રામ્પટનમાં ખાલિસ્તાની સમર્થકોએ એક હિંદુ મંદિરને નિશાન બનાવ્યું અને લોકોને માર માર્યો. આ હુમલા બાદ હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે કેનેડામાં ભારતીય એમ્બેસીએ પણ આ હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાની આકરી નિંદા કરી છે. પીએમ મોદીએ લખ્યું- રાજદ્વારીઓને ડરાવવાના પ્રયાસો ડરામણા બ્રેમ્પટનમાં […]

Image

Kolkata રેપ-મર્ડર કેસની ચાર્જશીટમાં 5 મોટા ખુલાસા, જાણો CBIએ શું કહ્યું?

Kolkata: પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ડોક્ટર રેપ-મર્ડર કેસમાં 87 દિવસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સિયાલદહ કોર્ટે બળાત્કાર-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોય સામે પણ આરોપો ઘડ્યા છે. હવે આ કેસની દરરોજ સુનાવણી થશે. જે 11 નવેમ્બરથી શરૂ થશે. સોમવારે કોર્ટમાં હાજર થયા બાદ સંજય રોયે પહેલીવાર મીડિયા સાથે વાત કરી અને […]

Image

જ્ઞાતિની વસ્તી ગણતરી પર Rahul Gandhiનું મોટું નિવેદન, કહ્યું- ભારત જેવો જ્ઞાતિ ભેદભાવ ક્યાંય નથી

Rahul Gandhi: તેલંગાણામાં જાતિ ગણતરી પર આયોજિત બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન આ મુદ્દે ખુલીને બોલતા કેમ ડરે છે. રાહુલ ગાંધીએ એમ પણ પૂછ્યું કે કોર્પોરેટ, ન્યાયતંત્ર અને મીડિયામાં કેટલા દલિત, ઓબીસી અને આદિવાસીઓ છે તે વડાપ્રધાન કેમ નથી પૂછતા. આ સાથે તેમણે […]

Image

ભારતીય સેનાને મોટી સફળતા, Manipurમાં 8 અને 7 ફૂટના બે રોકેટ સહિત દારૂ-ગોળા કર્યા જપ્ત

Manipur: ભારતીય સેનાએ મણિપુરમાં આસામ રાઈફલ્સ અને સુરક્ષા દળો સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાંથી હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે થાનજિંગ રિજ વિસ્તારમાં ભારતીય સેના, મણિપુર પોલીસ અને CRPF દ્વારા સર્ચ ઓપરેશનમાં 8 અને 7 ફૂટના બે રોકેટ પણ મળી આવ્યા હતા. […]

Image

Kolkata: સરકાર મને ફસાવી રહી છે… આરજી કાર કેસના આરોપી સંજય રોયે કર્યો ખુલાસો

Kolkata: પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના 87 દિવસ બાદ સોમવારે એક કોર્ટે મુખ્ય આરોપી સંજય રોય સામે આરોપો ઘડ્યા છે. આ દરમિયાન કોર્ટમાંથી આવતી વખતે, રોયે દાવો કર્યો હતો કે તેને ફસાવવામાં આવ્યો છે. આરોપી નાગરિક સ્વયંસેવક સંજય રોયે કહ્યું, “મેં કંઈ કર્યું નથી, મને […]

Image

સ્વેટર અને ધાબળા તૈયાર રાખજો! Delhiમાં 3 દિવસમાં ઠંડી વધવાની શક્યતા

Delhi: આગામી બે-ત્રણ દિવસમાં Delhi માં ઠંડી વધી શકે છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સવારે હળવું ધુમ્મસ રહેશે, જ્યારે દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. હવામાન વિભાગે રવિવારે સવારે ધુમ્મસ અને દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 34 ડિગ્રી સેલ્સિયસ અને 17 […]

Image

અદાણીની Bangladeshને ચેતવણી – બિલ ભરો નહીંતર વીજળીનો પુરવઠો બંધ કરી દઈશું

Bangladesh: બાંગ્લાદેશમાં મોટા પાવર કટોકટીનો ખતરો છે. અદાણી પાવરે હવે કહ્યું છે કે પડોશી દેશે બાકી રકમ ન ચૂકવવાને કારણે વીજ પુરવઠો કાપી નાખ્યા બાદ તે વીજ પુરવઠો બંધ કરશે. આ માટે કંપનીએ બાંગ્લાદેશ સરકારને 7મી નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની બાકી રકમ અંદાજે 850 મિલિયન ડોલર એટલે કે અંદાજે […]

Image

Delhiમાં હવા બની ગઈ ‘ખતરનાક’, શ્વાસ લેવો પણ થયો મુશ્કેલ

Delhi: શનિવારે સવારે ધુમ્મસના સ્તરે દિલ્હી-NCRને આવરી લીધું હતું, જેના કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) એ ‘નબળું’ સ્તર નોંધ્યું હતું. દિવાળીના બે દિવસ બાદ સરકાર દ્વારા ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં આવું બન્યું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર શનિવારે સવારે 7:30 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 294 હતો, જેમાં 18 વિસ્તારોમાં AQI 300 થી […]

Image

ફ્લાઈટ અને ટ્રેનમાં બોમ્બની ધમકી આપનારાની Nagpurથી ધરપકડ

Nagpur: ફ્લાઈટ અને ટ્રેનોમાં બોમ્બની ધમકીઓ સતત વધી રહી છે. દરમિયાન પોલીસે મહારાષ્ટ્રના નાગપુરમાં એક શકમંદની ધરપકડ કરી છે. 35 વર્ષીય જગદીશ ઉઇકે પોતાને લેખક કહે છે. તે આતંકવાદ વિશે લખે છે. ઉઇકેની અગાઉ 2021માં એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નાગપુર સિટી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના જણાવ્યા અનુસાર તપાસમાં તેની પાસેથી અનેક ધમકીભર્યા ઈમેલ મળ્યા […]

Image

પપ્પુ યાદવને લોરેન્સના નામથી ધમરી આપનારો Delhiથી ઝડપાયો

Delhi: બિહારના પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સાથે જોડાયેલા મોટા સમાચાર છે. દુબઈથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીના સંબંધમાં પૂર્ણિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મહેશ પાંડે તરીકે થઈ છે. આરોપીએ ગુનો કબૂલી લીધો છે. અત્યાર સુધી તેનું કોઈ ગુનાહિત ગેંગ સાથે કનેક્શન સામે આવ્યું નથી. પરંતુ પોલીસ પૂછપરછ દરમિયાન તે ભૂતકાળમાં […]

Image

Jammu Kashmir: પાકિસ્તાની આતંકવાદી ઉસ્માનને સુરક્ષા દળોએ કર્યો ઠાર

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. તેઓએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉસ્માનને એન્કાઉન્ટરમાં માર્યો છે. તે છેલ્લા 20 વર્ષથી લશ્કર સાથે સંકળાયેલો હતો. તેને લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનમાં સજ્જાદ ગુલનો જમણો હાથ માનવામાં આવતો હતો. ઉસ્માનની હત્યાથી સમગ્ર લશ્કર નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. લશ્કર એ પણ માને છે કે ઉસ્માન છેલ્લા […]

Image

Jammu Kashmirના બડગામમાં આતંકવાદીઓએ 2 વિદેશી મજૂરોને ગોળી મારી

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામના મઝમા વિસ્તારમાં શુક્રવારે ફરીથી આતંકવાદીઓએ બિન-સ્થાનિક લોકો પર હુમલો કર્યો. હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો મજૂરો હોવાનું કહેવાય છે. બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. હુમલા બાદ બંને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બંને ઘાયલોની ઓળખ […]

Image

Nepal: ટ્રક અકસ્માતમાં બે ભારતીય નાગરિકોના મોત, ઘણા લોકો ઘાયલ

Nepal: પાડોશી દેશ નેપાળમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. બુધવારે દેશના કોસી ક્ષેત્રના સાંખુવાસભા જિલ્લામાં એક ટીપર ટ્રકના અકસ્માતમાં બે ભારતીય નાગરિકોના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે બુધવારે મકાલુ ગ્રામીણ નગરપાલિકાના ફ્યાકસિંડા ડોભાન વિસ્તારમાં કામદારોથી ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. જેના પરિણામે […]

Image

Congress અધ્યક્ષ ખડગેએ PM પર પ્રહારો કર્યા, લગાવ્યો છેતરપિંડીથી ચૂંટણી જીતવાનો આરોપ

Congress: એક તરફ ચૂંટણી પંચે હરિયાણા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિના કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ભાજપ પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પીએમ છેતરપિંડીથી ચૂંટણી જીતી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને દેશના પ્રથમ […]

Image

Madhya Pradeshમાં શું ઝેરી પાક ખાવાથી થયા 7 હાથીના મોત?

Madhya Pradesh: મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં 7 હાથીઓના મોતને પગલે ખળભળાટ મચી ગયો છે. વન વિભાગના એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે બાંધવગઢ વાઘ અભ્યારણ્યમાં અત્યાર સુધીમાં 7 હાથીઓના મોત થયા છે. આ મામલે વનમંત્રીએ SIT દ્વારા તપાસના આદેશ આપ્યા છે. તેમજ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે કોડો ખાવાથી હાથીઓના […]

Image

અમેરિકાએ કેનેડાની જેમ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા ? અટકળો પર વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

India America Relations: ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે રાજદ્વારી તણાવ વચ્ચે અમેરિકાએ વોશિંગ્ટનમાંથી ભારતીય રાજદ્વારીઓને (Indian diplomats) હાંકી કાઢવા અંગે વિચારણા કરવાના અહેવાલોને ફગાવી દીધા છે. અમેરિકાએ કેનેડાની જેમ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા ? યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે હું […]

Image

Census in India: વસ્તી ગણતરીને લઈને મોટું અપડેટ આવ્યું સામે, જાણો વિગતો

Census in India:ભારતમાં (India) દર 10 વર્ષે યોજાતી વસ્તી ગણતરી અંગે એક મુખ્ય અપડેટ બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરી આવતા વર્ષે એટલે કે 2025થી શરૂ થવાની સંભાવના છે. આ વસ્તી ગણતરી એક વર્ષ (2026 સુધી) માટે ચાલુ રહેશે. આગામી વસ્તી ગણતરી 10 વર્ષ પછી 2035માં થશે. વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર કેન્દ્ર […]

Image

Madhya Pradesh: ટ્રેનમાં લાગી આગ, લોકોએ જીવ બચાવવા ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા

Madhya Pradesh: મધ્યપ્રદેશમાં રવિવારે સાંજે ચાલતી ટ્રેનમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અનેક મુસાફરોએ પોતાનો જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદી પડયા હતા. હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે લગભગ 5:20 વાગ્યે ટ્રેન નંબર 09347 ડૉ. આંબેડકર નગર-રતલામ ડેમુ ટ્રેનમાં આગ લાગી હતી. […]

Image

Delhi: બોમ્બની ખોટી ધમકી આપનારાઓની હવે ખેર નથી, સરકાર લેશે કડક પગલાં

Delhi: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ બોમ્બની ધમકીને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એવા લોકો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે જે વિમાનમાં બોમ્બની ખોટી ધમકીઓ આપે છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓને રોકવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ, ઇન્ટેલિજન્સ બ્યુરોની મદદ લેવામાં આવી રહી છે અને […]

Image

West Bengal: નશામાં ધૂત મહિલા પોલીસ! રસ્તા વચ્ચે અન્ય મહિલા સાથે કર્યું શરમજનક કૃત્ય

West Bengal: પશ્ચિમ બંગાળ પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા પોલીસ અધિકારી નજરે પડે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પોલીસ અધિકારી દારૂના નશામાં છે. તે સામે ઉભેલી મહિલાની ગરદન પકડીને તેને ચુંબન કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રથમ વખત નથી. નશામાં ધૂત પોલીસકર્મીઓના ઘણા વીડિયો […]

Image

Delhi: ઠંડીને લઈને મોટા સમાચાર, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Delhi: દર વર્ષે ઑક્ટોબર મહિનામાં જ ઠંડી પડવા લાગે છે, પરંતુ આ વખતે શિયાળો હજુ આવ્યો નથી. ચક્રવાતી તોફાન ‘દાના’એ બે રાજ્યોમાં તબાહી મચાવી છે. આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ચક્રવાત પછી ઉત્તર ભારતમાં ઠંડી વધશે, પરંતુ એવું થયું નહીં. શિયાળામાં વિલંબને લઈને એક મોટું […]

Image

Udaipurમાં 27 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મુસાફરો વિમાનમાંથી ઉતર્યા

Udaipur: દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર બોમ્બની ધમકીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યું. શુક્રવારે 27 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ઈન્ડિગો, વિસ્તારા અને સ્પાઈસ જેટની લગભગ 7 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી છે. જ્યારે એર ઈન્ડિયાની 6 ફ્લાઈટને પણ આવી ધમકીઓ મળી હતી. છેલ્લા 12 દિવસમાં ભારતીય એરલાઇન્સ દ્વારા […]

Image

Delhi: અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો ભાજપ જવાબદાર: સીએમ આતિશી

Delhi: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલાનો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર કેજરીવાલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના સીએમ આતિશીએ શુક્રવારે કહ્યું કે જો અરવિંદ કેજરીવાલને કોઈ નુકસાનનો સામનો કરવો પડશે તો તેના માટે ભાજપ જવાબદાર રહેશે. જો કેજરીવાલને કંઈ થશે તો દિલ્હીની જનતા ભાજપ પાસેથી […]

Image

Varanasiમાં જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને ઝટકો, આખા કેમ્પસનો નહીં થાય સર્વે

Varanasi: જ્ઞાનવાપી મસ્જિદ સંબંધિત કેસમાં સિવિલ જજ સિનિયર ડિવિઝનની ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા હિંદુ પક્ષ નિરાશ થયો હતો. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીના સમગ્ર કેમ્પસનો સર્વે કરવામાં આવશે નહીં. હિન્દુ પક્ષની અરજીમાં સમગ્ર જ્ઞાનવાપી સંકુલના ASI સર્વેની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટના આ આદેશ બાદ આ મામલો ફરી એકવાર ચર્ચાનો વિષય […]

Image

મલપ્પુરમને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું… Keralaના સીએમ પિનરાઈ વિજયન ભાજપ અને કોંગ્રેસ પર ભડક્યા

Kerala: કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મુસ્લિમ બહુલ મલપ્પુરમને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રીએ શુક્રવારે કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે ભાજપ મલપ્પુરમ જિલ્લાને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી પણ […]

Image

Delhi: વાયુ પ્રદુષણનો સામનો કરવા તૈયારીઓ મજબૂત કરો, કેન્દ્રનો રાજ્યને આદેશ

Delhi: રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને ઠંડીના કારણે હજુ વધારો થવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને આનો સામનો કરવા માટે તેમની તૈયારીઓને મજબૂત કરવા કહ્યું છે. કેન્દ્રએ રાજ્ય સરકારો પર આરોગ્ય કર્મચારીઓની ક્ષમતા વધારવા માટે પણ ભાર મૂક્યો છે જેથી […]

Image

India China Disengagement:ડ્રેગનનું ઘમંડ ઊતર્યું ! આ 2 વિસ્તારોમાંથી સેનાઓ હટવા લાગી, જાણો ચીને કેવી રીતે માન્યું ચીન ?

India China Disengagement: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM modi) રાજદ્વારી રણનીતિની અસર ચીન (China) સરહદ પર દેખાઈ રહી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઘટી રહ્યો છે. બંને દેશોની સેનાઓ પીછેહઠ કરી રહી છે. ભારતીય સેનાના સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે ભારતીય સેના અને ચીનની સેના આ મહિનાની 28-29 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરશે . […]

Image

Kazan: વિવાદો અને મતભેદોને વાતચીત તેમજ મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવા જોઈએ – એસ. જયશંકર

Kazan: રશિયાના કઝાનમાં બ્રિક્સ આઉટરીચ સત્રમાં પીએમ મોદી વતી વિદેશ મંત્રી એસ જયશંકરે ભાગ લીધો હતો. આમાં તેમણે કહ્યું કે સંઘર્ષ અને તણાવનો યોગ્ય રીતે સામનો કરવાની ખાસ જરૂર છે. વિવાદો અને મતભેદોને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવા જોઈએ. એકવાર સમજૂતી થઈ જાય, તેનું પ્રમાણિકપણે પાલન કરવું જોઈએ. તેમણે વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી ખામીઓને સુધારવા પર […]

Image

BRICS Summit: PM મોદીએ કાઝાનમાં પુતિનને કહ્યું, ‘ભારત રશિયા-યુક્રેન યુદ્ધમાં દરેક સહયોગ આપવા તૈયાર છે’

BRICS Summit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી બ્રિક્સ સમિટ દરમિયાન કાઝાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું તમારી મિત્રતા, ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય માટે મારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા માટે કઝાન જેવા સુંદર શહેરમાં […]

Image

હવામાં ‘ઝેર’… Delhiમાં બગડતી હવાની ગુણવત્તા પર NGTએ પગલાં લી

Delhi: દેશમાં બગડતી હવાની ગુણવત્તા અંગેના બે અહેવાલો પર NGTએ સ્વતઃ સંજ્ઞાન લીધું છે. આ મામલે NGTએ CPCB, કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને નોટિસ પાઠવી છે. NGTના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ, સભ્ય અરુણ કુમાર ત્યાગી અને નિષ્ણાત સભ્ય ડૉ એ સેંથિલ વેલે નિર્ધારિત કર્યું કે બંને અહેવાલોમાં પર્યાવરણીય ધોરણોનું પાલન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ […]

Image

અફવાઓ પર ધ્યાન ન આપો… મહેબૂબા મુફ્તીના આરોપો પર Jammu Kashmir પોલીસની સ્પષ્ટતા

Jammu Kashmir: હવે કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ઝેડ મોડ ટનલ પાસે થયેલા આતંકવાદી હુમલા પર પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ મંગળવારે પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું કે તે જબરદસ્તી આ મજૂરોને કાશ્મીર છોડવા માટે દબાણ બનાવી રહી છે. આ ઘટના બાદ પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ છે. આ […]

Image

Delhi: X હેન્ડલથી વિમાનોને મળી રહી છે બોમ્બની ધમકી, ID જાહેર; અત્યાર સુધીમાં કરોડોનું નુકસાન

Delhi: ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને વિદેશની વિવિધ ફ્લાઈટોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ઘણા વિમાનોને ધમકીઓ મળી છે. સતત ધમકીઓના કારણે માત્ર કંપનીઓ જ નહીં પરંતુ મુસાફરોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ આખી ફ્લાઈટની તપાસ કરવામાં આવે છે, જેના કારણે સમય, ઈંધણ અને કરોડો […]

Image

Maharashtra: ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 5 નક્સલી માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

Maharashtra: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સોમવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના માત્ર એક મહિના પહેલા, પૂર્વ મહારાષ્ટ્ર જિલ્લાના ભામરાગઢ તાલુકાના જંગલમાં એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં ગઢચિરોલી પોલીસના C-60 સ્પેશિયલ કોમ્બેટ યુનિટના કમાન્ડોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અધિકારીએ કહ્યું કે જે વિસ્તારમાં નક્સલવાદીઓ ભેગા થઈ રહ્યા હતા તે છત્તીસગઢના બસ્તર […]

Image

Delhi: વિમાનમાં ધમકીભર્યા કોલ કરનારાઓની ખેર નથી, સરકાર લેશે કડક પગલાં

Delhi: તાજેતરના દિવસોમાં વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપનારાઓ સામે સરકાર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરક્રાફ્ટ સિક્યોરિટી નિયમ અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા અધિનિયમ સામે ગેરકાયદેસર કાયદાના દમનમાં સુધારો કરવા જઈ રહ્યું છે. આ બંને અધિનિયમોમાં સુધારા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે આવા હોક્સ કોલ (ધમકીભર્યા કોલ) કરનારાઓ સામે પગલાં લેવાની વધુ […]

Image

Ayodhya વિવાદના ઉકેલ માટે ભગવાનને પ્રાર્થના કરી હતીઃ CJI ચંદ્રચુડ

Ayodhya : દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે અયોધ્યા વિવાદને લઈને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, “હું ભગવાનની સામે બેઠો અને તેમને કહ્યું કે તેમણે આનો ઉકેલ શોધવો પડશે.” તેઓ ઘેડ તાલુકાના તેમના મૂળ ગામ કંહેરસરના રહેવાસીઓને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “ઘણીવાર કેસ અમારી પાસે (નિર્ણય […]

Image

Delhi સરકારે પ્રદૂષણ પર પગલાં લીધા, ધૂળ વિરોધી અભિયાન હેઠળ વસૂલ્યો 7.40 લાખ રૂપિયાનો દંડ

Delhi: દિલ્હી સરકાર દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ચલાવવામાં આવેલા ધૂળ વિરોધી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 2764 બાંધકામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને 17.40 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 7 ઓક્ટોબરથી ધૂળ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 523 ટીમોએ 2764 બાંધકામ સાઈટનું સ્થળ નિરીક્ષણ કર્યું છે. ગ્રીન વોર રૂમ દ્વારા […]

Image

સદીથી ચૂક્યો Virat Kohli… પણ કર્યું ઐતિહાસિક કારનામુ, આવું કરનાર બન્યા ચોથા ભારતીય

Virat Kohli: સરફરાઝ ખાન અને વિરાટ કોહલીની અડધી સદી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારીથી ભારતે શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 231 રન બનાવીને મેચમાં સારી લીડ મેળવી લીધી હતી. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પુનરાગમન કર્યું હતું. પ્રથમ દાવમાં 356 રનથી પાછળ રહેલી ભારતીય ટીમ હજુ પણ […]

Image

Bihar: અમારી સરકાર આવશે તો તરત જ દારૂબંધી હટાવીશું… પ્રશાંત કિશોરની મોટી જાહેરાત

Bihar: જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે બિહારમાં દારૂબંધીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો તેઓ દારૂબંધી પરનો પ્રતિબંધ હટાવી દેશે. આ સાથે તેમણે દાવો કર્યો કે બિહારમાં દારૂબંધી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. બિહારમાં દરેક ઘરમાં દારૂ માફિયાઓ છે. પ્રશાંત કિશોરે બિહારની ચાર વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પહેલા […]

Image

સીએમ બનતા જ ઓમર અબ્દુલ્લાનો મોટો આદેશ, હવે Jammu Kashmirમાં નહીં થાય આ કામ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી બન્યા બાદ બુધવારે મોટો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે પોલીસ મુખ્યમંત્રીની અવરજવર માટે કોઈ ‘ગ્રીન કોરિડોર’ ન બનાવે, કારણ કે તેનાથી સામાન્ય નાગરિકોને અસુવિધા થાય છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં સીએમના કાફલા માટે સ્થાનિક પોલીસ ગ્રીન કોરિડોર […]

Image

Delhiમાં ઠંડીનો ચમકારો… 60KMની સ્પીડે પવના ફુંકાશે તો આ રાજ્યમાં પડશે વરસાદ, IMDનું અપડેટ

Delhi: દશેરા બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ઘણા રાજ્યોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. Delhi એનસીઆર સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે, જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદે વિનાશ વેર્યો છે. આ સમયગાળા દરમિયાન ભારે પવનની સંભાવના છે. ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે? ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થયો છે, જેના […]

Image

SCO Summit : જયશંકર SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા, 9 વર્ષ પછી ભારતીય વિદેશ મંત્રીની પહેલી પાકિસ્તાન મુલાકાત

SCO Summit : ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર SCOની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી 9 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન પહોંચ્યા છે. ભારતીય વિદેશ મંત્રીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે કોઈપણ પાડોશી […]

Image

અગ્નિવીરોના મોત પર Rahul Gandhiએ કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ભાજપ સરકાર નિષ્ફળ રહી

Rahul Gandhi: નાસિકના દેવલાલી સ્થિત આર્ટિલરી સ્કૂલમાં તાલીમ સત્ર દરમિયાન થયેલા વિસ્ફોટમાં બે અગ્નિશામકોના મોત થયા હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બંને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. રાહુલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી […]

Image

Bangladeshમાં પંડાલો અને હિંદુ મંદિરો પર હુમલો, ભારતે વ્યક્ત કરી ચિંતા

Bangladesh: ભારત સરકારે બાંગ્લાદેશમાં પૂજા મંદિરો પર હુમલા અને હિંદુ મંદિરોને અપવિત્ર અને નુકસાનની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે શનિવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે, અમે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંદિર પર થયેલા હુમલા અને સતખીરાના પ્રતિષ્ઠિત જેશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરીની ઘટનાને ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. આ નિંદનીય ઘટનાઓ છે. વિદેશ […]

Image

Jammu Kashmir: સાંસદ ઈજનેર રાશિદને કોર્ટમાંથી રાહત મળી, વચગાળાના જામીન 15 ઓક્ટોબર સુધી લંબાવ્યા

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરની બારામુલા લોકસભા સીટના સાંસદ એન્જિનિયર રાશિદના વચગાળાના જામીનને 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા છે. રાશિદને દિલ્હીની પટિયાલા હાઉસ સ્પેશિયલ કોર્ટમાંથી આ રાહત મળી છે. અગાઉ વચગાળાના જામીનની મુદત 12 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. તેમને 2 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તેમને આ […]

Image

પંચતત્વમાં વિલીન થયા Ratan Tata, ભીની આંખે આપી વિદાય

Ratan Tata: રતન ટાટાના નશ્વર અવશેષો પાંચ તત્વોમાં ભળી ગયા. થોડા સમય પહેલા મુંબઈના વરલી સ્મશાનભૂમિમાં સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો સ્મશાન પર પહોંચ્યા હતા. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે એનસીપીએ પાર્કમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં દેશના અગ્રણી રાજકારણીઓ, બિઝનેસ ટાયકૂન્સ, […]

Image

Ratan Tataના અંતિમ દર્શન માટે પહોંચ્યો ‘ગોવા’, જાણો કેવી રીતે પડ્યું તેનું નામ

Ratan Tata: ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી ઉદ્યોગ સહિત સમગ્ર દેશમાં શોકની લહેર છે. મુંબઈમાં દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ટાટા ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર રતન ટાટાનું બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની જેમ ઉદ્યોગપતિ રતન ટાટા પણ કૂતરાઓને ખૂબ પ્રેમ કરતા હતા. ટાટાના તમામ પરિસરમાં […]

Image

Delhi: ‘અમે નાગરિકોના સેવક છીએ’, મંત્રી પરિષદની બેઠકમાં PMએ આપ્યું નવું સૂત્ર

Delhi: બુધવારે મોદી મંત્રી પરિષદની બેઠક મળી હતી. બેઠકમાં સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ મંત્રીઓને લોકોની સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં પીએમએ નવું સૂત્ર આપ્યું છે ‘અમે નાગરિકોના સેવક છીએ’. મંત્રી પરિષદમાં PMએ મંત્રીઓને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 48 કલાક ગાળવા કહ્યું છે. આ સાથે તેમણે મંત્રીઓને […]

Image

Delhi: ભ્રામક જાહેરાતો આરોગ્યને જોખમમાં મૂકી શકે છે… આયુષ મંત્રાલયની દવા કંપનીઓને ચેતવણી

Delhi: સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આયુષ મંત્રાલયે આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાની ભ્રામક જાહેરાતો પર ચેતવણી જારી કરી છે. મંત્રાલયે કંપનીઓને દવાના ફાયદા પર ખોટા દાવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ સાથે, માત્ર ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવાતી દવાના લેબલ પર એડવાઈઝરી જારી કરવા પણ કહેવામાં આવ્યું છે. ગેરમાર્ગે દોરનારી જાહેરાતો પર કડકાઈ દાખવતા […]

Image

Lucknow: સીઓ ઝિયા-ઉલ-હક હત્યા કેસના 10 ગુનેગારોને આજીવન કેદની સજા

Lucknow: સીઓ કુંડા ઝિયા-ઉલ-હકની હત્યાના 10 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઈની વિશેષ અદાલતે બુધવારે આ નિર્ણય સંભળાવ્યો. આ હ્રદયસ્પર્શી હત્યા 2 માર્ચ, 2013ના રોજ થઈ હતી, જ્યારે તત્કાલિન સીઓ કુંડા ઝિયાઉલ હકની લાકડીઓ વડે માર માર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાને પણ આરોપી બનાવવામાં […]

Image

Jammu Kashmir: રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા દળોએ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. સરનુ ગામના લિંક રોડ પર પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળો દ્વારા IED બોમ્બ મળી આવ્યા હતા. આ પછી સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને તમામ આઈડી બોમ્બને સુરક્ષિત રીતે ડિફ્યુઝ કર્યા […]

Image

Jharkhandના ચાઈબાસામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ, ટ્રેક પર મળ્યો મોટો પથ્થર

Jharkhand: ઝારખંડમાં રેલ્વે દુર્ઘટનાનું મોટું ષડયંત્ર રચવાનો મામલો સામે આવ્યો છે. ઝારખંડના ચાઈબાસામાં શાલીમાર કુર્લા એક્સપ્રેસ ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં સોનુઆ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકના જોઈન્ટ પોઈન્ટમાં એક મોટો પથ્થર ફસાઈ ગયો હતો. રેલવે ટ્રેકના જોઈન્ટ પોઈન્ટ નંબર 101A અને 102B પર કોઈએ આ મોટો પથ્થર મુક્યો […]

Image

માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે: Amit Shah

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે ​​નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને કહ્યું હતું કે 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ રહ્યો છે. માર્ચ 2026 સુધીમાં ડાબેરી ઉગ્રવાદનો સંપૂર્ણ અંત આવશે. નક્સલવાદીઓએ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવું પડશે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ અને મોબાઈલ નેટવર્કને વિસ્તારવા […]

Image

India: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પાંચ દિવસ ભારતની મુલાકાતે, એસ. જયશંકર સાથે કરી મુલાકાત

India: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ રવિવારે તેમની પાંચ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. મુઈઝુની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાતમાં તેઓ 6 થી 10 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે. જો કે માલદીવના રાષ્ટ્રપતિએ પણ આ વર્ષે જૂનમાં દિલ્હીની મુલાકાત લીધી હતી. જ્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આજે તેમના આગમન […]

Image

જયશંકરની Pakistan મુલાકાતથી ફારુક અબ્દુલ્લાને અનેક આશા, કહ્યું શા માટે છે જરૂરી

Pakistan: ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર 15 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ તેમની પાકિસ્તાન મુલાકાતના સમાચાર પર પ્રતિક્રિયા આપતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ સારી વાત છે. જો કે વડાપ્રધાન આ બેઠકોમાં ભાગ લેવા જાય છે. પરંતુ મને ખુશી છે કે વિદેશ મંત્રી […]

Image

કોંગ્રેસ યુવાનોને ડ્રગ્સની અંધકાર દુનિયામાં લઈ જવા માંગે છે: Amit shah

Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર ડ્રગ્સના મુદ્દે યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દિલ્હીમાં પકડાયેલા ડ્રગ્સના કન્સાઈનમેન્ટમાં કોંગ્રેસના એક નેતાની સંડોવણીનો આરોપ લગાવ્યો અને તેને શરમજનક અને ખતરનાક ગણાવ્યું. તમને જણાવી દઈએ કે બુધવારે દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાંથી 5,600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત […]

Image

Maharashtraની 14 સીટો પર વોટિંગ જેહાદ, હિન્દુત્વને જાગૃત કરવાનો સમય છે – દેવેન્દ્ર ફડણવીસ

Maharashtra: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે રાજ્યમાં લવ જેહાદના એક લાખથી વધુ કેસ નોંધાયા છે. તેણે કહ્યું છે કે હિન્દુ છોકરીઓને નકલી ઓળખ આપીને લગ્નની લાલચ આપવામાં આવે છે. વિપક્ષ મહા વિકાસ અઘાડી પર નિશાન સાધતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48માંથી 14 બેઠકો પર વોટ […]

Image

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા Amit shahએ કાર્યકરો સાથે બેઠક કરી, આપી આ સૂચનાઓ

Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આ દિવસોમાં મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. અમિત શાહે મંગળવારે બીજેપી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને તેમને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણી એવી ચૂંટણી હશે જે દેશની સ્થિતિ અને દિશા બદલી નાખશે. આ સાથે તેમણે કહ્યું કે 60 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રણ […]

Image

કાનપુર ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, BCCIનો આ મોટો નિર્ણય

BCCI: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી કાનપુર ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. મેચના બે દિવસ વરસાદથી સંપૂર્ણપણે ધોવાઈ ગયા બાદ ચોથા દિવસે આખી રમત કોઈપણ વિક્ષેપ વિના રમાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલી દીધું હતું. હવે અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા ડ્રોની સ્થિતિને વિજયમાં બદલવાના ઈરાદા સાથે ઉતરશે. આ […]

Image

Maharashtra: પુણેમાં ગ્લાસ ફેક્ટરીમાં મોટો અકસ્માત! ટ્રકમાંથી બોક્સ ઉતારતી વખતે 4ના મોત

Maharashtra: મહારાષ્ટ્રના પુણેમાં એક કારખાનામાં અકસ્માતમાં ચાર કામદારોના મોત થયા છે. આ કારખાનામાં અરીસાનું કામ થતું હતું. રવિવારે પણ ટ્રકોમાંથી કાચ ભરેલા બોક્સ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક બોક્સ નીચે પડ્યા હતા. આ બોક્સ નીચે કામ કરતા મજૂરો દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર મજૂરોના મોત થયા છે. હોસ્પિટલમાં એક […]

Image

Kolkataમાં ગન પોઈન્ટ પર IAS ઓફિસરની પત્ની પર દુષ્કર્મ, તપાસમાં બેદરકારીથી HC નારાજ

Kolkata: આરજી કાર મેડિકલ એન્ડ હોસ્પિટલમાં લેડી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. હવે ફરી એક IAS અધિકારીની પત્ની પર દુષ્કર્મના કેસમાં પોલીસ પર તપાસમાં બેદરકારીનો આરોપ લાગ્યો છે. કોર્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પણ મેડિકલ તપાસ કેમ ન કરાઈ? ગત જુલાઈમાં તે […]

Image

Jammu Kashmir: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ

Jammu Kashmir Encounter: શનિવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારી સહિત પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કુલગામના અડીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ દેવસર વિસ્તારના અડીગામ […]

Image

Delhi: આધાર અને પાન કાર્ડનો ડેટા લીક કરતી 3 વેબસાઇટ બ્લોક, સરકાર દ્વારા મોટી કાર્યવાહી

Delhi: કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ ડેટા લીક કરતી 3 વેબસાઈટને બ્લોક કરી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે આ વેબસાઈટ પોતાની વેબસાઈટ પર સ્ટાર હેલ્થનો લીક થયેલો ડેટા બતાવી રહી હતી. આધાર ઓથોરિટીએ આ વેબસાઈટ્સ સામે એફઆઈઆર પણ નોંધાવી છે. તાજેતરમાં સ્ટાર હેલ્થના 3 કરોડથી વધુ લોકોનો અંગત ડેટા લીક થયો છે. […]

Image

Himachal Pradeshના CM સુક્ખુની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં કરાયા દાખલ

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિન્દર સુક્ખુની તબિયત મંગળવારે ફરી એકવાર લથડી હતી. મોડી સાંજે અચાનક તેમની તબિયત બગડતાં તેમને સરકારી નિવાસસ્થાન ઓકોવરથી એમ્બ્યુલન્સમાં આઈજીએમસીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં નિષ્ણાત તબીબોની ટીમે તેને તપાસીને દાખલ કર્યા હતા. મુખ્યમંત્રીને IGMCના ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અહીં તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તબીબોની ટીમ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય […]

Image

Ajmer દરગાહને સંકટમોચન મહાદેવ વિરાજમાન મંદિર જાહેર કરવામાં આવે… હિન્દુ સેનાએ ખખડાવ્યા કોર્ટના દરવાજા

Ajmer: અજમેર દરગાહને ફરી એકવાર હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ આ માટે અજમેર જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમનું કહેવું છે કે અજમેર દરગાહને ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ વિરાજમાન મંદિર તરીકે જાહેર કરવામાં આવે. તેમજ દરગાહ કમિટિનું અનઅધિકૃત અતિક્રમણ દૂર કરી તેના ASI સર્વે કરાવવો જોઈએ. […]

Image

દેશની સુરક્ષા માટે ખતરો, પાસપોર્ટ રદ કરો… રાહુલના નિવેદનો પર BJP સાંસદનો સ્પીકરને પત્ર

BJP: બીજેપી સાંસદ સીપી જોશીએ લોકસભા સ્પીકરને પત્ર લખીને રાહુલ ગાંધીનો પાસપોર્ટ રદ્દ કરવાની માંગ કરી છે. આ સાથે તેમણે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપવા પણ કહ્યું છે. બીજેપી નેતાએ કહ્યું કે કોંગ્રેસના નેતાના પાયાવિહોણા નિવેદનો અને દેશની છબીને કલંકિત કરનારા અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવતા નથી. લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં સીપી જોશીએ […]

Image

Badlapur યૌન શોષણ કેસના આરોપીનું મોત, જાણો શું હતો આખો મામલો

Badlapur: બદલાપુર જાતીય સતામણી કેસના આરોપીએ પોલીસકર્મીની રિવોલ્વર છીનવી લીધી અને પોલીસ પર ગોળીબાર કર્યો. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપી ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગયા મહિને શાળાના શૌચાલયમાં પુરૂષ સહાયક દ્વારા ચાર અને પાંચ વર્ષની બે […]

Image

Benefits of Turmeric water:સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાના 7 અદ્ભુત ફાયદા

Benefits of Turmeric water: ભારતીય ઘરોમાં હળદર એક કિંમતી મસાલો છે, જે ખાવાને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પરંતુ તેના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે ખાલી પેટ હળદરના પાણીનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા અદ્ભુત ફાયદા થાય છે. આ પ્રાકૃતિક ઉપાય માત્ર તમારી પાચનશક્તિને સુધારે છે પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ […]

Image

Jammu Kashmir: કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે સાંજે સુરક્ષા દળો દ્વારા ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ફરી ગોળીબાર શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના વચ્ચે સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. સુરક્ષા દળો સર્ચ અને કોર્ડન ઓપરેશન માટે કિશ્તવાડ જિલ્લાના ગુરીનાલ ગામના ચત્રુ જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં આતંકીઓ સાથે ફાયરિંગની ઘટના સામે […]

Image

Bigg Boss 18: શુ બિગ બોસ 18મા યુટ્યુબરના પ્રવેશ પર પ્રતિબંધ?

Bigg Boss 18 : ‘બિગ બોસ 18’નો પ્રોમો ગમે ત્યારે આવી શકે છે. આ પ્રોમોમાં ઘરની ઝલક જોવા મળશે. આ પ્રોમોમાં કેટલાક સ્પર્ધકોની ઝલક પણ જોવા મળી શકે છે, હવે શોમાં કોણ એન્ટ્રી કરશે તે પ્રશ્ન દિવસ-રાત ફેન્સના મનમાં ચાલી રહ્યો છે. દરમિયાન, પ્રોમો પહેલા, સલમાન ખાનના શોને લઈને એક ખાસ અપડેટ સામે આવ્યું છે. […]

Image

માર્ક્સવાદી નેતા અનુરા દિસાનાયકે Sri Lankaના નવા રાષ્ટ્રપતિ બનશે, સોમવારે લેશે શપથ

Sri Lanka: માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકે રવિવારે શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. દેશના ચૂંટણી પંચે બીજા તબક્કાની મત ગણતરી બાદ અનુરા કુમારા દિસનાયકેને વિજેતા જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અનુરા કુમારા દિસનાયકે સોમવારે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ હશે. માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના નેશનલ પીપલ્સ પાવર (NPP)ના નેતા […]

Image

Surya Grahan 2024: અમાસે સૂર્યગ્રહણ,આ રાશીના જાતકોને ફાયદો

Surya Grahan 2024 : વૈદિક કેલેન્ડર અનુસાર, સૂર્ય અને ચંદ્રગ્રહણ સમયાંતરે થાય છે, જેની સીધી અસર માનવ જીવન , દેશ અને વિશ્વ પર પડે છે. તમને જણાવી દઈએ કે 2જી ઓક્ટોબરે સર્વ પિતૃ પક્ષ અમાવસ્યાના રોજ બીજું સૂર્યગ્રહણ(Surya Grahan 2024) થવાનું છે. તે તમામ રાશિના લોકોને અસર કરશે, પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમનું નસીબ […]

Image

ખાલિસ્તાની પન્નુ સંબંધિત આતંકવાદી ષડયંત્ર કેસમાં NIAની કાર્યવાહી, Punjabમાં 4 સ્થળો પર દરોડા

Punjab: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આતંકવાદી ષડયંત્રના કેસની તપાસના ભાગરૂપે શુક્રવારે Punjabમાં 4 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ દરોડા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ અને તેની સાથે સંકળાયેલ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ઠેકાણા પર પાડવામાં આવ્યા હતા. NIAની ટીમોએ મોગામાં એક સ્થાન, ભટિંડામાં બે સ્થાનો અને મોહાલીમાં એક સ્થાન પર આ કેસમાં […]

Image

Tirupati Balaji: તિરુપતિ મંદિરનો પ્રસાદ જે ઘીથી બને છે… તેમા મળી પશુઓની ચરબી, સામે આવ્યો રિપોર્ટ

Tirupati Balaji: આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા મંદિરના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાતા ઘીમાં પશુઓની ચરબી મળી આવી છે. લેબના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા પ્રસાદમાં અગાઉની સરકાર પર ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. સીએમ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ સેન્ટર ઓફ એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવસ્ટોક એન્ડ ફૂડ (સીએએલએફ) લેબનો રિપોર્ટ […]

Image

Kolkata: ‘મહિલા ડોકટર સાથે નથી થયો ગેંગ રેપ, પણ…’, CBIએ કોલકાતા કેસને લઈ વિશેષ કોર્ટમાં કર્યો દાવો

Kolkata: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર નિર્દયતાના કેસમાં સીબીઆઈએ સ્પેશિયલ કોર્ટ સિયાલદહમાં પોતાનું વલણ રજૂ કર્યું. સીબીઆઈએ દાવો કર્યો હતો કે મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર થયો નથી. સીબીઆઈને આનાથી સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના રિમાન્ડની […]

Image

HINA KHAN :હિના ખાને દુલ્હનનો પોશાક ઉતારી કીમો કરાવવા પહોંચી

HINA KHAN : ટીવી અભિનેત્રી હિના ખાન(HINA KHAN)ના પ્રશંસકો હજુ તેના બ્રાઇડલ રેમ્પ વોકની તસવીરો અને વીડિયો જોઈને સંતુષ્ટ નહોતા કે હીના(HINA KHAN)એ ફરી એક વખત તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. અને તેનુ વર્ક કમીટમેન્ટ પૂરી કર્યા પછી, હિના ખાન હોસ્પિટલ પહોંચી, આગામી કીમોથેરાપી(Chemotherapy) માટે… હિના પોતાની બીમારી સાથે જોડાયેલ દરેક અપડેટ તેના […]

Image

JAMMU KASHMIR ELECTION 2024:આજે પ્રથમ તબક્કાનું મતદાન

JAMMU KASHMIR ELECTION 2024 : જમ્મુ-કાશ્મીર(JAMMU KASHMIR)માં ત્રણ તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી(Legislative Assembly election 2024)ના પ્રથમ તબક્કામાં આજે સાત જિલ્લાની 24 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 10 વર્ષમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે.2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર(JAMMU KASHMIR)માં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી પણ છે, […]

Image

IND vs BAN : મેચ રમતા પહેલા જ બાંગ્લાદેશના કોચને ચિંતા !

IND vs BAN : આવતીકાલથી ભારત અને બાંગ્લાદેશ(IND vs BAN) ક્રિકેટ ટીમ વચ્ચે 2 ટેસ્ટ મેચની ક્રિકેટ સીરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ શરૂ થતા પહેલા જ બાંગ્લાદેશ(BANGLADESH) ક્રિકેટ ટીમના ધબકારા વધી ગયા છે. ટીમના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિચ પર […]

Image

Vandalism of BAPS temple: ન્યુયોર્કમાં BAPS મંદિરમાં તોડફોડ

Vandalism of BAPS temple: ન્યૂયોર્ક(NEW YORK)ના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર(TEMPLE)ની દિવાલો પર અને મંદિરની બહારના રસ્તા પર મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ અંગે વાંધો ઉઠાવ્યો છે. કોન્સ્યુલેટે કહ્યું છે કે અમે અમેરિકન કાયદા અમલીકરણ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે […]

Image

Firozabad Blast:ફિરોઝાબાદમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 4ના મોત

Firozabad Blast: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ(firozabad)માં ગઈકાલે રાત્રે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ(blast) થયો હતો. આ ફેક્ટરી નૌશેહરા ગામમાં એક ઘરની અંદર બનેલી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, અને 5થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે, જેમની હાલત હાલ ખતરાની બહાર હોવાનું કહેવાય રહ્યુ છે. વિસ્ફોટનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી […]

Image

વિપક્ષે મારી મજાક ઉડાવી પણ હું મારા રસ્તામાંથી હટ્યો નથી, PM મોદીનો Ahmedabadમાં હુંકાર

Ahmedabad: વડા પ્રધાન નરેન્દ્ર સોમવારે Ahmedabad, ગુજરાત પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 8,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. PMએ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને અન્ય ટ્રેનોને લીલી ઝંડી બતાવી. આ સાથે તેમણે સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. PMએ […]

Image

SirohiRoadAccident : રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 8ના મોત

SirohiRoadAccident : રાજસ્થાન(Rajasthan)ના સિરોહી(Sirohi)માં રવિવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં રોંગ સાઇડમાં આવી રહેલું તુફાન વાહન ટેન્કર સાથે અથડાયું હતું. આ અકસ્માત(SirohiRoadAccident)માં તુફાન વાહનમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના મોત થયા હતા અને 16 ઘાયલ થયા હતા. આ અકસ્માત(SirohiRoadAccident) ઉદયપુર-પાલનપુર ફોરલેન હાઈવે પર પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારના કેન્ટર પુલિયા પાસે થયો હતો. મળતી […]

Image

Maharashtraમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, સીએમ એકનાથ શિંદેએ કરી ભવિષ્યવાણી

Maharashtra: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોને લઈને ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે. સીએમ શિંદેએ એમ પણ કહ્યું છે કે સત્તારૂઢ સહયોગીઓ વચ્ચે સીટની વહેંચણી આગામી 8 થી 10 દિવસમાં નક્કી કરવામાં આવશે. મુખ્યમંત્રી શિંદેએ મુંબઈમાં(Maharashtra) તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા […]

Image

Heavy Rain: ઓડિશા, ઝારખંડ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’

Heavy Rain: ચોમાસા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે આ વખતે વરસાદની મોસમ લાંબી ચાલશે. આ જ કારણ છે કે ચોમાસાનો વરસાદ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની […]

Image

Delhiની હવામાંથી ઝેર ગાયબ! ભારે વરસાદને કારણે NCR શ્વાસ લેવા યોગ્ય બન્યુ, વર્ષનો સૌથી ઓછો AQI નોંધાયો

Delhi NCR AQI: ભારે વરસાદ અને ભારે પવને એકવાર દિલ્હી-NCRમાં હવા સારી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો અને છેલ્લા બે દિવસ દરમિયાન દિલ્હીમાં એટલો વરસાદ પડ્યો કે NCRના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. શુક્રવારે (13 સપ્ટેમ્બર) દિલ્હીની હવાની ગુણવત્તા ઘટીને 52 થઈ ગઈ હતી, જે આ સિઝનની સૌથી ઓછી છે. […]

Image

વડાપ્રધાનનો ચીન પ્રત્યેનો પ્રેમ ભારત માટે ખતરો છે… વિદેશ મંત્રીના નિવેદન પર Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા

Congress: કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરના ચીન અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રી સંસદમાં મૌન રહે છે. વડાપ્રધાનનો ચીન પ્રત્યેનો પ્રેમ ભારતની આર્થિક અને ભૌગોલિક સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો છે. ચીન પર સંસદમાં વિપક્ષના સવાલો પર વડાપ્રધાન અને તેમના વિદેશ મંત્રી મૌન […]

Image

Andhrapradeshના ચિત્તૂરમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 7 મુસાફરોના મોત; 10 ગંભીર રીતે ઘાયલ

Andhrapradesh: આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં […]

Image

મોહમ્મદ યુનુસ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, Bangladeshમાં દુર્ગા પૂજા માટે 4 કરોડ ફાળવ્યા

Bangladesh: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચાલી રહી છે. બુધવારે મોહમ્મદ યુનુસે કહ્યું કે તેમની સરકાર ભારત સરકાર સાથે સારા સંબંધો ઈચ્છે છે. પરંતુ આ સંબંધ સમાનતા અને ન્યાયીપણાના આધાર પર હોવો જોઈએ. મોહમ્મદ યુનુસની સરકાર દ્વારા બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા સમિતિઓને 4 કરોડ રૂપિયા ફાળવવામાં […]

Image

Jammu Kashmir: કઠુઆમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડર ઠાર

Jammu Kashmir: જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળોને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર હતા. તેમની પાસેથી એક એમ-4 અને એક એકે સિરીઝની રાઈફલ, દારૂગોળો અને ખાદ્યપદાર્થો મળી આવ્યા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. કઠુઆના ખંડારા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન […]

Image

PM Modi ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે પહોંચ્યા, સેમિકોન ઈન્ડિયા એક્સપોનું કર્યું ઉદ્ઘાટન

PM Modi Inaugurated Semicon India: સેમિકોન ઈન્ડિયા એક્સ્પો (Semicon India Expo), સેમિકન્ડક્ટર કંપનીઓની સૌથી મોટી ઈવેન્ટનું આયોજન ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઈડામાં (Greater Noida) એક્સ્પો માર્ટ ખાતે 11મી સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવી રહ્યું છે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં વિશ્વની 26 અગ્રણી અને મોટી કંપનીઓ આ એક્સપોમાં ભાગ લઈ રહી છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું ઉદ્ઘાટન […]

Image

Kolkata: સંદીપ ઘોષનો ખુલ્યો કાળો ચિઠ્ઠો, 2017માં હોંગકોંગમાં મેલ નર્સ સાથે કરી હતી છેડતી!

Kolkata: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિશે વધુ એક કાળું સત્ય સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2017માં તેના પર હોંગકોંગમાં એક પુરુષ નર્સિંગ સ્ટુડન્ટની છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે, મેજિસ્ટ્રેટ કોર્ટે ઘોષના ખુલાસાનો સ્વીકાર કર્યો હતો અને તેમને આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. સંદીપ ઘોષની […]

Image

કાનપુર બાદ હવે Ajmerમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પરથી 70 કિલો સિમેન્ટ મળ્યો બ્લોક

Rajasthan Ajmer Train Derail News: ટ્રેન અકસ્માતના બનાવો દરરોજ સામે આવી રહ્યા છે. ગઈકાલે સિલિન્ડર રેલ્વે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. હવે રાજસ્થાનના અજમેરમાં ફરીથી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જોકે આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે. અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાની યોજના હતી. આ સિમેન્ટ બ્લોક […]

Image

શું Delhiમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન? દ્રૌપદી મુર્મુના આ પગલાથી હલચલ વધી; શું છે સમગ્ર મામલો?

Delhi President Rule Kejriwal Government: રાષ્ટ્રપતિના એક પગલાથી દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપ સર્જાયો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારને બરતરફ કરવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરી રહી છે. રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને મોકલેલા પત્ર દ્વારા આનો સંકેત આપવામાં આવ્યો છે. હકીકતમાં ભાજપના કેટલાક નેતાઓએ રાષ્ટ્રપતિને પત્ર લખીને Delhi સરકારને બરતરફ […]

Image

Ukraine Russia War : ‘શાંતિ મિશન’ને લઇ આજે અજિત ડોભાલ રશિયા જશે, જાણો શું છે ભારતનો એજન્ડા અને ક્યા મુદ્દે ચર્ચા થશે ?

Ukraine Russia War : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ આજે રશિયાની મુલાકાત લેશે. NSAની આ મુલાકાત ઘણી રીતે ખાસ છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે. આ પ્રવાસને ‘શાંતિ મિશન’ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન અજીત ડોભાલ લગભગ 2 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે […]

Image

Ayodhya: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી, મેદાન્તામાં દાખલ

Ayodhya: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત લથડી, મેદાન્તામાં દાખલ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસની તબિયત ઘણા દિવસોથી બગડી રહી છે. તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક છે. તબીબોની ટીમ તેમની તબિયત પર નજર રાખી રહી […]

Image

Gujaratમાં UAE બનાવશે ફૂડ પાર્ક, PM મોદીએ ક્રાઉન પ્રિન્સ સાથે 4 કરાર પર કર્યા હસ્તાક્ષર

Gujarat: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના વલી અહદ (ક્રાઉન પ્રિન્સ) શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી અને બંને દેશોએ સોમવારે એકંદર વ્યૂહાત્મક સંબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊર્જા સહયોગ વધારવા માટે ચાર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઓઈલ […]

Image

Bangladesh: વચગાળાની સરકારે બદમાશોને આપી ચેતવણી, દુર્ગા પૂજા પહેલા કહી આ વાત

Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારે દુર્ગા પૂજા દરમિયાન અશાંતિના ભય વચ્ચે શંકાસ્પદ બદમાશોને ચેતવણી આપી છે. જે મુજબ હિંદુ તહેવારો દરમિયાન ધાર્મિક સ્થળોને નિશાન બનાવનારા અથવા સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 9 ઑક્ટોબરથી 13 ઑક્ટોબર સુધી દુર્ગા પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે. જેના માટે સરકાર સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે. છેલ્લા કેટલાક સમયથી […]

Image

Lucknowના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 5ના મોત, 20થી વધુ ઘાયલ

Lucknow: ઉત્તર પ્રદેશની રાજધાની Lucknowમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં શહીદ પથ પર એક ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાઈ ગયા હતા. દુર્ઘટનાના સમાચાર મળતાં જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને દટાયેલા લોકોને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ […]

Image

Mumbaiથી ફ્રેન્કફર્ટ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની માહિતી, તાબડતોડ ડાયવર્ટ કર્યું વિમાન

Mumbai: સુરક્ષાના કારણોસર વિસ્તારાની ફ્લાઈટને શુક્રવારે તેનો રૂટ બદલવો પડ્યો હતો. વિસ્તારા બોઈંગ 787 એ Mumbaiથી ફ્રેન્કફર્ટ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેને તુર્કી તરફ વાળવામાં આવી હતી. તે આજે સાંજે લગભગ 7.05 કલાકે એર્ઝુરમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. રિપોર્ટ અનુસાર ફ્લાઈટના ટોઈલેટમાં એક શંકાસ્પદ ટિશ્યુ પેપર મળી આવ્યું હતું જેના પર […]

Image

મુસ્લિમ દેશોની નજીક જઈ રહ્યા છે PM મોદી, બ્રુનેઈ મુલાકાતથી Pakistan બોખલાયું!

Pakistan: ભારતના દક્ષિણ-પૂર્વમાં લગભગ 8000 કિલોમીટર દૂર એક ટાપુ છે. તેનું નામ બોર્નિયો છે. આ બોર્નિયો ટાપુ પર ત્રણ દેશો છે – મલેશિયા, ઈન્ડોનેશિયા અને બ્રુનેઈ. લગભગ સાડા ચાર લાખની વસ્તી ધરાવતો બ્રુનેઈ સૌથી નાનો ઈસ્લામિક દેશ છે. તે માત્ર 5770 ચોરસ કિલોમીટર જમીનમાં ફેલાયેલું છે અને તેની લગભગ બે તૃતીયાંશ વસ્તી મુસ્લિમ છે. અહીં […]

Image

MDR-TB: 20 નહીં…6 મહિનામાં જ થશે ટીબીનો સફળ ઈલાજ, કેન્દ્ર સરકારે આપી સારવાર યોજનાને મંજૂરી

MDR-TB: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે BPaLM, મલ્ટિ-ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી (MDR-TB) ની સારવાર માટે નવી અને વધુ અસરકારક સારવાર યોજનાને મંજૂરી આપી છે. આ મંજૂરી નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) હેઠળ આપવામાં આવી છે. MDR-TBની ​​સારવાર માટે BPaLM રેજીમેન એક નવી સારવાર છે. તેની સારવારનો સમય માત્ર 6 મહિનાનો છે, જ્યારે અગાઉ સારવારનો સમય 20 મહિના સુધીનો હતો. […]

Image

પાકિસ્તાને Junagadhને પોતાનું ગણાવ્યું, કહ્યું- ભારતે ગેરકાયદેસર કબજો કર્યો

Junagadh: દુનિયાભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કુખ્યાત પાકિસ્તાને ગુજરાતમાં સ્થિત જૂનાગઢને લઈને એક નવી ચાલ ચાલી છે. જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતા તેમણે કહ્યું છે કે ભારતે તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જૂનાગઢને લઈને આ નિવેદન આપ્યું છે. મુમતાઝ ઝહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે Junagadh અંગે પાકિસ્તાનનું […]

Image

બાંગ્લાદેશમાં હત્યાના આરોપી પાછા ફરે… Sheikh Hasinaનું નામ લીધા વગર મોહમ્મદ યુનુસે ઈશારામાં કહી આવી વાત!

Sheikh Hasina: બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હત્યાના આરોપીઓ પાછા ફરે. તેમણે એમ પણ કહ્યું કે ભ્રષ્ટાચારના કારણે વિદેશમાં મોકલવામાં આવેલ નાણાં પણ પાછા લાવવા જોઈએ. યુનુસનું નિવેદન ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના તરફ નિર્દેશ કરે છે, જેમણે સરકાર સામે વિદ્યાર્થીઓના વિરોધને પગલે રાજીનામું આપ્યું હતું […]

Image

Bangladesh થી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલ માતા-પુત્રી પર BSF એ કર્યો ગોળીબાર, 13 વર્ષીય હિન્દુ યુવતીનું મોત

Bangladeshi Girl Death On Indian Border: બાંગ્લાદેશની (Bangladesh) શેખ હસીના (Sheikh Hasina) સરકાર સામે ચાલી રહેલા સંકટ વચ્ચે ત્રિપુરામાં એક ગંભીર ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવને વધુ વધાર્યો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ગોળીબારમાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલી 13 વર્ષની બાંગ્લાદેશી હિન્દુ યુવતી સ્વર્ણ દાસનું મોત થયું હતું. આ ઘટનાએ સીમા સુરક્ષા પર સવાલો […]

Image

Jammu Kashmir: રાજૌરીમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા, બન્ને તરફથી ફાયરિંગ

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરીમાં મંગળવારે (03 ઓગસ્ટ) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યું છે. ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ રાજૌરીના થાનામંડીમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી ગોળીબાર પણ ચાલુ છે. […]

Image

મમતા સરકારની મોટી કાર્યવાહી, Kolkataની ઘટનાના 26 દિવસ બાદ સંદીપ ઘોષ સસ્પેન્ડ

Kolkata: પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે આખરે આરજી કારના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. તેમને પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોમવારે સીબીઆઈએ આરજી કાર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓના આરોપમાં સંદીપ ઘોષ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. કલકત્તા હાઈકોર્ટના આદેશ પર […]

Image

Manipur માં ડ્રોન બોમ્બનો ઉપયોગ, ભારત માટે કેમ ચિંતાનો વિષય ?

Manipur: મણિપુર ફરી સળગી રહ્યું છે. બે મહિનાની હંગામી શાંતિ બાદ પહેલી સપ્ટેમ્બરે જે પ્રકારનો જીવલેણ હુમલો થયો તે ચોંકાવનારો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. જેમાં 12 વર્ષની બાળકી, બે પોલીસકર્મી અને એક મીડિયા પર્સનનો સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હુમલામાં […]

Image

Pakistanની નાપાક હરકત, ડ્રોન દ્વારા સાંબામાં ફેંક્યા હથિયારો; BSFએ જપ્ત કર્યા

Pakistan: BSSએ પાકિસ્તાનની સરહદે આવેલા જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં હથિયારો અને દારૂગોળો મેળવ્યો છે. BSF અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ સોમવારે હથિયારો અને દારૂગોળાના પેકેટો જપ્ત કર્યા છે. આ હથિયારો પાકિસ્તાની ડ્રોન દ્વારા સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર છોડવામાં આવ્યા હોવાની આશંકા છે. અધિકારીઓએ કહ્યું કે અમને બાતમી મળી હતી કે અહીં […]

Image

Kolkata: આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની CBIએ કરી ધરપકડ

Kolkata: કોલકાતાની આર જી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આરોપી નાગરિક સ્વયંસેવક સંજય રોયની ઘટનાના બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. […]

Image

બિહારમાં Giriraj Singh પર હુમલો કરવાનો પ્રયાસ, જનતા દરબારમાં એક વ્યક્તિએ માર્યો મુક્કો

Giriraj Singh: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શનિવારે કેન્દ્રીય મંત્રી બેગુસરાય બલિયા બ્લોકમાં જનતા દરબારમાં પહોંચ્યા હતા. અહીંથી જતી વખતે એક વ્યક્તિએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તેમને મુક્કો પણ માર્યો હતો. પરંતુ સદનસીબે કેન્દ્રીય મંત્રી ભાગી છૂટ્યા હતા. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તરત જ તે વ્યક્તિને […]

Image

સુનિતા અને બૂચને પાછા લાવવાના પ્રયાસો શરૂ, NASA એ SpaceX મિશનમાંથી બે મુસાફરોમાં કર્યો ઘટાડો

NASA: અવકાશમાં ફસાયેલા ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પૃથ્વી પર પાછા લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બોઈંગના અધિકારીઓ સાથેની બેઠક બાદ એ વાતની પુષ્ટિ થઈ હતી કે બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સ અવકાશયાન દ્વારા જ પૃથ્વી પર પાછા ફરશે. શુક્રવારે, નાસાએ જણાવ્યું હતું કે અવકાશ યાત્રા પર જનારી આગામી સ્પેસએક્સ ટીમમાંથી બે મુસાફરોને […]

Image

Pakistan: ISISના ષડયંત્રનો પર્દાફાશ, યુવાનોનું આ રીતે કરવામાં આવતું હતું બ્રેઈનવોશ

Pakistan: પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIS ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહી છે, ISIS તેના ઓપરેશન ‘અલ હિંદ’ માટે ભારતના નિર્દોષ નાગરિકોનું બ્રેઈનવોશ કરી રહ્યું છે અને તેનો ઉપયોગ પોતાના નાપાક ઈરાદાઓને પૂર્ણ કરવા માટે કરી રહ્યું છે. ભારતમાં ISISના આ મોટા કાવતરાને અંજામ આપવા માટે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફરખુલ્લા ઘોરી કામ કરી રહ્યો […]

Image

શું ભારત Sheikh Hasinaને બાંગ્લાદેશ પરત મોકલશે? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

Sheikh Hasina Extradition: ભારતે શુક્રવારે (30 ઓગસ્ટ 2024) પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશની કોઈપણ સંભવિત માંગના મુદ્દે વિગતવાર વાત કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ભારતે સ્વીકાર્યું કે પાડોશી દેશમાં અશાંતિના કારણે વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ અટકી ગયું છે. સુરક્ષા કારણોસર શેખ હસીના ભારત આવ્યા હતા એક અહેવાલ મુજબ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર […]

Image

Indian GDP : જીડીપી વૃદ્ધિમાં ઘટાડો…એપ્રિલ-જૂન 2024માં અર્થવ્યવસ્થા ધીમી પડી, 5 ક્વાર્ટરમાં સૌથી નીચી

Indian GDP : દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર નથી. ભારતનો જીડીપી ગ્રોથ ઘટ્યો છે. ભારતનો જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સૌથી નીચો રહ્યો છે. એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 6.7% થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 8.2 ટકા હતી. વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) નાણાકીય વર્ષ […]

Image

કોરોનાની જેમ Mpox પણ બદલી રહ્યું છે તેનું સ્વરૂપ, મ્યુટેશનની ઝડપ જોઈને વૈજ્ઞાનિકો ડરી ગયા; ખતરો વધશે?

Mpox Mutation : કોરોના વાયરસ વૈશ્વિક મહામારી દરમિયાન એક સમયે સમગ્ર વિશ્વની ગતિ થંભી ગઈ હતી. ઘણી મુશ્કેલી બાદ સ્થિતિ સામાન્ય બની ત્યારે હવે MPOXના રૂપમાં નવો ખતરો ઉભો થયો છે. કટોકટીની બાબત એ છે કે યુરોપમાં ફેલાતો જીવલેણ એમપોક્સ વાયરસ ઝડપથી નવી જાતોમાં પરિવર્તિત થઈ રહ્યો છે. પરિવર્તનની આ ઝડપ જોઈને વૈજ્ઞાનિકોના કપાળ પર […]

Image

સાવધાન! ભારે વરસાદ બાદ હવે Gujaratમાં વાવાઝોડું ત્રાટકશે

Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતનો ખતરો છે. ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં ત્રાટકી શકે છે, જેની અસર 30 અને 31 ઓગસ્ટના રોજ જોવા મળી શકે છે. આ દરમિયાન 65 થી 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે […]

Image

Passport Service Closed: દેશભરમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, અગાઉની એપોઇન્ટમેન્ટ પણ થશે રિશેડ્યૂલ, જાણો કારણ

Passport Service Closed: ઓનલાઈન પાસપોર્ટ પોર્ટલને (Online Passport Portal) લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓનલાઈન પાસપોર્ટ પોર્ટલ આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે. પાસપોર્ટ વિભાગે (Passport Department) માહિતી આપી હતી કે ટેકનિકલ મેઈન્ટેનન્સના (technical maintenance) કારણે પોર્ટલ પર પાંચ દિવસ કામ થઈ શકશે નહીં. આ સમય દરમિયાન તમામ નિમણૂકો ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. દેશભરમાં […]

Image

Jammu Kashmirના કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે નિયંત્રણ રેખા નજીક તંગધાર વિસ્તારમાં ખુશાલ પોસ્ટ પર ગોળીબાર શરૂ થયો હતો. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. તેમણે કહ્યું […]

Image

Jharkhand: ચંપઈ સોરેને JMMમાંથી રાજીનામું આપ્યું, કહ્યું- સપનામાં પણ આવું નહોતું વિચાર્યું

jharkhand: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા ચંપઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચામાંથી રાજીનામું આપી દીધું છે અને તમામ પદો છોડી દીધા છે. તેણે એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. ચંપઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેનને સંબોધિત પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે ઝારખંડના આદિવાસીઓ, આદિવાસી લોકો, દલિતો, પછાત લોકો અને સામાન્ય […]

Image

4G On Moon : હવે ચંદ્ર પર પણ મળશે 4G નેટવર્ક! NASAએ નોકિયા સાથે કરી ભાગીદારી

4G On Moon : એક સમયે ફોન ઉદ્યોગ પર એકાધિકાર તરીકે રાજ કરતી નોકિયા હવે નાસા સાથે ચંદ્ર પર જવા જઈ રહી છે. આ કંપની, એકવાર ફોનનો પર્યાય બની ગયેલી, ચંદ્ર પર 4G નેટવર્ક ઇન્સ્ટોલ કરશે જેથી અવકાશયાત્રીઓ પૃથ્વી પર એકબીજા સાથે અને તેમના નિયંત્રકો સાથે સરળતાથી વાતચીત કરી શકે. આઇકોનિક ફોન બ્રાન્ડ નોકિયાએ ચંદ્ર […]

Image

ચૂંટણી પહેલા અહીં વધી BJPની મુશ્કેલી, ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓમાં રોષ!

BJP Jammu Kashmir Assembly Election: ભારતીય જનતા પાર્ટીના જમ્મુ-કાશ્મીર એકમમાં ખુલ્લેઆમ બળવાની સ્થિતિ જોવા મળી રહી છે. ટિકિટની વહેંચણી બાદ નેતાઓ અને તેમના સમર્થકોની નારાજગી સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે જમ્મુમાં 18 સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. કટરામાં પણ આક્રોશ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દર રૈનાએ પોતે ડેમેજ કંટ્રોલ માટે જવું […]

Image

Assamમાં વધી રહ્યા છે મુસલમાન, ભવિષ્યમાં મોટી આફતનો ભય: CM હિમંતા બિસ્વા લાલઘૂમ,

Assam: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે જણાવ્યું હતું કે દાયકાઓમાં મુસ્લિમ વસ્તીમાં વધારો અને હિંદુઓના સ્થળાંતરને કારણે રાજ્યમાં નોંધપાત્ર વસ્તી વિષયક ફેરફારો થઈ રહ્યા છે. સરમાએ ભવિષ્યમાં આપત્તિનો ભય પણ વ્યક્ત કર્યો હતો. રાજ્ય વિધાનસભા સત્રમાં એક ઠરાવ પર બોલતા, સીએમ શર્માએ કહ્યું કે આસામ માટે હાલમાં આ સૌથી મોટો મુદ્દો છે અને […]

Image

Delhi: જેલમાંથી બહાર આવી કવિતાએ કહ્યું – લડીશ અને ખુદને નિર્દોષ સાબિત કરીશ

Delhi: સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં BRS નેતા કે. કવિતાને રાહત આપતા મંગળવારે તેને જામીન મળી ગયા. આ પછી રાઉઝ એવન્યુ કોર્ટ કે. કવિતા માટે રીલીઝ વોરંટ જારી. આ પછી બીઆરએસ નેતા કે. કવિતાનું વિમોચન થયું. જેલમાંથી બહાર આવ્યા પછી. કવિતાએ કહ્યું- આજે લગભગ 5 મહિના પછી મારા […]

Image

Nepalમાં ભારે વરસાદ બાદ ગંભીર અકસ્માત, ભૂસ્ખલનમાં 6 લોકોના મોત

Nepal: નેપાળમાં ભારે વરસાદને કારણે રવિવારે બાગમતી વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું હતું. આ ભયંકર ભૂસ્ખલનમાં ત્રણ મકાનો દટાયા હતા, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રામેછાપ જિલ્લાની દોરમ્બા શૈલુંગ નગરપાલિકામાં બની હતી. ભૂસ્ખલનમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે બાગમતી વિસ્તારમાં ભૂસ્ખલનની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે […]

Image

Jammu Kashmir: સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર

Jammu Kashmir Encounter: જમ્મુ અને કાશ્મીરના સોપોરના રફિયાબાદમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો. આ કાર્યવાહી સોપોર પોલીસ અને 32 રાષ્ટ્રીય રાઈફલ્સના સંયુક્ત ઓપરેશનમાં કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ હોઈ શકે છે. […]

Image

Pension Scheme: સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! યુનિફાઇડ પેન્શન સ્કીમને આપી મંજૂરી

Pension Scheme: કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નવી પેન્શન યોજનામાં સુધારાની માંગને ધ્યાનમાં રાખીને સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય કેન્દ્રીય કર્મચારીઓને ખાતરીપૂર્વકનું પેન્શન, કુટુંબ પેન્શન અને ખાતરીપૂર્વકનું લઘુત્તમ પેન્શન આપવાનો છે. નવી પેન્શન યોજનામાં સુધારો કરવા માટે સોમનાથ સમિતિની રચના કરવામાં આવેલ ડૉ. આ સમિતિએ વિગતવાર ચર્ચા […]

Image

PRADOSH VRAT : ક્યારે છે ભાદ્રપદનો પ્રથમ પ્રદોષ?

PRADOSH VRAT: 20મી ઓગસ્ટથી ભાદ્રપદ(Bhadrapad) માસનો પ્રારંભ થયો છે. ભાદ્રપદ(Bhadrapad)નું પ્રથમ પ્રદોષ વ્રત(PRADOSH VRAT) કૃષ્ણ પક્ષની ત્રયોદયશી તિથિએ રાખવામાં આવશે. આ વ્રત શનિવારના દિવસે પડી રહ્યું છે, તેથી તે શનિ પ્રદોષ વ્રત રહેશે. શનિ પ્રદોષ(PRADOSH)ના દિવસે વ્રત અને શિવની પૂજા કરવાથી વ્યક્તિને પુત્રની પ્રાપ્તિ થાય છે. ભાદ્રપદ(Bhadrapad)ના પ્રથમ પ્રદોષ દિવસે પરિઘ યોગ રચાઈ રહ્યો છે. […]

Image

મહામારીનું રૂપ લઈ ચૂક્યો Monkeypox, આફ્રીકામાં તબાહી બાદ એશિયાઈ દેશમાં એન્ટ્રી

Monkeypox Alert: આફ્રિકન દેશ કોંગોમાં શરૂ થયેલા મંકીપોક્સે હવે મહામારીનું સ્વરૂપ લઈ લીધું છે. કોંગો પછી તે આફ્રિકાના 12 દેશોમાં ફેલાઈ ગયો અને હવે આ ચેપી રોગ એશિયામાં પણ પ્રવેશ કર્યો છે. થાઈલેન્ડ સરકારે પુષ્ટિ કરી છે કે તેના દેશમાં મંકીપોક્સના નવા પ્રકારનો પ્રથમ કેસ આવ્યો છે. સંક્રમિત વ્યક્તિ 14 ઓગસ્ટે આફ્રિકાથી થાઈલેન્ડ પહોંચ્યો હતો. […]

Image

Kolkata: દુષ્કર્મના કેસમાં દોષિતને 15 દિવસમાં સજા મળે, કેન્દ્ર કડક કાયદો બનાવે: મમતા બેનર્જી

Kolkata: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. મમતા બેનર્જીએ પીએમને લખેલા પત્રમાં કહ્યું કે કેન્દ્ર સરકારે બળાત્કારના કેસની વહેલી સુનાવણી માટે કડક કાયદો બનાવવો જોઈએ, જેથી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા 15 દિવસની અંદર ગુનેગારોની સુનાવણીની પ્રક્રિયા પૂરી થઈ શકે અને ગુનેગારને સજા થઈ શકે. . સીએમ મમતા બેનર્જીએ પીએમ […]

Image

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર

Air India Bomb threat : છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્થળોએ બોમ્બની ધમકીઓ (Bomb threat) મળી રહી છે. ત્યારે હવે એર ઈન્ડિયાના (Air India) વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. તિરુવનંતપુરમ એરપોર્ટના (Thiruvananthapuram Airport) સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈથી તિરુવનંતપુરમ પહોંચેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ અહીંના એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.  ધમકી […]

Image

SHARAD PAWAR: શરદ પવારને ‘Z Plus’ સુરક્ષા, 55 CRPF જવાનોની ટીમ સુરક્ષા આપશે

SHARAD PAWAR : કેન્દ્રની નરેન્દ્ર મોદી(NARENDRA MODI) સરકારે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ(*CONGRESS) પાર્ટીના વડા શરદ પવારને ‘Z Plus’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને મહારાષ્ટ્રના 83 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રીને સુરક્ષા આપવા જણાવ્યું છે. આ કામ માટે 55 સશસ્ત્ર CRPF જવાનોની ટીમ તૈનાત […]

Image

AMUL: અમૂલ બની વિશ્વની ટોચની નંબર વન બ્રાન્ડ

AMUL : આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ ફૂડ એન્ડ ડ્રિંક રિપોર્ટમાં એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે. વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ્સની યાદીમાં બે ભારતીય બ્રાન્ડ્સે સ્થાન મેળવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બેમાંથી એક ગુજરાતી બ્રાન્ડે નંબર 1નું સ્થાન હાંસલ કર્યું છે. અને આ બ્રાન્ડ અમૂલ(AMUL) છે, જે હવે 2024માં વિશ્વની સૌથી […]

Image

whatsapp:ફોન નંબર વગર વોટ્સએપમાં થશે ચેટિંગ

whatsapp: વોટ્સએપ અપડેટ્સ અને ફીચર્સ વિશે માહિતી આપતી બ્લોગ સાઇટ WABetaInfoએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ મેસેજિંગ એપમાં યુઝરનેમ અને પિન ફીચર ઉપલબ્ધ થશે. આ ફીચરની મદદથી યુઝર્સ અન્ય વ્યક્તિ સાથે તેમનો કોન્ટેક્ટ નંબર શેર કર્યા વગર ચેટિંગ શરૂ કરી શકશે. ચાલો જાણીએ કે નવું ફીચર કેવી રીતે કામ કરશે. યુઝરનેમ ફીચર આ રીતે […]

Image

વિશ્વમાં કયા દેશમાં છે સૌથી વધુ Cancerના કેસ? ભારતને લઈને ચોંકાવનારો રિપોર્ટ

Cancer: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે Cancer લાખો લોકોના જીવ લે છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ કેન્સરના કેસ ચીનમાં છે. અહીં લગભગ 48 લાખ લોકોને કેન્સર છે. જ્યારે બીજા નંબરે અમેરિકાનું નામ છે. અહીં લગભગ 23 લાખ લોકો કેન્સરનો શિકાર છે. ભારત ત્રીજા નંબર પર છે. ભારતમાં 14 […]

Image

Health: ડેન્ગ્યુ અને મેલેરિયા સિવાય મચ્છર કરડવાથી થાય છે આ બીમારી

Health: વરસાદની સિઝનમાં સાંજના સમયે મચ્છરોનો આતંક વધી જાય છે અને તેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાના વધુ કેસો જોવા મળે છે. એટલા માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ મચ્છર કરડવાથી ફેલાતી બીમારીઓ વિશે વાત કરે છે, ત્યારે સૌથી પહેલા મગજમાં આ બે પ્રકારના તાવ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે મચ્છર કરડવાથી અન્ય ઘણી […]

Image

Andhra Pradeshમાં ફાર્મા કંપનીની ફેક્ટરીમાં આગ લાગતા 17 કામદારો બળીને ખાખ, 41 દાઝી ગયા

Andhra Pradesh: બુધવારે (21 ઓગસ્ટ) આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક ફાર્મા કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તરત જ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લાસ્ટ અચ્યુતપુરમ SEZ સ્થિત કંપનીના રિએક્ટરમાં થયો હતો. ડોક્ટરોની […]

Image

BIHAR: નીતિશ કેબિનેટનો મોટો નિર્ણય,પટના સદર ઝોનના 4 ભાગ

BIHAR :મુખ્યમંત્રી નીતિશ કુમાર(NITISH KUMAR)ની અધ્યક્ષતામાં બિહાર(BIHAR) કેબિનેટની બેઠકમાં 31 પ્રસ્તાવો સ્વીકારવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સચિવાલયના કેબિનેટ(CABINET) હોલમાં મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ વિભાગોને લગતા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. પટનાના સદર ઝોનને ચાર ઝોનમાં વિભાજીત કરવાનો નિર્ણય નીતિશ સરકારના મોટા નિર્ણયોમાંનો આ એક નિણર્ય છે. આ અંતર્ગત પહેલો ઝોન પાટલીપુત્ર ઝોન, બીજો પટના સિટી […]

Image

JAMMU KASHMIR ELECTION: સામે આવ્યો કોંગ્રેસનો કાશ્મીર પ્લાન

JAMMU KASHMIR ELECTION: જમ્મુ-કાશ્મીરમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી(ELECTION) યોજાવા જઈ રહી છે. કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના પર સમગ્ર દેશની નજર છે. આ માટે નેશનલ કોન્ફરન્સ, પીડીપી(PDP), કોંગ્રેસ(CONGRESS) અને ભાજપ(BJP) સહિત તમામ પાર્ટીઓએ જીતનો ઝંડો ફરકાવવા માટે કમર કસી લીધી છે. દરમિયાન કોંગ્રેસના સૂત્રો તરફથી મળેલ સમાચાર […]

Image

ALOK RANJAN : શું ED ઓફિસર આલોક રંજને કરી આત્મહત્યા?

ALOK RANJAN : દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારી આલોક રંજને(ALOK RANJAN) ટ્રેન નીચે પડીને આત્મહત્યા(SUICIDE) કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આલોક રંજનનો મૃતદેહ સાહિબાબાદ રેલવે સ્ટેશન પાસે મળી આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આલોક રંજન(ALOK RANJAN) પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેથી તેની આત્મહત્યાનું કારણ […]

Image

RAPE: RAPE કેસમાં જજે આપ્યો આદેશ,સાંભળી સુપ્રીમકોર્ટ સ્તબ્ધ

RAPE : ગર્લફ્રેન્ડ પર બળાત્કાર સંબંધિત કેસની સુનાવણી દરમિયાન કોલકાતા(KOLKATA) હાઈકોર્ટ(HIGH COURT) ના જજે પીડિતાને સલાહ આપી. એવું કહેવામાં આવ્યું હતું કે છોકરીઓએ તેમની જાતીય ઇચ્છાને નિયંત્રિત કરવી જોઈએ અને 2 મિનિટના આનંદ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. જ્યારે સુપ્રીમકોર્ટ(SUPREM COURT)ના જજે આ ટિપ્પણી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કલકત્તા હાઈકોર્ટ( KOLKATA HIGH COURT)ના નિર્ણયને […]

Image

RAJYA SABHA ELECTION: જાણો કોણ છે BJPના રાજ્યસભાના ઉમેદવાર મનન કુમાર મિશ્રા

RAJYA SABHA ELECTION: દેશના સાત રાજ્યોમાં રાજ્યસભાની ( RAJYA SABHA ) 10 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નોમિનેશનની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. હવે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી ( BJP)એ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH)ના નિવાસસ્થાને પાર્ટીની બેઠક બાદ આ નામને ફાઈનલ કરવામાં આવ્યું છે. ઉમેદવારો(CANDIDATE)ની […]

Image

RAPE PUNISHMENT:જુઓ કયા દેશમાં કેવી હોય છે બળાત્કારની સજા

RAPE PUNISHMENT : મહિલાઓ સામેના જાતીય ગુનાઓની વધતી જતી સંખ્યા, ખાસ કરીને ભારત(INDIA)માં બળાત્કાર(RAPE) એ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા બે-ત્રણ દાયકાઓમાં, બળાત્કારના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે, અને આ ગુનાઓમાં સામેલ ગુનેગારોને સજા(PUNISHMENT) કરવાની પ્રક્રિયામાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં બળાત્કારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ […]

Image

Vinesh phogat કેમ હારી ગઈ કેસ? CASએ જાહેર કર્યો સંપૂર્ણ નિર્ણય, આ હતું મેડલ ન મળવાનું મુખ્ય કારણ

Vinesh phogat case CAS: વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠર્યા બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. જ્યાં તે નિષ્ફળ રહી હતી. વિનેશ ફોગાટની અપીલ ફગાવી દેવામાં આવી હતી જેના કારણે તેને સંયુક્ત રીતે સિલ્વર મેડલ મળ્યો ન હતો. હવે CASના નિર્ણયની સંપૂર્ણ નકલ આવી ગઈ છે જેમાં વિનેશ ફોગાટને કેમ ગેરલાયક […]

Image

એમને માત્ર ખુરશીથી જ મતલબ, હું મારા આંસુ છુપાવતો રહ્યો; ખુલ્લેઆમ વિદ્રોહ પછી Champai Sorenના નિશાના પર કોણ?

Champai Soren : ચંપાઈ સોરેનના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટમાં ચંપાઈ સોરેને લગભગ બળવાખોર વલણ અપનાવ્યું છે અને પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. જો કે તેઓ હજુ સુધી કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નથી. ત્રણ દિવસથી ચાલી રહેલી અટકળો વચ્ચે ચંપાઈની પીડા બહાર આવી. આ પોસ્ટમાં ચંપાઈએ […]

Image

પેન્ટ ખુલ્લું હતું અને શરીર પર એક જ કાપડ…Kolkata રેપ-મર્ડર કેસમાં માતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Kolkata: કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો મામલો ગરમાયો છે. આને લઈને માત્ર બંગાળમાં જ નહીં પરંતુ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન મહિલા તાલીમાર્થી ડોક્ટરની માતાએ જણાવ્યું કે તેણીને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તેની પુત્રીની તબિયત ખરાબ છે, પછી તેમણે કહ્યું કે તેણે આત્મહત્યા […]

Image

‘છ બોમ્બ મૂક્યા છે, એક કરોડ પહોંચાડો’, Amritsar એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

Amritsar Airport Bomb Threat: અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. પોલીસે 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી. તેની ઓળખ ગુરદેવ સિંહ ઉર્ફે સાબી તરીકે થઈ છે. તે ફિરોઝપુરનો રહેવાસી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના અન્ય બે સહયોગીઓના નામ પણ […]

Image

ભારતીય કોસ્ટ ગાર્ડ ચીફ Rakesh Palનું નિધન, ચેન્નાઈમાં આવ્યો હાર્ટ એટેક

Rakesh Pal: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલનું ચેન્નાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલીક નવી સુવિધાઓના ઉદ્ઘાટન માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાકેશ પાલને જુલાઈ 2023 માં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના 25મા મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. INS અદ્યાર […]

Image

સ્પેસમાં ફસાયેલા Sunita Williamsની વધી મુશ્કેલીઓ, હવે આંખોમાં થઈ આવી સમસ્યા

Sunita Williams Update: સુનીતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર અવકાશમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તે બોઈંગના સ્પેસક્રાફ્ટ સ્ટારલાઈનરમાં 9 દિવસના મિશન પર હતા. પરંતુ સ્પેસશીપમાં ખામીને કારણે તેમણે હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર દિવસ પસાર કરવો પડ્યો છે. સ્ટારલાઈનરમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમનું મિશન હવે લંબાયું છે. બોઇંગે તેના અવકાશયાત્રીઓને પાછા લાવવા […]

Image

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે અમદાવાદ, CAA હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું કરાશે વિતરણ

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) રવિવાર એટલે કે, 18 ઓગસ્ટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આ દરમિયાન અમદાવાદના (Ahmedabad) બોડકદેવમાં (Bodkdev) આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ (Pandit Deendayal Auditorium) ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામા આવ્યું છે.  જેમાં અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ (CAA) હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા […]

Image

Odishaમાં હવે એક દિવસની મળશે ‘પીરિયડ લીવ’, સ્વતંત્રતા દિવસ પર સરકાર તરફથી મોટી જાહેરાત

Odisha: એક ઐતિહાસિક નિર્ણય લેતા ઓડિશા સરકારે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં કામ કરતી તમામ મહિલા કર્મચારીઓ માટે એક દિવસ માટે ‘પીરિયડ લીવ’ જાહેર કરી છે. આ જાહેરાત નાયબ મુખ્યમંત્રી પ્રભાતિ પરિડાએ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કરી છે. આ નવી નીતિ હેઠળ, દરેક મહિલા કર્મચારી તેના માસિક સ્રાવના એક દિવસ પહેલા અથવા બીજા દિવસે […]

Image

Uttarakhandમાં કોલકત્તા જેવા દુષ્કર્મની ઘટના… નર્સ સાથે પહેલાં દુષ્કર્મ અને પછી ગળું દબાવીને હત્યા

Uttarakhand Nurse Rape Murder Case: કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે બર્બરતાની ઘટના બાદ હવે ઉત્તરાખંડમાં એક નર્સ સાથે દુષ્કર્મ અને હત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આરોપીએ ઉત્તરાખંડના રૂદ્રપુરની એક નર્સ પર દુષ્કર્મ કર્યો અને પછી તેનું ગળું દબાવી દીધું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ નર્સને પણ લૂંટી હતી. Uttarakhand ના રૂદ્રપુરમાં 33 […]

Image

PM Modi : PM મોદી પેરિસ ઓલિમ્પિક 2024ના ખેલાડીઓને મળ્યા, કોણે વડાપ્રધાનને શું ગિફ્ટ આપી ?

PM Modi : પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા છે. જેનો વીડિયો સામે આવ્યો […]

Image

Jharkhandમાં હોકી મેચ દરમિયાન વીજળી પડી; ત્રણ ખેલાડીઓના મોત, 5 અન્ય ઘાયલ

Jharkhand: ઝારખંડના સિમડેગા જિલ્લામાં બુધવારે સાંજે બનેલી એક દુ:ખદ ઘટનામાં એક વૃક્ષ નીચે ઊભેલા ત્રણ ખેલાડીઓના મોત થયા હતા જ્યારે હોકી સ્પર્ધા દરમિયાન વીજળી પડવાથી 5 લોકો ઘાયલ થયા હતા. ગામની શાળાના મેદાનમાં હોકી સ્પર્ધાની સેમી ફાઈનલ મેચ રમવાની હતી ત્યારે આ ઘટના બની હતી અને તેને જોવા માટે સેંકડો લોકો ત્યાં પહોંચ્યા હતા. આ […]

Image

આતુરતાનો આવશે અંત… Jammu Kashmir વિધાનસભા ચૂંટણીની તારીખોનું આગામી અઠવાડિયે થઈ શકે છે જાહેરાત

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી રહી છે. ચૂંટણી પંચ આગામી સપ્તાહે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 5 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી પંચ આ સપ્તાહના અંત સુધીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે બેઠક કરશે. આમાં સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવશે. ત્યારપછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો […]

Image

મહિલા ડોક્ટર સાથે સામુહિક દુષ્કર્મ થયું હતું… Kolkata કાંડમાં પીડિતાના ટીચરનો મોટો દાવો

Kolkata : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં અત્યાર સુધીમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડોક્ટરનું દુષ્કર્મની સાથે ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. ગુપ્તાંગમાંથી 150 ગ્રામ વીર્ય મળી આવ્યું છે. જે એક વ્યક્તિનું ન હોઈ શકે. હવે આ મામલે મૃતક તબીબના પાર્ટ […]

Image

છુપાઈને ભારતથી પાછા જઈ રહ્યા હતા 6 બાંગ્લાદેશી, BSF સાથે અથડામણમાં એક ઠાર

Bangladesh BSF: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSFના જવાનો સાથે દાણચોરોના એક જૂથનું એન્કાઉન્ટર થયું હતું. જવાબી ગોળીબારમાં એક બાંગ્લાદેશી બદમાશ માર્યો ગયો. BSFએ સોમવારે એક નિવેદનમાં આ જાણકારી આપી. આ ઘટના માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચાંદની ચક બોર્ડર ચોકી પાસે 11 અને 12 ઓગસ્ટની વચ્ચેની રાત્રે બની હતી. બીએસએફના એક નિવેદનમાં […]

Image

500 રૂપિયામાં મળશે Gas Cylinder, આ રાજ્ય સરકારે આપી મોટી ભેટ

Gas Cylinder: હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સોમવારે ‘હર ઘર હર ગ્રહણી યોજના’ પોર્ટલ લોન્ચ કર્યું. આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ યોજના હેઠળ હરિયાણાના લગભગ 50 લાખ BPL પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. 500 રૂપિયાથી વધુની કોઈપણ રકમ DBT દ્વારા સરકાર દ્વારા સબસિડી […]

Image

Arvalli : બાંગ્લાદેશમાં ચાલી રહેલ હિંસા વચ્ચે બાયડથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો,મોબાઈલમાંથી મળ્યું ભારત વિરુદ્ધ લખાણ

Arvalli: બાંગ્લાદેશમાં  (Bangladesh) ચાલી રહેલ હિંસાઓ વચ્ચે અરવલ્લીમાથી (Arvalli) બાંગ્લાદેશી મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ અરવલ્લીમાં બાયડના (Bayad) રમાસમાથી બાંગ્લાદેશી (Bangladeshi) યુવક ઝડપાયો છે. યુવકની શંકાસ્પદ હિલચાલથી સ્થાનિકોએ પોલીસને હવાલે કર્યો હતો. જે બાદ પોલીસે યુવકની તપાસ કરતા તેના મોબાઈલમાંથી ભારત વિરૂદ્ધનું લખાણ મળી આવ્યું છે. બાયડના રમાસમાથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો […]

Image

Bihar: જહાનાબાદના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ મચી, 8ના મોત, અનેક ઘાયલ

Bihar: બિહારના (Bihar) જહાનાબાદ ( Jehanabad) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે .બિહારના જહાનાબાદમાં શ્રાવણના સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરની (SiddheshwarNath Temple) બહાર નાસભાગમાં આઠ લોકોના મોત થયા છે જ્યારેઅનેક લોકો ઘાયલ થયા છે.તેમજ મૃત્યુઆંક હજુ વધી શકે છે. જિલ્લાના ડીએમએ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી છે. શ્રાવણના […]

Image

Pakistan: આકાશમાંથી તો નથી ટપક્યાં, 200-300 આતંકીઓની ઘુસણખોરી; કેન્દ્ર સરકાર પર ફારુક અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ

Pakistan:  નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ રવિવારે જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલી ઘૂસણખોરી પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે 200-300 આતંકવાદીઓ ઘૂસણખોરી કરી ચૂક્યા છે. છેવટે, તેઓ કેવી રીતે આવ્યા અને તેઓ ક્યાંથી આવ્યા? તે આકાશમાંથી તો નથી પડ્યા અથવા તેને ડ્રોન દ્વારા છોડવામાં નહીં આવ્યા હોય. પ્રશ્ન એ છે કે તેઓ […]

Image

ભારતમાં ઘુસણખોરીની તૈયારીમાં બાંગ્લાદેશી, અનેક લોકોની કરવામાં આવી અટકાયત, BSFએ કર્યો ખુલાસો

BSF: બાંગ્લાદેશી નાગરિકો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલયની આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંબંધમાં 11 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ રવિવારે આ જાણકારી આપી. પ્રવક્તાએ કહ્યું કે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વિગતવાર કાનૂની કાર્યવાહી માટે તેમને રાજ્ય પોલીસને સોંપવામાં આવશે. […]

Image

SEBI ચીફે કેમ નથી આપ્યું રાજીનામું, હિંડનબર્ગના રિપોર્ટ પર રાહુલે આપી પ્રતિક્રિયા

SEBI : રાહુલ ગાંધીએ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ પર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો છે અને પૂછ્યું છે કે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામેના આરોપો પછી જો રોકાણકારો મહેનતથી કમાયેલા પૈસા ગુમાવે તો કોને જવાબદાર ગણવામાં આવશે? રાહુલ ગાંધીએ આ મામલે પીએમ મોદી, સેબીના […]

Image

Delhiમાં વરસાદને લઈને હવમાન વિભાગની આગાહી, રાજસ્થાનમાં 2 દિવસ ભારે વરસાદ

Delhi NCR heavy rain imd alert: છેલ્લા બે દિવસથી દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે. એનસીઆરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અને ટ્રાફિક જામના અહેવાલો છે. દ્વારકામાં શાળાની દિવાલ ધરાશાયી થતા બે લોકો ઘાયલ થયા હતા. જ્યારે આઉટર રીંગ રોડ પર એક કાર તૂટી પડતાં અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. હવામાન વિભાગે આગામી કેટલાક […]

Image

જે કોઈ ત્રિરંગો ફરકાવતા રોકશે તેને હું એક કરોડ આપીશ, Gurpatwant Singh Pannunએ 15 ઓગસ્ટને લઈ આપી પ્રતિક્રિયા

Gurpatwant Singh Pannun: શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ધમકી આપી છે. ખાલિસ્તાની સમર્થક પન્નુએ કહ્યું કે સીએમ ભગવંત માનને પંજાબમાં ત્રિરંગો ન ફરકાવવો જોઈએ કારણ કે પંજાબ ભારતનો ભાગ નથી. ભારતના તિરંગાના નેતૃત્વમાં શીખો સામે નરસંહાર થયો અને આજે પંજાબના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. પંજાબના લોકોને ઉશ્કેરનાર […]

Image

Cyclone storm: બંગાળથી બાંગ્લાદેશ પર મંડરાયો વાવાઝોડાનો ખતરો, 5 દિવસ ભારે વરસાદની આગાહી

Cyclone storm: બુધવારે દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. ઓડિશાના ઘણા વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ (Heavy Rain) ચાલુ છે. રાજ્યમાં ઓછામાં ઓછા 25 સ્થળોએ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ગંગાના ક્ષેત્ર અને તેની નજીકના બાંગ્લાદેશ પર ચક્રવાતી પવનોનું (Cyclone storm) વર્તુળ છે. […]

Image

મધ્યમ વર્ગ અને ડિફેન્સ બજેટને લઈ Mahua Moitra લાલઘૂમ, સંસદમાં ઠાલ્વયો ગુસ્સો

Mahua Moitra: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)એ આજે ​​સંસદમાં બજેટને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. મહુઆએ કહ્યું કે આ વખતે કેન્દ્ર સરકાર ખુરશી બચાવીને બજેટ લાવી છે. આ બજેટમાં આપણે જોયું કે કેન્દ્ર સરકારે પોતાની ખુરશી બચાવવા માટે કયા રાજ્યને કેટલું બજેટ આપ્યું છે. આ પછી મોઇત્રાએ પણ ટેક્સને લઈને સરકારને ઘેરી […]

Image

Jammu kashmir: ઉધમરપુરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 3-4 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

Jammu kashmir: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. ઉધમપુર જિલ્લા પોલીસના ડીઆઈજી રઈસ ભટે કહ્યું કે અમને ઈનપુટ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલ છે. જેના આધારે અમે આજે સવારે જ એસ.ડી.ઓ. બસંતગઢના ખાનેડ વિસ્તારમાં આતંકવાદીઓના જૂથ સાથે અમારી અથડામણ થઈ છે. હજુ ઓપરેશન ચાલુ છે. તેમણે કહ્યું કે આજે […]

Image

અનંત અંબાણીના લગ્નને લઈ સંસદમાં બબાલ, BJP પર કેમ ભડક્યા કોંગ્રેસ નેતા

BJP: કોંગ્રેસે મંગળવારે અંબાણીના લગ્નને લઈને ભારતીય જનતા પાર્ટીના (BJP)સાંસદ નિશિકાંત દુબે પર નિશાન સાધ્યું હતું. આરોપ છે કે તેમણે લોકસભામાં ખોટો દાવો કર્યો હતો. દુબેએ કહ્યું હતું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. મુખ્ય વિરોધ પક્ષે એમ પણ કહ્યું કે દુબેએ માફી માંગવી જોઈએ. […]

Image

Bangladesh: શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, દેશ છોડીને ભારત આવવા રવાના

Bangladesh:  બાંગ્લાદેશમાં (Bangladesh) છેલ્લા મહિનાથી ચાલુ રહેલી જીવલેણ હિંસા (Violence) વચ્ચે શેખ હસીનાએ (Sheikh Hasina) વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.પ્રદર્શનકારીઓ PM નિવાસસ્થાન ઢાકા પેલેસમાં ઘૂસી ગયા હતા. ત્યારે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને તેમને કહ્યું કે અમે તમારી માંગણી […]

Image

Asteroid: પૃથ્વી પર આજે રાતે આવશે પ્રલય? અંતરિક્ષમાંથી ઝડપથી આવી રહ્યું છે કંઈક એવું…

Asteroid Coming Near Earth: શું ધરતી પર પ્રલય આવવાનો છે? હકીકતમાં અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ ‘2024 OC’ નામના વિશાળ બિલ્ડીંગ-સાઇઝ Asteroid વિશે ચેતવણી જારી કરી છે. તે 4 ઓગસ્ટ, રવિવારના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 9.40 કલાકની આસપાસ પૃથ્વી પર પહોંચશે. વિશાળ અવકાશ ખડકનું કદ 410 ફૂટ (125 મીટર) […]

Image

Love Jihad મામવામાં થશે આજીવન કેદ, આ રાજ્ય સરકાર જલદી જ લાવશે કાયદો

Love Jihad: આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમાએ લવ જેહાદના મામલાઓને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે રવિવારે કહ્યું કે તેમની સરકાર લવ જેહાદમાં આજીવન કેદની સજા આપવા માટે ટૂંક સમયમાં નવો કાયદો લાવશે. ગુવાહાટીમાં રાજ્ય ભાજપ કાર્યકારિણીની બેઠકમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. સીએમ શર્માએ કહ્યું, ‘અમે ચૂંટણી દરમિયાન લવ જેહાદની વાત કરી હતી. અમે […]

Image

Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, અત્યાર સુધી 70ના મોત

Bangladesh Violence: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. સત્તાધારી અવામી લીગના સમર્થકો અને વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ વચ્ચે રવિવારે લોહિયાળ અથડામણમાં 70 લોકો માર્યા ગયા અને સેંકડો અન્ય ઘાયલ થયા. સંખ્યા હજુ વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ પીએમ શેખ હસીનાના રાજીનામાની […]

Image

ભાજપના આ નેતાઓનો પણ કરાવો નાર્કો ટેસ્ટ, Ayodhya દુષ્કર્મ કાંડ પર બોલ્યા શિવપાલ સિંહ યાદવ

Ayodhya: અયોધ્યા દુષ્કર્મ કેસમાં અખિલેશ બાદ સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલ સિંહ યાદવે (Shivpal Singh Yadav) પણ સરકારની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. સરકારની બુલડોઝિંગ કાર્યવાહી પર તેમણે કહ્યું કે સરકારે પહેલા આ મામલાની તપાસ કરવી જોઈએ. ત્યાર બાદ આવી કાર્યવાહી થવી જોઈએ. આ સાથે શિવપાલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે […]

Image

હનીયેહની મોતથી આખી દુનિયામાં ખળભળાટ… આખરે Indiaનું કેમ વધ્યું ટેન્શન?

India: ઈસ્માઈલ હનીયેહના મોતથી માત્ર હમાસ (Hamas)માં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ હલચલ મચી ગઈ છે. આ ઘટના બાદ અમેરિકા, ઈરાન અને ભારત પણ તણાવમાં છે. બુધવાર સાંજ સુધી નવી દિલ્હી તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેહરાનમાં શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા જ્યાં ઈસ્માઈલ હનીયેહ આવ્યા […]

Image

Rahul Gandhi પર થઈ શકે છે હુમલો, સંજય રાઉતે કર્યો મસમોટો દાવો

Rahul gandhi: રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 29 જુલાઈના રોજ સંસદમાં મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ કરીને ભાષણ આપ્યું હતું. આ પછી આજે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ એક પોસ્ટ કરી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેણે દાવો કર્યો કે EDના એક આંતરિક વ્યક્તિએ તેને કહ્યું કે તેના પર દરોડા પાડવામાં આવી શકે છે. રાહુલ ગાંધી (Rahul […]

Image

નાની મુસ્લિમ… દાદી પારસી, પોતાની જાતિનું ખબર નથી… Kangana Ranautએ રાહુલને કર્યો કટાક્ષ

Kangana Ranaut: કંગના રનૌતે (Kangana Ranaut) લોકસભામાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ની જાતિ વિષયક ટિપ્પણી પર ઝાટકણી કાઢી છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અનુરાગ ઠાકુરે (Anurag Thakur)લોકસભામાં તેમનું અપમાન કર્યું અને દુર્વ્યવહાર કર્યો. હવે કંગનાએ પોતાનો જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં રાહુલ પણ લોકોને તેમની જાતિ વિશે પૂછતો જોવા […]

Image

NEET-UG પેપર લીક પર CBI એક્શન મોડમા… 13 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ

NEET-UG paper leak CBI action: NEET-UG પરીક્ષાના પેપર લીક કેસમાં CBIએ આજે ​​પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈની ચાર્જશીટમાં 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ચાર્જશીટમાં કોર્ટને જાણ કરવામાં આવી છે કે આરોપીઓ કથિત રીતે પેપર લીક અને અન્ય ગેરરીતિઓમાં સામેલ હતા. “CBI હજુ પણ તપાસ ચાલુ રાખી રહી […]

Image

અચાનક થઈ હતી Atiq-Ashrafની હત્યા, પોલીસનો હત્યાકાંડથી કોઈ સંબંધ નથી: મળી ક્લીનચીટ

Atiq-Ashraf Ahmed murder case:  પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની હત્યા અને પોલીસ એન્કાઉન્ટરમાં અતીકના પુત્ર અસદ સહિત ત્રણ આરોપીઓના મોતના કેસમાં રચાયેલા કમિશને ક્લીનચીટ આપી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દિલીપ બાબાસાહેબ ભોંસલેની અધ્યક્ષતામાં રચાયેલા પાંચ સભ્યોના ન્યાયિક પંચે સ્વીકાર્યું છે કે અતીક-અશરફની હત્યામાં […]

Image

Power : ભારતમાં 2027 સુધીમાં પાવર કટ વધશે

Power :  કેલિફોર્નિયા યુનિવર્સિટી (બર્કલે)ના ઈન્ડિયા એનર્જી એન્ડ ક્લાઈમેટ સેન્ટરના એક સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે અપૂરતા રિન્યુએબલ એનર્જી-સંચાલિત બેકઅપને કારણે 2027 સુધીમાં ભારતની વધતી જતી વીજળીની જરૂરિયાતો સાંજના પાવર કટમાં વધારો કરશે.

Image

China : ભારત અને ચીન વચ્ચે સરહદી વાટાઘાટોનો 30મો રાઉન્ડ યોજાયો

China : ભારત અને ચીને બુધવારે નવી દિલ્હીમાં ભારત-ચીન બોર્ડર અફેર્સ (WMCC) પર કન્સલ્ટેશન અને કોઓર્ડિનેશન માટે કાર્યકારી મિકેનિઝમની 30મી બેઠક યોજી હતી

Image

કોરોના બાદ હવે આ વાયરસનો ખતરો, WHOએ આપ્યું એલર્ટ; જાણી લો લક્ષણ

WHO: કીડાના કરડવાથી 74 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેને તાવ જેવા લક્ષણો હતા. ડોકટરોના જણાવ્યા મુજબ, તે બ્લીડિંગ આઇઝ રોગથી પીડિત હતો. જેનું વૈજ્ઞાનિક નામ ક્રિમીઅન-કોંગો હેમરેજિક ફીવર (CCHF) છે. આ રોગમાં તીવ્ર તાવ, ગંભીર માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો છે. કોરોના પછી આ એક ખતરનાક વાયરસ છે, જેના માટે વર્લ્ડ […]

Image

ભારે વરસાદ વચ્ચે Lucknowમાં અસામાજીક તત્વોનો આતંક, છોકરીની કરી છેડતી : Video

Lucknow: લખનૌમાં ભારે વરસાદ વચ્ચે ગુંડાઓ દ્વારા હિંસા જોવા મળી રહી છે. લુખ્ખાઓએ રસ્તા પર લોકોને હેરાન કર્યા. કોઈની કારના કાચ તોડી કોઈને પાણીમાં ફેંકી દેવાયા હતા. બાઈક પર જઈ રહેલા લોકોને રોકવામાં આવ્યા અને તેમના પર ગંદુ પાણી ફેંકવામાં આવ્યું. લુખ્ખાઓએ છોકરીઓને પણ છોડ્યા ન હતા. પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચે છોકરીઓની છેડતી કરવામાં આવી […]

Image

રાહુલથી આંખનો સંપર્ક પણ નથી કરી શકતા PM મોદી, Shatrughan Sinhaએ સાધ્યું નિશાન

Shatrughan Sinha: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ શત્રુઘ્ન સિંહાએ(Shatrughan Sinha) બુધવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે આંખનો સંપર્ક પણ કરી શકતા નથી. બીજેપી (BJP)સાંસદ અનુરાગ ઠાકુરે શરૂ કરેલા ‘વિવાદ’ પર પ્રતિક્રિયા આપતા સિંહાએ કહ્યું કે વિપક્ષી નેતાની જાતિ વિશે પૂછવું ખોટું છે. શત્રુઘ્ન સિંહાએ (Shatrughan Sinha)કહ્યું, […]

Image

Delhi Heavy Rains : દિલ્હી-NCRમાં ભારે પવન બાદ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયાા પાણી

Delhi Heavy Rains: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરના લોકોને ગરમી અને ભેજથી મોટી રાહત મળી છે. બુધવારે સાંજે વાવાઝોડા બાદ ભારે પવન સાથે કાળા વાદળો છવાતા ભારે વરસાદ થયો હતો. જેના કારણે તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાં લોકો ગરમી અને ભેજથી ત્રસ્ત હતા. […]

Image

લોકસભામાં મહાભારત ન કરો, તમને કંઈ ખબર નથી પડતી; રાહુલ પર લાલઘૂમ Anil Vij

Anil Vij: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ચક્રવ્યુહ નિવેદન પર પ્રતિક્રિયાઓનો દોર ચાલુ છે. આ શ્રેણીમાં હરિયાણાના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા અનિલ વિજે (Anil Vij)કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધીને વિનંતી કરું છું કે લોકસભામાં મહાભારતનું પુનરાવર્તન ન કરે. તેમને આપણી સંસ્કૃતિ વિશે કોઈ જાણકારી નથી. વિજે કહ્યું, […]

Image

રાહુલ પર અનુરાગ ઠાકુરની જાતિવાળી કોમેન્ટ પર ભડકી બહેન Priyanka Gandhi, PM મોદી પર કરી કટાક્ષ

Priyanka Gandhi: લોકસભામાં બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કરેલી ટિપ્પણી પર કોંગ્રેસના નેતાઓએ પ્રહારો કર્યા છે. મુખ્ય વિપક્ષી દળનો આરોપ છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ દેશના 80 ટકા લોકોનું અપમાન કર્યું છે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું આ બધું તેમના ઈશારે થયું છે? જાણવા […]

Image

કઈ કોર્ટમાં જઈએ, કયો વકીલ કરીએ… કેજરીવાલને લઈને Bhagwant Maanએ કર્યા BJP પર પ્રહાર

Bhagwant Maan: વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ એ મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે જંતર-મંતર ખાતે રેલી યોજી હતી. જેઓ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ છે. જેમાં શરદ પવાર, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી સહિત અનેક મોટા વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબના સીએમ ભગવંત માને (Bhagwant Maan)કેજરીવાલની ધરપકડ પર કેન્દ્ર […]

Image

Bangladesh માં 10 દિવસ બાદ ચાલુ કરાયું મોબાઈલ ઈન્ટરનેટ, નેતાઓને છોડો નહીંતર કરીશું આંદોલન

Bangladesh : હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ(Bangladesh)માં 10 દિવસ બાદ રવિવારે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીમાં સુધારાને લઈને દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, વિદ્યાર્થી જૂથે ચેતવણી આપી છે કે જો તેમના નેતાઓને છોડવામાં નહીં […]

Image

Nitish Kumarએ BJPને આપ્યો ઝટકો! 11 સીટો પર એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે JDU

Nitish Kumar: ઝારખંડમાં જનતા દળ (યુનાઈટેડ) એનડીએ ફોલ્ડર હેઠળ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ Nitish Kumarએ શનિવારે પટનામાં JDUના ઝારખંડ એકમના 50 અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી હતી અને તેમને ચૂંટણીની તૈયારી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠક બાદ ઝારખંડ JDU પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ ખીરુ મહતોએ મીડિયાને જણાવ્યું કે […]

Image

ટ્રુડોને મળી મોતની ધમકી તો તરત થઈ ધરપકડ, પરંતુ… ભારતે ખોલી Canadaની પોલ

India On Canada: છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા (Canada)વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. ત્યારે હવે ભારતે ગુરુવારે કેનેડાને તેની ધરતી પરથી ગતિવિધિઓ ચલાવતા ભારત વિરોધી તત્વો સામે પગલાં લેવા જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે તે અપેક્ષા રાખે છે કે કેનેડા ભારત વિરોધી તત્વો સામે પગલાં લેશે. તેણે કેનેડા પર બેવડા ધોરણો અપનાવવાનો […]

Image

ખેડૂતોને શરીરના ઘા રૂઝાયા પણ આત્માના નહીં… Randeep Surjewalaના મોદી સરકાર પર આકરા પ્રહાર

Randeep Surjewala: રાજ્યસભામાં સામાન્ય બજેટ અને જમ્મુ-કાશ્મીરના બજેટ પર ચર્ચા થઈ હતી. આ અંગે બોલતા કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ સરકાર ખેડૂતો પ્રત્યે બદલાની ભાવના સાથે કામ કરી રહી છે. આ સરકારને લાગે છે કે ખેડૂતોના કારણે તે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી શકી નથી. રણદીપ […]

Image

બજેટમાં ઘટાટો કરી શિક્ષા વ્યવસ્થાને નષ્ટ કરવા માગે છે BJP અને RSS: Mallikarjun kharge

Mallikarjun kharge On Budget 2024: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હતું. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ BJP-RSS પર ભારતની શિક્ષણ વ્યવસ્થાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ અને આરએસએસે શિક્ષણના બજેટમાં રૂ. 9600 કરોડનો ઘટાડો કર્યો છે ખડગેએ સોશિયલ મીડિયા […]

Image

Delhi સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટથી મોટી રાહત, HCએ પૂરી કરી આ ડિમાન્ડ

Delhi: કથિત દારૂ કૌભાંડમાં આરોપોને કારણે જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે વકીલો સાથેની બેઠકો વધારવાની તેમની માંગણી સ્વીકારી છે. હવે કોર્ટની મંજૂરી બાદ તે દર અઠવાડિયે વધુ બે વખત જેલમાં રહેલા વકીલોને મળી શકશે. કેજરીવાલની 21 માર્ચે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને ED […]

Image

Bangladesh Protest : આ અઠવાડિયે 3,000 થી વધુ ભારતીયો સહિત 4,000 થી વધુ વિદ્યાર્થીઓ ભારતમાં આવ્યા 

Bangladesh Protest : બાંગ્લાદેશમાં ક્વોટા વિરોધી હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે, છેલ્લા ચાર દિવસમાં 3,087 ભારતીય વિદ્યાર્થીઓ સહિત 4,315 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ્યા છે, એમ બોર્ડર સિક્યુરિટી ફોર્સે- BSFએ બુધવારે જણાવ્યું હતું.

Image

Passport : સિંગાપોરે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું બિરુદ ફરીથી મેળવ્યું, ભારત 82 નંબર પર

Passport : સિંગાપોરે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું બિરુદ ફરીથી મેળવ્યું છે કારણ કે સિંગાપોર પાસપોર્ટની માલિકી હવે રેકોર્ડ 195 વૈશ્વિક સ્થળોએ એક વિઝા-મુક્ત ઍક્સેસ આપે છે. આ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં શહેર રાજ્યને ટોચ પર મૂકે છે.

Image

નખરાળી પૂજાનો કાળો ચિઠ્ઠો ખુલ્યો, પોતાના ફાયદા માટે માતા-પિતાને પણ ન છોડ્યા!

PooJa khedkar: નખરાળી IAS પ્રોબેશનર પૂજા ખેડકર વિશે એક નવો ખુલાસો સામે આવ્યો છે. પુણે પોલીસના ધ્યાને આવી માહિતી આવી છે કે દિલીપ અને મનોરમા ખેડકરે તેમની પુત્રી પૂજાને ફાયદો કરાવવા માટે નકલી છૂટાછેડા લીધા હતા. આ મામલે કેન્દ્ર સરકારે પુણે પોલીસને તેમની વૈવાહિક સ્થિતિની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું […]

Image

‘મને મારી નાખવા માગે છે… ખતરામાં છે મારો પરિવાર’, લોરેન્સ બિશ્નોઈને લઈ Salmanના મોટા ખુલાસા

Salman khan On Lawrence Bishnoi : 14 એપ્રિલે સવારે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ચાહકોને ચોંકાવી દીધા હતા. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે સતત તપાસ કરી રહી છે. તેના ઘરની બહાર બે બાઇક સવારો આવ્યા હતા અને થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી ગયા […]

Image

દરિયાની વચ્ચોવચ જીવન-મરણ વચ્ચે ખાતો હતો ઝોલા ચીની નાવિક… ભારતીય નેવીની થઈ એન્ટ્રી

Indian Navy:  ભારતીય નૌકાદળે સમુદ્રની વચ્ચે ફસાયેલા ચીનના નાગરિકનો જીવ બચાવીને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 23 જુલાઈના રોજ, મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) ને બલ્ક કેરિયર, જોંગ શાન મેન તરફથી ઇમરજન્સી કૉલ મળ્યો. આ જહાજ મુંબઈથી લગભગ 200 નોટિકલ માઈલ (લગભગ 370 કિમી) દૂર હતું. જહાજમાં 51 વર્ષીય ચાઈનીઝ નાવિક ગંભીર ઈજાને […]

Image

TamilNadu: નિષ્પક્ષ થઈ જાઓ, નહીંતર અલગ થઈ જશો…PM મોદીને સ્ટાલિનની ચેતવણી

TamilNadu:  તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કડક ચેતવણી આપી હતી કે જો તેઓ શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિરોધ પક્ષો અને નેતાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશે, તો તે દિવસ દૂર નથી જ્યારે તેઓ “અલગ” થઈ જશે. બજેટ 2024 જાહેર થયા બાદથી વિપક્ષી પાર્ટીઓ અને નેતાઓ સતત ભાજપ સરકાર પર […]

Image

વિદ્યાર્થીઓથી માફી માગે વિપક્ષ, NEET મામલે સુપ્રીમના નિર્ણય પર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું – ‘સત્યમેવ જયતે’

NEET-UG Exam: NEET-UG પરીક્ષા 2024 રદ ન કરવાના અને ફરીથી પરીક્ષા ન લેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરતા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તેને ‘સત્યની જીત’ ગણાવી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પત્રકાર પરિષદમાં તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ અને તેમના નેતાઓએ વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ. પ્રધાને કહ્યું, […]

Image

Jammu Kashmir: આતંકીઓની નાપાક હરકત, LOCથી ઘુષણખોરી નિષ્ફળ; સેનાએ આતંકવાદીઓને ઘેર્યા

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભારતીય સેના CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન ચલાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2 થી 3 આતંકવાદીઓના એક જૂથને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. એવી આશંકા છે કે આ જૂથ એલઓસીથી ઘૂસણખોરી કર્યું છે કારણ કે આ વિસ્તાર […]

Image

Union Budget 2024: મોદી 3.0ના પહેલા બજેટથી ખુશ થયા Congress નેતા પી.ચિદમ્બરમ! કર્યો એવો કટાક્ષ કે…

Union Budget 2024: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કેન્દ્રીય બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. બજેટમાં ઈન્ટર્નશીપ સ્કીમની જાહેરાત થયા બાદ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે તેઓ ખુશ છે કે લોકસભાની ચૂંટણી પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચ્યો, કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્ય વિપક્ષનો મેનિફેસ્ટો વાંચ્યો હતો. […]

Image

Maharashtra: આઈસ્ક્રીમમાં આંગળી બાદ હવે પોષણયુક્ત ખોરાકના પેકેટમાંથી મળ્યું મૃત ઉંદરનું બચ્ચું

Maharashtra: મુંબઈમાં આઈસ્ક્રીમની અંદર માનવીની આંગળી હોવાના સમાચાર ત્યારે બંધ થવાના હતા જ્યારે એમપીના ખરગોન જિલ્લામાં ચોકલેટની અંદર માનવ દાંત હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આ બે ઘટનાઓથી લોકો આશ્ચર્યચકિત છે કે આવું કઈ રીતે થઈ શકે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના જલગાંવથી વધુ એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં સગર્ભા મહિલાઓ અને બાળકોને પોષણ આપવા માટે આપવામાં […]

Image

રાહત ફતેહ અલી ખાનની ધરપકડ! Video શેર કરી સિંગરે શું કહ્યું ?

Rahat Fateh Ali Khan: દુબઈમાં રાહત ફતેહ અલી ખાનની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ગાયકે પોતે આ અહેવાલોને નકારી કાઢ્યા છે. રાહત ફતેહ અલી ખાને એક વીડિયો જાહેર કર્યો છે અને તેના ચાહકોને કહ્યું છે કે આવી ખરાબ અફવાઓ પર ધ્યાન ન આપો. રાહત ફતેહ અલી ખાને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ […]

Image

OMG… કોરોના બાદ નિપાહ વાયરસનો કહેર, મૃતકના સંપર્કમાં આવ્યા 350 લોકોને સંક્રમણનો ખતરો

Nipah Virus: નિપાહ વાયરસના ચેપને કારણે 14 વર્ષના છોકરાના મોત બાદ કેરળમાં સ્થિતિ ગંભીર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમના સંપર્કને કારણે ચેપ લાગવાના જોખમનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા વધીને 350 થઈ ગઈ છે, જેમાંથી 101 ઉચ્ચ જોખમની શ્રેણીમાં છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે સોમવારે આ જાણકારી આપી. કેરળ આરોગ્ય વિભાગ 13 […]

Image

હિન્દુ ધર્મનો ત્યાગ કરી મુસ્લિમ બની જવુ… BJP નેતાની પોસ્ટ વાયરલ થતા મચ્યો ખળભળાટ

Uttar Pradesh: યુપીમાં ભારતીય જનતા પાર્ટી આ દિવસોમાં વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. સરકાર અને સંગઠનનો મુદ્દો ઉઠાવતા ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કાર્યકરો અને જિલ્લા નેતાઓની ઉપેક્ષાનો આરોપ લગાવ્યો હતો. હવે આવો જ એક આરોપ બરેલીમાંથી સામે આવ્યો છે. મહાનગર ઉપાધ્યક્ષના પદ પર બેઠેલા પ્રદીપ અગ્રવાલ પોતાની જ પાર્ટીના નેતાઓથી એટલા નારાજ થઈ […]

Image

અહીં છુપાયેલા છે 40-50 આતંકવાદીઓ… આધુનિક હથિયારથી સજ્જ; સેનાએ બનાવ્યો ખાસ પ્લાન

Jammu Kashmir: લગભગ 40 થી 50 પાકિસ્તાની આતંકવાદીઓનું એક જૂથ જમ્મુ ક્ષેત્રના પહાડી જિલ્લાઓના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ તેમને પકડવા માટે આ વિસ્તારોમાં મોટાપાયે આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહેલા આ આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત છે અને તેમની પાસે સૌથી આધુનિક અને અદ્યતન હથિયારો પણ છે. […]

Image

Fire In INS Brahmaputra: INS બ્રહ્મપુત્રામાં ભીષણ આગ, યુદ્ધ જહાજમાં નુકસાન; એક ખલાસી લાપતા

Fire In INS Brahmaputra: યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં રવિવાર (21 જુલાઈ)ના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ તે ખરાબ રીતે નુકસાન થયું હતું. આ ઘટના બાદ એક નાવિક ગુમ છે. ભારતીય નૌસેનાએ સોમવારે (22 જુલાઈ) આ માહિતી આપી હતી. નેવીએ કહ્યું કે પહેલા જહાજમાં આગ લાગી. પછી તે ધીમે-ધીમે એક તરફ નમવા લાગ્યું અને […]

Image

58 વર્ષ જૂના નિર્ણયમાં બદલાવ, RSSના કાર્યક્રમમાં સામેલ થઈ શકશે સરકારી કર્મચારીઓ

RSS: કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વચ્ચેના સંબંધો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સામાન્ય ન હોવાનું કહેવાય છે. આ અંગે કોંગ્રેસ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે રવિવારે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિર્ણયની આકરી ટીકા કરી છે જેમાં RSSની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પરનો 6 દાયકા જૂનો પ્રતિબંધ […]

Image

શરદ પવાર ભ્રષ્ટાચારના માસ્ટર માઈન્ડ… Amit Shah પર લાલઘૂમ જયંત પાટિલ, કહ્યું – ખોટા છે આરોપો

Jayant Patil React ON Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NCP શરદચંદ્રના વડા શરદ પવારને રાજકારણમાં ભ્રષ્ટાચારના માસ્ટર માઇન્ડ કહ્યા બાદ રાજકારણ ગરમાયું છે. હવે NCP શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે શરદ પવાર પર આજ સુધી આવો કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. ખોટા આક્ષેપો […]

Image

Nepalના પીએમ ઓલીએ સંસદમાં જીત્યો વિશ્વાસ મત, કુલ 188 મતોથી સાબિત કરી બહુમતી

Nepal KP Sharma Oli: નેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. આ સાથે ઓલી ચોથી વખત સરકાર બનાવવામાં સફળ થયા છે. કોલીએ સોમવારે નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નેપાળના પીએમ ઓલીને 188 વોટ મળ્યા છે, જે કુલ 275 સભ્યોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી કરતા ઘણા વધારે છે. ઓલીની […]

Image

Heritage : ભારત 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું આયોજન કરશે

Heritage : ભારત 21 થી 31 જુલાઈ દરમિયાન નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 46મી વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરશે. આ પ્રથમ વખત ભારત આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે

Image

Isreal : UNમાં ભારતે ગાઝા પટ્ટીમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી  

Isreal - સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ગાઝા પટ્ટીમાં તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટેના તેના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો છે અને બંધકોને કોઈપણ શરત વિના મુક્ત કરવાની હાકલ કરી છે.

Image

India : ભારતે સિએટલ અને બેલેવ્યુમાં નવા વિઝા અરજી કેન્દ્રો ખોલ્યા

 સિએટલના મેયર બ્રુસ હેરેલ અને સિએટલમાં ભારતના કોન્સલ જનરલ પ્રકાશ ગુપ્તાએ શુક્રવારે (સ્થાનિક સમય) સિએટલ અને બેલેવ્યુ શહેરોમાં સંયુક્ત રીતે પ્રથમ India - ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) નું ઉદ્ઘાટન કર્યું.

Image

Foreign Exchange : ભારતનું રિઝર્વ $657.2 બિલિયનના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું  

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે 5 જુલાઈના રોજ પૂરા થતા સપ્તાહમાં દેશની Foreign Exchange- ફોરેક્સ રિઝર્વમાં $5.158 બિલિયનનો વધારો થયો છે, જે અભૂતપૂર્વ $657.155 બિલિયનને સ્પર્શી ગયો છે.

Image

PM Modi :   ઐતિહાસિક જોડાણથી ઓસ્ટ્રિયા અને ભારતને ફાયદો 

PM Modi- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિયેનામાં સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો જ્યાં તેમણે ભારત અને ઑસ્ટ્રિયા બંનેના લાંબા અને નોંધપાત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ પર પ્રકાશ પાડ્યો હતો

Image

Modi in Moscow : ભારત અને રશિયાની આતંકવાદ પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ની હાકલ

Modi in Moscow - ભારત અને રશિયાએ 9 જુલાઈના રોજ આતંકવાદ પ્રત્યે "શૂન્ય સહિષ્ણુતા" માટે હાકલ કરી હતી અને આંતરરાષ્ટ્રીય ખતરો સામે "અસંબંધિત લડાઈ" માટે દબાણ કર્યું

Image

Modi in Moscow : Ukraineમાં  શાંતિના પ્રયાસોને સમર્થન આપવા માટે USએ  વિનંતી કરી

Modi in Moscow - વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળ્યા પછી, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે નવી દિલ્હીને રાષ્ટ્રપતિ પુતિનને પ્રોત્સાહિત કરવા માટે મોસ્કો સાથેના લાંબા સમયથી ચાલતા સંબંધોનો ઉપયોગ કરીને યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિપૂર્ણ ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને સમર્થન આપવા વિનંતી કરી.  

Image

Modi in Moscow : ભારત અને રશિયા 2030 સુધીમાં 100 બિલિયન US ડોલરથી વધુનું પરસ્પર વેપાર વોલ્યુમ હાંસલ કરવા સંમત  

Modi in Moscow -ભારત અને રશિયા મંગળવારે 2030 સુધીમાં 100 બિલિયન યુએસડીથી વધુના પરસ્પર વેપારનું પ્રમાણ હાંસલ કરવા સંમત થયા છે.

Image

Reserve Bank of India  :  ભારતમાં નાણાકીય વર્ષ 2024 માં 46.7 મિલિયન નોકરીઓ ઉમેરાઈ

Reserve Bank of India એ સોમવારે જણાવ્યું હતું કે માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતમાં 46.7 મિલિયન નોકરીઓનો ઉમેરો થયો છે.

Image

UK Election 2024 : બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની જીત, કીર સ્ટાર્મર બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી

UK Election 2024 :યુકે (UK) એટલે કે યુનાઇટેડ કિંગડમના પીએમ ઋષિ સુનકે (Rishi Sunak) સામાન્ય ચૂંટણીમાં (Elections) પોતાની હાર સ્વીકારી લીધી છે. ઋષિ સુનકે લેબર પાર્ટીમાંથી (Labour Party) હાર સ્વીકારીને કીર સ્ટારરને (Keir Starmer)તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.તમને જણાવી દઈએ કે 4 જુલાઈના રોજ બ્રિટનમાં (Britain) વડાપ્રધાન પદ માટે મતદાન થયું હતું.આજે મતગણતરી કરવામાં […]

Image

UNESCO : ભારત  નવી દિલ્હીમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના સત્રની યજમાની કરશે

UNESCO -યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટિનું 46મું સત્ર, જેનું આયોજન ભારત દ્વારા 21-31 જુલાઈ દરમિયાન કરવામાં આવી રહ્યું છે, તે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે.

Image

New Law :  કોલોનીયાં યુગના IPC આજથી નવા ફોજદારી કાયદાઓ 

IPC-વસાહતી યુગના Law કાયદાના દિવસો ગયા, સોમવારથી નવા ઘડવામાં આવેલા ફોજદારી કાયદાઓ અમલમાં આવશે.

Image

T20 WC : ભારતે SA ઉપર T20 WC ઉપાડી, 11 વર્ષના કપના દુકાળનો અંત કર્યો

અંતિમ છ બોલમાં સોળ રનની જરૂર હતી, અને હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકાના છેલ્લા માન્ય બેટર - અંતિમ ઓવરના પ્રથમ બોલ પર ડેવિડ મિલરથી છુટકારો મેળવ્યો હતો - તે ક્ષણ એક સનસનાટીભર્યા કેચ દ્વારા લેવામાં આવી હતી.

Image

US report on religious  : ભારતે અહેવાલને ‘ પક્ષપાતી’ ગણાવ્યો 

ભારતે શુક્રવારે ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ 2023 પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલને ફગાવી દીધો હતો, કહ્યું હતું કે તે ઊંડો પક્ષપાતી છે, આ દેશના સામાજિક ફેબ્રિકની સમજણનો અભાવ છે અને વોટબેંકની વિચારણાઓ અને પ્રિસ્ક્રિપ્ટિવ દૃષ્ટિકોણથી દેખીતી રીતે સંચાલિત છે.

Image

UN Hindi : હિન્દીના પ્રચાર ચાલુ રાખવા માટે ભારતનું  USD 1.169 Mnનું યોગદાન

ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીના ઉપયોગને વિસ્તૃત કરવા માટે ‘હિન્દી @ UN’ પ્રોજેક્ટ માટે USD 1,169,746 નું જંગી યોગદાન આપ્યું છે.

Image

IMD : ચોમાસું આગળ વધતાં સમગ્ર ભારતમાં ભારે વરસાદની અપેક્ષા 

ભારતના હવામાન વિભાગ (IMD) એ દેશના વિવિધ પ્રદેશોમાં ભારે વરસાદ માટે ચેતવણીઓ જારી કરી છે કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની આગળ વધવાનું ચાલુ રાખે છે.

Image

G7  : PM મોદી પોપ ફ્રાન્સિસને મળ્યા,  ભારત આવવાનું આમંત્રણ

ઈટાલીના અપુલિયામાં ચાલી રહેલા G7 સમિટના આઉટરીચ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. તેણે પોપને આલિંગન આપ્યું અને ટૂંકમાં તેમનું અભિવાદન કર્યું. વડા પ્રધાન સમિટની બાજુમાં પોપ સાથે અલગથી મુલાકાત કરે તેવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇટાલીના અપુલિયામાં G7 સમિટ દરમિયાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. સત્રના વિઝ્યુઅલ્સમાં […]

Image

Modi to Zelenskyy : ભારત સંઘર્ષને સમાપ્ત કરવા માટે તેના અર્થમાં બધું જ કરશે 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને કહ્યું હતું કે ભારત રશિયા-યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખે છે, તેમને ખાતરી આપી છે કે નવી દિલ્હી યુદ્ધના અંતને સમર્થન આપવા માટે તેના માધ્યમમાં બધું જ કરશે. “રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ખૂબ જ ફળદાયી બેઠક થઈ. ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત […]

Image

ICC T20  : ભારતે પાકિસ્તાનને ઓછા સ્કોરિંગ રોમાંચક મેચમાં છ રનથી હરાવ્યું

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ ખાતે રવિવારે ICC T20 વર્લ્ડ કપની અથડામણમાં સ્પીડસ્ટર જસપ્રિત બુમરાહની ટોચની કક્ષાની બોલિંગ સ્પેલ અને રિષભ પંતની મેચ બચાવી  ભારતે પાકિસ્તાનને ઓછા સ્કોરિંગ રોમાંચક મેચમાં છ રનથી હરાવ્યું હતું. . આ  જીત્યા બાદ ભારત બે મેચમાં બે જીત અને ચાર પોઈન્ટ સાથે ગ્રુપ Aમાં ટોપ પર છે. પાકિસ્તાન, યુએસએ અને ભારત […]

Image

Swearing-in:  દિલ્હીના ‘કમ્ફર્ટ ઝોન’ના નેતાઓ પધાર્યા, પાકિસ્તાન અફઘાનિસ્તાન નહિ 

સાત પડોશી દેશોના નેતાઓએ રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ફોરકોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. સમારોહ પછી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડા પ્રધાન […]

Image

Canada: ચીન પછી ભારત દેશ  બીજો સૌથી મોટો વિદેશી ખતરો  

કેનેડાની સંસદીય પેનલના એક ઉચ્ચ સ્તરીય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ચીન પછી ભારત કેનેડાની લોકશાહી માટે બીજો સૌથી મોટો વિદેશી ખતરો છે. દેશની નેશનલ સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ કમિટી ઓફ પાર્લામેન્ટેરિયન્સ દ્વારા અહેવાલ – એક જૂથ જેમાં તમામ પક્ષોના સાંસદો અને સેનેટરોનો સમાવેશ થાય છે – મે મહિનામાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ઓફિસમાં સબમિટ […]

Image

Elon Musk: PM મોદીને અભિનંદન અને કહ્યું  કે ભારતમાં  કાર્ય કરવા  આતુર

ઈલોન મસ્ક, અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના CEOએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી જીત્યા બાદ સત્તામાં પાછા ફરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મસ્કએ જણાવ્યું હતું કે તેઓ તેમની કંપનીઓ ભારતમાં “ઉત્સાહક કાર્ય” કરવા માટે આતુર છે. “વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન! મારી કંપનીઓ ભારતમાં ઉત્તેજક કાર્ય […]

Image

Delhi : નકલી આધાર કાર્ડ બતાવીને સંસદમાં ઘૂસવા બદલ 3 લોકોની ધરપકડ

Delhi :ફરી એકવાર દેશની સંસદની સુરક્ષાનો (Parliament Security) ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય લોકો એક જ આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ ભવનમાં પ્રવેશ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકોએ 4 જૂને IG-3 ગેટથી એન્ટ્રી લીધી હતી, જેમાં મોનિસ અને કાસિમે વ્યક્તિગત ફોટો સાથે એક જ […]

Image

Union Caninet Today: દિલ્હીમાં NDA, INDIA બ્લોક બંનેની મિટિંગ 

જન મત સ્પષ્ટ થયાના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે બુધવારે સવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. તેઓ આગામી શપથગ્રહણની તૈયારી કરી રહ્યા હોવાથી બુધવારે સરકારનું વિસર્જન કરે તેવી ધારણા છે. વડા પ્રધાને મંગળવારે સાંજે ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ કહ્યું હતું કે એનડીએ આગામી સરકાર બનાવશે. ભાજપના […]

Image

Lok Sabha:  NDA બહુમતી માટે તૈયાર, INDIA બ્લોકની  મજબૂત લડત  

ભાજપની આગેવાની હેઠળની એનડીએ લોકસભાની ચૂંટણીમાં બહુમતી તરફ આગળ વધી રહી છે પરંતુ તેની 2019ની સંખ્યાથી ઘટેલી તાકાત સાથે વિપક્ષી INDIA ગઠબંધનએ મજબૂત પ્રદર્શન કર્યું છે, કોંગ્રેસ સાથે તેના ઘટક પક્ષોના ફાયદા પર સવારી કરીને નિર્ણાયક ચૂંટણીમાં પણ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ચૂંટણી પંચના તાજેતરના વલણો અનુસાર ભાજપની આગેવાની હેઠળની એનડીએ 295 બેઠકો પર આગળ છે, […]

Image

Papua: ભારત આપત્તિગ્રસ્ત પાપુઆ ન્યુ ગિનીને $1 મિલિયનની સહાય  

ભારત સરકારે પપુઆ ન્યુ ગિની માટે તાત્કાલિક સહાય તરીકે $1 મિલિયન મંજૂર કર્યા છે, જે વિનાશક પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત છે અને અત્યાર સુધીમાં 2,000 લોકો માર્યા ગયા છે. “ભારત-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) ફોરમ ફોરમ હેઠળ નજીકના મિત્ર અને ભાગીદાર તરીકે અને પાપુઆ ન્યુ ગિનીના મૈત્રીપૂર્ણ લોકો સાથે એકતાના સંકેત તરીકે, ભારત સરકાર રાહત, પુનર્વસનને […]

Image

Nawaj Sharif:  પાકિસ્તાને  તેમના અને વાજપેયી વચ્ચેના કરારનો  ‘ભંગ’  કર્યો 

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે 28 મેના રોજ સ્વીકાર્યું હતું કે, જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા કારગિલ ઘૂસણખોરીના સ્પષ્ટ સંદર્ભમાં ઇસ્લામાબાદે તેમના અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 1999માં ભારત સાથેના કરારનું “ભંગ” કર્યું હતું. “28 મે, 1998 ના રોજ, પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા. તે પછી વાજપેયી સાહેબ અહીં આવ્યા અને અમારી […]

Image

Shashi Tharoor:   ગઠબંધન સરકાર હેઠળ ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું

કોંગ્રેસ નેતા શશિ થરૂર પાર્ટીના સૌથી લોકપ્રિય ચહેરાઓમાં સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલે મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. વિવાદો માટે નવો માણસ નથી, થરૂરને તેમની બેફામ અને મૈત્રીપૂર્ણ ગાળો માટે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર ગુલદસ્તો અને ઈંટ બંને મળ્યા છે.  તેમણે મતદારોના […]

Image

PM Modi: યુક્રેન શાંતિ માટે G-7 સમિટમાં ભારત ભાગ લેશે

વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને વિકાસના એજન્ડાને પ્રોત્સાહન આપતી તમામ મહત્વપૂર્ણ સમિટમાં ભારત ભાગ લેશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આવતા મહિને યોજાનારી G-7 બેઠક અને યુક્રેન શાંતિ સમિટમાં ભાગ લેવા માટેના આમંત્રણનો ઉલ્લેખ કરતા કહ્યું છે. એક મુલાકાતમાં, વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક પ્રવચનને આકાર આપવા અને માનવ-કેન્દ્રિત વિકાસ અને સમૃદ્ધ અને […]

Image

Arunachal : LAC પર ‘શસ્ત્રોનો ઉપયોગ નહીં’નો નિયમ ગેરલાભ

ભારત-ચીન સરહદની જટિલતાના ચક્રવ્યૂહમાં એક નવું પરિમાણ ઉમેરતા, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કે.ટી. પરનાઈકે (Rtd) શુક્રવારે કહ્યું હતું કે હાલમાં જે કરારો અને પ્રોટોકોલ છે તે વાસ્તવમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની તરફેણ કરે છે જેથી ભારતને નુકસાન થાય. જનરલ પરનાઈકે કહ્યું: “અમારી પાસે એક વિચિત્ર પરિસ્થિતિ છે જેમાં કરારો અને પ્રોટોકોલ મુખ્યત્વે પીએલએને […]

Image

S Jai Shankar: જો મોદી સત્તા જાળવી રાખે તો ભારત વૈશ્વિક  અગ્રણી બનશે

જો નરેન્દ્ર મોદી સરકાર સત્તા જાળવી રાખે તો ભારત તમામ જરૂરી રાષ્ટ્રીય શક્તિઓનો વિકાસ કરશે જે આવનારા સમયમાં તેને અગ્રણી શક્તિ બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું   વૈશ્વિક સ્તરે, ભારત વિશે વૃદ્ધિના મુખ્ય સ્ત્રોત, સપ્લાય ચેઇનમાં મૂલ્યવાન ઉમેરો અને પ્રતિભાના એક મહત્વપૂર્ણ પૂલ તરીકે વ્યાપક સર્વસંમતિ છે. “મને પૂરો […]

Image

INDIA: સ્પેને ચેન્નાઈથી ઈઝરાયલ જતી આર્મ્સ જહાજને બ્લોક કરી દીધી

સ્પેને તેના એક બંદર પર ડોક કરવા માટે ચેન્નાઈથી ઇઝરાયેલ શસ્ત્રો વહન કરતા જહાજને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે, તેના વિદેશ પ્રધાન જોસ મેન્યુઅલ આલ્બેરેસે જણાવ્યું હતું. મેરીટાઇમ ટ્રેકિંગ પોર્ટલ અને સ્પેનિશ મીડિયા અનુસાર ડેનમાર્ક-ધ્વજવાળું કાર્ગો જહાજ મરિયાને ડેનિકા 8 એપ્રિલના રોજ ચેન્નાઈથી રવાના થયું હતું અને ઇઝરાયેલના હાઇફા બંદર તરફ રવાના થયું હતું. ગાઝામાં […]

Image

Finance Minister: વૈશ્વિક સ્તરે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઉત્પાદન ક્ષેત્ર પર વધુ ભાર મૂકવાની અને તેની ક્ષમતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક ઉત્પાદન નિર્માણમાં દેશનો હિસ્સો વધારવાની જરૂરિયાત જાળવી રાખી હતી. નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર સમિટ 2024માં બોલતા, નાણામંત્રીએ સેવાઓની સાથે ઉત્પાદનના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને આ ક્ષેત્રને મજબૂત કરવા માટે રોકાણ અને સરકારી સમર્થન વધારવાની જરૂરિયાત […]

Image

Kangana Ranaut: જો પાકિસ્તાન બંગડીઓ નહીં પહેરે તો ભારત તેને પહેરાવી દેશે

અભિનેત્રી કંગના રનૌતે ગુરુવારે વિપક્ષી નેતાઓની તેમની “પાકિસ્તાન તરફી” ટિપ્પણી પર ટીકા કરી અને કહ્યું કે જો પાડોશી દેશ બંગડીઓ પહેરતો નથી, તો ભારત તેને પહેરવા દેશે. કુલ્લુમાં એક જાહેર સભામાં બોલતા, મંડી લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારે કહ્યું, “અમે જાણીએ છીએ કે પાકિસ્તાનને આટા (લોટ) અને વીજળીની જરૂર છે. પરંતુ અમને ખબર ન હતી કે […]

Image

Mamta Banerjee: કેન્દ્રમાં સરકાર બનાવવા માટે INDIA બ્લોકને બહારથી સમર્થન આપશે

પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે તેમની પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવવા માટે વિપક્ષી ભારત બ્લોકને બહારથી સમર્થન આપશે. હુગલી જિલ્લાના ચિનસુરાહ ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેણીએ કહ્યું કે લોકો ભાજપને સંપૂર્ણ રીતે નકારી કાઢશે. “ભાજપ દાવો કરી રહી છે કે તે 400 બેઠકો જીતશે, પરંતુ લોકો કહી રહ્યા છે કે […]

Image

AIMIM : ઓવૈસીએ કહ્યું ભારતના પ્રથમ મુસ્લિમ PM હિજાબ પહેરેલી મહિલા હશે

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મુસ્લિમો વિરુદ્ધ ઝેર ફેલાવવાના અને સમુદાય વિશે શંકા પેદા કરવાના “પોતાના મૂળ એજન્ડા પર પાછા જવાનો” આરોપ લગાવ્યો. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઓવૈસીએ કહ્યું કે મોદી જી20 અને ચંદ્રયાન જેવી ભારતની મહત્વની સિદ્ધિઓને ભૂલી ગયા છે અને મુસ્લિમ સમુદાય વિશે જુઠ્ઠાણું ફેલાવવાનું શરૂ […]

Image

UN Membership: ભારતે  સંપૂર્ણ સભ્યપદ માટે પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું

ભારતે 10 મેના રોજ યુએન જનરલ એસેમ્બલીના ઠરાવના ડ્રાફ્ટની તરફેણમાં મતદાન કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટાઈન લાયક છે અને તેને સંયુક્ત રાષ્ટ્રના સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવું જોઈએ અને ભલામણ કરી છે કે સુરક્ષા પરિષદ આ બાબતે “અનુકૂળ રીતે” “પુનઃવિચાર” કરે. 193-સભ્યોની જનરલ એસેમ્બલી સવારે કટોકટી વિશેષ સત્ર માટે મળી હતી જ્યાં યુએઈ […]

Image

S Jai Shankar:  કેનેડામાં ત્રણ ભારતીયોની ધરપકડ અંગે ભારત વિગતોની રાહ જોઈ રહ્યું  

કેનેડામાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા ત્રણ ભારતીયોની ધરપકડ અંગે ભારત વિગતોની રાહ જોઈ રહ્યું છે, એમ વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે જણાવ્યું હતું. “મને ગઈકાલે રાત્રે સમાચાર મળ્યા કે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, દેખીતી રીતે કોઈ પ્રકારની ગેંગ પૃષ્ઠભૂમિના ભારતીયો. પોલીસ અમને વધુ જણાવે તેની રાહ જોવી પડશે, […]

Image

ભારતને મળી મોટી સફળતા, ઈરાને ઈઝરાયેલના જહાજમાંથી બંધક બનેલા તમામ 16 ભારતીયોને છોડ્યો

ઈરાને ઈઝરાયેલના કાર્ગો જહાજમાંથી બંધક બનાવાયેલા તમામ 16 ભારતીયોને મુક્ત કર્યા છે. થોડા સમય પહેલા 25 લોકો ક્રૂ ઇઝરાયલી કાર્ગો જહાજ MSC Aries પર સવાર હતા. જેમાં 17 ભારતીયોનો સમાવેશ થાય છે. તેઓને ઈરાન દ્વારા કબજે કરવામાં આવ્યા હતા અને જોકે એક મહિલા ક્રૂને પહેલા મુક્ત કરવામાં આવી હતી. હવે બંધક બનાવાયેલા તમામ 16 ભારતીયોને […]

Image

World Press Freedom Index: ભારતની પ્રેસ સ્વતંત્રતાનો સ્કોર ઘટ્યો

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો સ્કોર ગયા વર્ષની સરખામણીમાં 36.62 થી ઘટીને 31.28 થયો છે, રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ (RSF ફોર રિપોર્ટર્સ સેન્સ ફ્રન્ટિયર્સ) અનુસાર, જે 180 અધિકારક્ષેત્રોમાં પત્રકારો દ્વારા માણવામાં આવતી સ્વતંત્રતાના વાર્ષિક સૂચકાંકને એકસાથે મૂકે છે. ભારતનો રેન્ક 2023માં 161થી વધીને 2024માં 159 થયો હતો, પરંતુ આ એટલા માટે હતું કારણ કે અન્ય દેશો […]

Image

IRAN- ISRAEL: ભારતે ઈરાન, ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરીમાં સુધારો કર્યો  

ઈરાન અને ઈઝરાયેલ માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં સુધારો કરીને સરકારે શુક્રવારે ભારતીય નાગરિકોને આ દેશોની મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને ત્યાંના ભારતીય દૂતાવાસોના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. “અમે પ્રદેશની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખીએ છીએ. અમે એ પણ નોંધ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલે છેલ્લા ઘણા દિવસોથી તેમની એરસ્પેસ ખોલી છે. વિદેશ મંત્રાલયના […]

Image

Yogi Adityanath: કોંગ્રેસની નીતિઓને કારણે ભારતમાં નક્સલવાદ અને આતંકવાદ 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કોંગ્રેસ પાર્ટીને ભારતમાં નક્સલવાદ અને આતંકવાદના પ્રસારમાં કથિત રીતે યોગદાન આપવા બદલ નિશાન સાધ્યું હતું. આદિત્યનાથે કહ્યું કે આઝાદી પછી તરત જ કોંગ્રેસે તેની દિશા ગુમાવી દીધી, અને તે નેતાવિહીન પણ બની ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસે હંમેશા દૂષિત ટિપ્પણીઓ દ્વારા ભારતની સભ્યતા, સનાતન ધર્મ અને સંસ્કૃતિને […]

Image

Khalistani:  ખાલિસ્તાની નારા લગાવવા બદલ ભારતે કેનેડાના રાજદ્વારીને બોલાવ્યા

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની હાજરીમાં એક કાર્યક્રમમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થયા બાદ કેન્દ્રએ સોમવારે કેનેડિયન ડેપ્યુટી હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડિયન રાજદ્વારીને આવી “ઘટના પર અનચેક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી અવ્યવસ્થિત ક્રિયાઓ” પર ભારતની “ઊંડી ચિંતા અને સખત વિરોધ” વ્યક્ત કરવામાં આવ્યો હતો. “આ […]

Image

Manipur Violence:  ‘માનવ અધિકારોના હનન’ અંગેના US રિપોર્ટ પર ભારત

વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અહેવાલ પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા પછી મણિપુરમાં “માનવ અધિકારોનું ઉલ્લંઘન” થયું હતું. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ ‘2023 કન્ટ્રી રિપોર્ટ્સ ઓન હ્યુમન રાઈટ્સ પ્રેક્ટિસઃ ઈન્ડિયા’ રિપોર્ટ જણાવે છે કે મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો […]

Image

P Chidambaram: કોંગ્રેસ મેનિફેસ્ટો ભારતમાં ચર્ચાનો મુદ્દો બની ગયો  

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે મંગળવારે કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે અને ભાજપની સમસ્યા એ છે કે તે ઈર્ષ્યા કરે છે. અહીં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું: “આપણે એ ઓળખવું જોઈએ કે દેશમાં સામાજિક વિભાજન છે. આ દેશમાં સામાજિક અસમાનતા છે, આર્થિક અસમાનતા છે. સૌથી […]

Image

ભારત-માલદીવના સંબંધોને લાંબુ ‘ગ્રહણ’ લાગશે, ચીન સમર્થક મુઇઝુએ સંસદીય ચૂંટણી જીતી

માલદીવમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટી સાથેનું ગઠબંધન પણ સંસદીય ચૂંટણીમાં જીતની નજીક છે. આવી સ્થિતિમાં માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો વધુ બગડી શકે છે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ મુઈઝુ ચીનના ભક્ત છે. આવી સ્થિતિમાં નવી સરકારની રચના બાદથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. મુઈઝુની પાર્ટીએ આ ચૂંટણી માત્ર ભારત વિરોધી એજન્ડા પર લડી હતી. તેઓ […]

Image

મમતાનો હુંકાર, અમને જેલમાં મોકલવા માંગતા હોવ તો મોકલી દો, પરંતુ ભાજપ 200 પાર નહીં કરે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. એક ટીવી ચેનલને આપેલા વિસ્ફોટક ઈન્ટરવ્યુમાં મમતા બેનર્જીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ – ED અને CBIની કાર્યવાહીને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ શાંત સ્વરમાં કહ્યું કે જો તેઓ મને પણ જેલમાં મોકલશે તો હું તેના માટે […]

Image

Appleની  ભારત સહિત અન્ય દેશોમાં iPhone વપરાશકર્તાઓને નવી સ્પાયવેર ચેતવણી મોકલી 

ભારતમાં અને 91 થી વધુ દેશોમાં Apple iPhone વપરાશકર્તાઓને 11 એપ્રિલે IST 12:30 AM પર કંપની તરફથી નવી સ્પાયવેર એટેક સૂચના મળી છે જે NSO ગ્રુપના પેગાસસ જેટલું જોખમી હોઈ શકે છે. કંપનીએ અગાઉ પણ આ ચેતવણી મોકલી છે, અને જ્યારે તે iPhone અને અન્ય ઉપકરણોમાં મોટી ઘૂસણખોરી શોધી કાઢે છે ત્યારે આવું કરે છે. […]

Image

જો પાકિસ્તાનથી આતંકવાદ બંધ ન થાય તો ભારતની મદદ લે, રાજનાથ સિંહે ફરી આપી ચેતવણી

આતંકવાદ પર અંકુશ લગાવવા માટે સતત પાકિસ્તાનને કહી રહેલા ભારતે હવે મદદની ઓફર કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહનું કહેવું છે કે જો પાકિસ્તાન આતંકવાદીઓને રોકી શકતું નથી તો ભારત મદદ કરવા તૈયાર છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સિંહે એમ પણ કહ્યું હતું કે જો કોઈ ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તે […]

Image

“ભારતમાં PM મોદીને મળવા માટે આતુર છીએ”: એલોન મસ્ક

ભારતની આયોજિત મુલાકાતના અહેવાલોને સમર્થન આપતા, ટેસ્લાના વડા એલોન મસ્કએ X પર પોસ્ટ કર્યું છે કે તેઓ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સુક છે. “ભારતમાં વડાપ્રધાન @NarendraModi સાથે મુલાકાત માટે આતુર છીએ!” મિસ્ટર મસ્કએ બુધવારે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું, જે તેની માલિકીનું પણ છે. જોકે, ટેસ્લાના સીઇઓએ મુલાકાત ક્યારે થવાની સંભાવના છે […]

Image

આશા છે કે ભારત, ચીન દ્વિપક્ષીય જોડાણ દ્વારા સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સમર્થ હશે: PM

ભારત અને ચીન વચ્ચેના સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો સમગ્ર ક્ષેત્ર અને વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ હોવાનું ભારપૂર્વક જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે રાજદ્વારી અને લશ્કરી સ્તરે સકારાત્મક અને રચનાત્મક દ્વિપક્ષીય જોડાણ દ્વારા બંને દેશો પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ બનશે. તેમની સરહદો પર શાંતિ અને શાંતિ જાળવી રાખો. અમેરિકાના ન્યૂઝવીક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં […]

Image

કોંગ્રેસ ભારતને તોડવા માટે ઉત્તર-દક્ષિણ ભાગલા પાડી રહી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે વિપક્ષી ભારતીય જૂથ પર આકરા પ્રહારો શરૂ કરતા કોંગ્રેસ પર દેશને તોડવા માટે ઉત્તર-દક્ષિણ ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. ઔરંગાબાદ લોકસભા સીટ હેઠળ આવતા ગયા જિલ્લાના ગુરુરુ બ્લોક ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા, તેમણે કોંગ્રેસ અને આરજેડી પર તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રને તોડવા […]

Image

એલોન મસ્ક આ મહિને પહેલીવાર આવશે ભારત, PM મોદી સાથે કરશે મુલાકાત

ટેસ્લાના બોસ એલોન મસ્ક આ મહિનાના અંતમાં PM નરેન્દ્ર મોદીને મળવા ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે, જ્યાં તેઓ ભારતમાં રોકાણ કરવા અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ અંગે ચર્ચા કરશે તેવી અપેક્ષા છે. એલોન મસ્ક 22 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયામાં ભારતના પ્રવાસ પર હશે. એલોન મસ્ક નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે […]

Image

ભારતની ચૂંટણીના અઠવાડિયા પહેલા, રાજકીય માલસામાનના વેચાણમાં તેજી  

લગભગ એક અબજ મતદારો સાથે બે મહિનાની લાંબી ચૂંટણીમાં ભારત આગળ વધે તેના અઠવાડિયા પહેલા, રાજકીય પક્ષોના વેપારી અને ધ્વજ નિર્માતાઓ કામગીરીને વિસ્તૃત કરી રહ્યા છે અને માંગમાં વધારાને પહોંચી વળવા ઓવરટાઇમ કામ કરી રહ્યા છે. 19 એપ્રિલના રોજ સાત તબક્કાની ચૂંટણીના પ્રથમ મતદાન દિવસ પહેલા, કપડા ઉત્પાદકો અસ્થાયી રૂપે ફેક્ટરીઓને રૂપાંતરિત કરી રહ્યા છે […]

Image

ભારત હવે વિશ્વની ‘કેન્સર કેપિટલ’ છે; કેસ ચિંતાજનક રીતે કેમ વધે છે?

ભારતે “વિશ્વની કેન્સરની રાજધાની” તરીકે વિશ્વભરમાં ધ્યાન ખેંચ્યું છે, જે દેશવ્યાપી ચિંતાઓને જન્મ આપે છે. વિશ્વ આરોગ્ય દિવસ 2024 પર એપોલો હોસ્પિટલ્સ દ્વારા તાજેતરના અભ્યાસમાં ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે, જે ભારતીયોના એકંદર આરોગ્યમાં ઘટાડો દર્શાવે છે. ભારતમાં 2020માં લગભગ 14 લાખ લોકોને કેન્સર થયું હતું, જે 2025 સુધીમાં વધીને 15.7 લાખ થવાની ધારણા છે, […]

Image

JNU વિદ્યાર્થી સંઘે કેમ્પસમાં ‘ઈમરજન્સી પીરિયડ ઈન ઈન્ડિયા’ પર વેબ સિરીઝના શૂટિંગમાં વિક્ષેપ પાડ્યો  

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ‘ભારતમાં ઇમરજન્સી પીરિયડ’ પર વેબ સિરીઝનું શૂટિંગ શનિવારે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ દ્વારા વિક્ષેપિત થયું હતું, તેમ છતાં વહીવટીતંત્રે કહ્યું હતું કે તેણે કેમ્પસમાં શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. JNUSU એ એડમિનિસ્ટ્રેશન બ્લોક ખાતે કેમ્પસમાં વેબ સિરીઝના શૂટિંગ સામે વાંધો ઉઠાવ્યો હતો, તેને યુનિવર્સિટીની જગ્યાનું “વ્યાપારીકરણ” ગણાવ્યું હતું અને તે જાણવાની માંગ […]

Image

ભારત ત્યાંથી ભાગી રહેલા આતંકવાદીઓને મારવા માટે પાકિસ્તાનમાં પ્રવેશ કરશેઃ રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે, ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયાસ કર્યા પછી જે કોઈ પણ સરહદ પર ભાગી જશે તેને મારી નાખવા માટે ભારત પાકિસ્તાનમાં પ્રવેશ કરશે. સિંહની ટિપ્પણીઓ બ્રિટનના ગાર્ડિયન અખબારે એક અહેવાલ પ્રકાશિત કર્યાના એક દિવસ પછી આવી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિદેશી ધરતી પર રહેતા આતંકવાદીઓને […]

Image

ચીન AI નો ઉપયોગ કરીને યુએસ, દક્ષિણ કોરિયા અને ભારતની ચૂંટણીમાં વિક્ષેપ પાડશે, માઇક્રોસોફ્ટને ચેતવણી આપી 

આ વર્ષે મોટા દેશોની ચૂંટણીઓ આગળ વધી રહી છે ત્યારે માઈક્રોસોફ્ટે ચીનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાની ચેતવણી આપી છે. માઈક્રોસોફ્ટના રિપોર્ટ અનુસાર, ભારત, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં ચૂંટણીને ચીન દ્વારા AIનો ઉપયોગ કરીને નિશાન બનાવવામાં આવશે. AI સામગ્રીનો ઉપયોગ કરીને, ચીને તાઈવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડ્રાય રન બનાવ્યો. તાઈવાનની ચૂંટણી દરમિયાન, ચૂંટણીના ઉમેદવાર […]

Image

‘બહારના લોકોને ટિકિટ અપાઈ’: ચિરાગ પાસવાનની LJP અને BJPને મોટો ફટકો, 22 નેતાઓના રાજીનામા

બિહારમાં ભાજપની સાથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને મોટો ફટકો પડતાં 22 નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે રાજીનામું આપી દીધું છે. નેતાઓએ કહ્યું કે પાર્ટીના વડા ચિરાગ પાસવાને “લોકસભાની તમામ ટિકિટો વેચી દીધી” અને ઉમેર્યું કે તેઓ હવે વિરોધી ભારત બ્લોકને સમર્થન કરશે. આ નેતાઓમાં પૂર્વ મંત્રી રેણુ કુશવાહા, પૂર્વ ધારાસભ્ય અને […]

Image

વિદેશ મંત્રી જયશંકરને ભારત માટે UNSCની કાયમી બેઠક અંગે વિશ્વાસ  

વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સ્થાયી બેઠક માટે ભારતની દાવેદારી અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, મહેનત વગર કોઈ મોટી સિદ્ધિ મળતી નથી. “અમે ચોક્કસ મેળવીશું. પરંતુ, મહેનત વગર કોઈ મોટી સિદ્ધિ મળતી નથી. તેથી આપણે તેના માટે સખત મહેનત કરવી પડશે. આ વખતે, આપણે વધુ પ્રયત્નો કરવા પડશે કારણ […]

Image

ભ્રષ્ટાચારી ગમે તેટલો મોટો હોય, કાર્યવાહી ચોક્કસ થશેઃ PM

ભ્રષ્ટાચારીઓ સામેની કાર્યવાહી કોઈ પણ કિંમતે અટકશે નહીં તેવું ભારપૂર્વક જણાવતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે દેશને ભ્રષ્ટાચારથી બચાવવા માટે લેવામાં આવેલા પગલાં પર તેમને ગર્વ છે. ઉત્તર પ્રદેશના મેરઠથી લોકસભા ચૂંટણી માટેના તેમના અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાને કહ્યું, “આ ચૂંટણી (લોકસભા ચૂંટણી) બે છાવણી વચ્ચેની લડાઈ છે. એક છાવણી ભ્રષ્ટાચારને દૂર […]

Image

ભારતે કંબોડિયામાં 250 નાગરિકોને સાયબર વર્ક કૌભાંડમાંથી બચાવ્યા: MEA

ભારતે કંબોડિયામાંથી લગભગ 250 ભારતીયોને બચાવ્યા અને પાછા મોકલ્યા છે, જેમાંથી માત્ર છેલ્લા ત્રણ મહિનામાં 75, વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે કહ્યું, કારણ કે તેણે તેના નાગરિકોને મદદ કરવા માટે દેશની અતૂટ પ્રતિબદ્ધતાની ખાતરી આપી છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કંબોડિયામાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે મીડિયા પૂછપરછના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. દક્ષિણપૂર્વ એશિયાના દેશમાં […]

Image

INDIA રેલી લોકશાહી બચાવવા માટે છે, એક વ્યક્તિ વિશે નહીં: કોંગ્રેસ

31મી માર્ચે રાજધાનીના રામલીલા મેદાન ખાતે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ, ઈન્ક્લુઝિવ એલાયન્સ (ભારત) દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી “મહા રેલી”નો હેતુ કોઈ એક વ્યક્તિને બચાવવાનો નથી, કોંગ્રેસે 30 માર્ચે કહ્યું હતું કે, આ ઈવેન્ટને બચાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બંધારણ અને લોકશાહી. 31મી માર્ચે રાજધાનીના રામલીલા મેદાન ખાતે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ, ઈન્ક્લુઝિવ એલાયન્સ (ભારત) દ્વારા […]

Image

ભારત-ચીન વચ્ચે રાજદ્વારી વાટાઘાટોનો 29મો રાઉન્ડ યોજાયો, સરહદી વિસ્તારોની ચર્ચા

સરહદી તણાવ વચ્ચે, ભારત અને ચીને ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પશ્ચિમી સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના મુદ્દાઓને સંપૂર્ણ છૂટકારો મેળવવા અને ઉકેલવાના માર્ગો પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું, વિદેશ મંત્રાલય (MEA) એ એક અધિકારીએ જણાવ્યું હતું. ભારત-ચીન વચ્ચે બુધવારે ચીનની રાજધાની બેઇજિંગમાં ભારત-ચીન બોર્ડર અફેર્સ (WMCC) પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન માટે વર્કિંગ મિકેનિઝમની 29મી બેઠક યોજાઈ […]

Image

“ભારતની સૌથી મોટી ભૂલ…”: રઘુરામ રાજનની ચેતવણી

ભારત તેની મજબૂત આર્થિક વૃદ્ધિની આસપાસના “હાઇપ” પર વિશ્વાસ કરવામાં એક મોટી ભૂલ કરી રહ્યું છે કારણ કે તેની સંભવિતતાને પહોંચી વળવા દેશ માટે નોંધપાત્ર માળખાકીય સમસ્યાઓ છે જેને દૂર કરવાની જરૂર છે, એમ કેન્દ્રીય બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું. ચૂંટણી પછી નવી સરકારે જે સૌથી મોટો પડકાર ઝીલવો જોઈએ તે કાર્યબળના શિક્ષણ […]

Image

હનુમાન બેનીવાલ નાગૌરથી ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર બનશે

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નેતા હનુમાન બેનીવાલ રાજસ્થાનના નાગૌર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જૂથના ઉમેદવાર હશે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) એ 25 માર્ચે વિરોધ પક્ષ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા બાદ રાજસ્થાનની નાગૌર બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ભારતીય જૂથના ઉમેદવાર તરીકે તેના સુપ્રીમો હનુમાન બેનીવાલની જાહેરાત કરી હતી. શ્રી બેનીવાલ – 2023 માં નાગૌર જિલ્લાના ખિંવસરથી ધારાસભ્ય […]

Image

ઈન્ડિયા બ્લોક 272ને પાર કરશે; PMની ભ્રષ્ટાચારની પીચ ‘પોલી’: જયરામ રમેશ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના “સમરસલ્ટ” અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ મમતા બેનર્જી બનવાનો નિર્ણય કર્યો હોવા છતાં ભારત બ્લોક અકબંધ છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભ્રષ્ટાચાર પર વિપક્ષ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પીચને “પોલી” ગણાવીને નકારી કાઢી છે. રમેશે એમ પણ કહ્યું હતું કે વિપક્ષ એક થઈને ચૂંટણીમાં 272નો અડધો આંકડો પાર […]

Image

અમેરિકાનું કહેવું છે કે તે અરુણાચલ પ્રદેશ ભારતીય ક્ષેત્ર  

અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપતા, યુ.એસ.એ કહ્યું છે કે તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પ્રાદેશિક દાવાઓને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો “જોરદાર વિરોધ” કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની તાજેતરની મુલાકાત પછી, બેઇજિંગે વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે તે “કહેવાતા અરુણાચલ પ્રદેશ ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત” “ક્યારેય સ્વીકારતું નથી અને […]

Image

ભારતમાં આતંકવાદી સંગઠન ISISના ચીફ હરિસ ફારૂકીની ધરપકડ

આસામમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. ભારતમાં આતંકવાદી સંગઠન ISISનો ચીફ હરીશ અજમલ ફારૂકીના નામથી ઓળખાતા હરિસ ફારૂકીની તાજેતરમાં જ આસામમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ધુબરી જિલ્લાના ધર્મશાલા વિસ્તારમાં ત્યારે કરવામાં આવી હતી જ્યારે ફારૂકી અને તેના સહયોગી અનુરાગ સિંહ અધિકારીઓની સૂચનાના આધારે બાંગ્લાદેશથી ભારતમાં […]

Image

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી-2024ના પ્રથમ તબક્કા માટે નામાંકન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો પરના ઉમેદવારો 27 માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 28 માર્ચે થશે અને 30 માર્ચ સુધી નામો પરત ખેંચી શકાશે. તમામના […]

Image

દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની, ભારત ત્રીજા નંબરનો સૌથી પ્રદૂષિત દેશ

દિલ્હીને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે ઓળખવામાં આવી છે અને બિહારના બેગુસરાયને વિશ્વના સૌથી પ્રદૂષિત મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે ઓળખવામાં આવ્યું છે. 2023માં, દિલ્હીનું PM2.5 (પાર્ટિક્યુલેટ મેટર)નું સ્તર વધીને 92.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થઈ ગયું. સ્વિસ સંસ્થા IQAir દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2023 મુજબ, 2023માં 134 દેશોમાંથી ભારત ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા […]

Image

પશુપતિ પારસ ભાજપની નાપાસ બાદ ભારતીય જૂથના સંપર્કમાં છે: સૂત્રો

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના નેતા પશુપતિ પારસ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટમાંથી મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષી ભારતીય જૂથના સંપર્કમાં છે, એમ સૂત્રોએ ઇન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું. મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં પારસે કહ્યું, “મેં કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. અમારી પાર્ટીને સીટની વહેંચણીમાં અન્યાયનો સામનો કરવો પડ્યો હતો.” પશુપતિ પારસ, […]

Image

રાહુલ ગાંધીની મુંબઈની મેગા રેલીમાં ઈન્ડિયા બ્લોકની તાકાતનું પ્રદર્શન

શક્તિ અને એકતાના પ્રદર્શનમાં, વિપક્ષના ભારતીય જૂથના નેતાઓએ રવિવારે મુંબઈના પ્રતિષ્ઠિત શિવાજી પાર્કમાં યોજાયેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મેગા રેલીમાં હાજરી આપી હતી. ‘ભારત જોડો ન્યાય મંઝિલ’ રેલીએ રાહુલ ગાંધીની યાત્રાનો અંત અને 19 એપ્રિલથી સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષના અભિયાનની શરૂઆતને ચિહ્નિત કરી. રેલીમાં બોલતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન […]

Image

Loksabha Election 2024 : 543 બેઠકોના મહાજંગની જાહેરાત, જાણો ક્યા રાજ્યમાં ક્યા પક્ષની કેટલી તાકાત, 2019થી કેટલો અલગ છે માહોલ?

Loksabha election 2024 : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી (Loksabha Election)ની તારીખો જાહેર કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) રાજીવ કુમારે (Rajiv Kumar) જાહેરાત કરી હતી કે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થશે. ઉદાહરણ તરીકે, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના […]

Image

ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણમાં વાગશે ભારતનો ડંકો, સરકારે E-Vehicle Policy ને આપી મંજૂરી

ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી છે. નવી નીતિ હેઠળ, હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકે છે. આ માટે, તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં […]

Image

‘CAA ભારતનો આંતરિક મામલો’, અમેરિકાની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) પર અમેરિકાની ટિપ્પણીનો ભારતે જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, CAA એ ભારતનો આંતરિક મામલો છે. CAAના અમલ અંગે અમેરિકાનું નિવેદન ખોટું અને અયોગ્ય છે. ભારતીય વિદેશ મંત્રાલયની આ પ્રતિક્રિયા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદન પર આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે 11 માર્ચે નાગરિકતા સંશોધન કાયદાની સૂચનાથી […]

Image

ભારત ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે ગૂગલે જેમિનીના પ્રતિભાવના અવકાશને પ્રતિબંધિત કર્યો 

ગૂગલનું જેમિની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ ભારતીય ચૂંટણીઓ સાથે સીધા સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનું ટાળશે. આ નિર્ણય એ આલ્ફાબેટ ઇન્કની માલિકીની Google ના ભારતમાં આગામી ચૂંટણીઓ પહેલા સંબંધિત અને સમજદાર માહિતીની ઍક્સેસને પ્રાથમિકતા આપીને વપરાશકર્તા અનુભવને વધારવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. જેમિની દ્વારા ઉમેદવારો, રાજકીય પક્ષો, ચૂંટણી પરિણામો અથવા કોઈ ચોક્કસ ઓફિસ ધારક સાથે […]

Image

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં  : યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. સુગર મિલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નારી શક્તિ વંદન કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સાથે, દેશના દરેક વ્યક્તિની આવકમાં વધારો થશે, જેનાથી […]

Image

ભારતમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં RPFમાં મહિલા કર્મચારીઓનો સૌથી મોટો હિસ્સો  

ભારતમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પાસે મહિલા કર્મચારીઓનો સૌથી મોટો હિસ્સો છે – 9 ટકા – છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ભારતમાં રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં મુખ્ય સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સી છે. 1957 માં રેલ્વે સંપત્તિની વધુ સારી સુરક્ષા અને સુરક્ષા માટે સ્થપાયેલ, દળ પેસેન્જર સુરક્ષા અને સુવિધામાં ભૂમિકાઓનો સમાવેશ કરવા […]

Image

NDA ઇચ્છે છે કે દરેક ઘર ‘સૂર્ય ઘર’ બને, પરંતુ INDIA block ફાનસની દયા પર જીવે છે: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે NDA દરેક ઘરને “સૂર્ય ઘર” બનાવવા માંગે છે, વિરોધ પક્ષ NDA જૂથ હજુ પણ ફાનસ (RJD ચૂંટણી પ્રતીક)ની દયા પર રહેવા માંગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારત ગઠબંધન ભાગીદારો જાણે છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં ટકી શકશે નહીં અને તેમની હાર […]

Image

“જાપાન આજે ભારતમાં પરિવર્તનની ગતિની પ્રશંસા કરે છે તે મહત્વનું છે”: વિદેશ મંત્રી જયશંકર

ભારતની વિકાસગાથાને બિરદાવતા વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે જાપાન આજે ભારતમાં પરિવર્તનની ગતિની પ્રશંસા કરે તે મહત્વનું છે. જયશંકર, જેઓ 6-8 માર્ચ સુધી ત્રણ દિવસની જાપાનની મુલાકાતે છે, તેમણે આજે ટોક્યોમાં પ્રથમ રાયસિના રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો. ત્યાં કાર્યક્રમને સંબોધતા EAM એ કહ્યું, “મને લાગે છે કે જાપાન આજે ભારતમાં પરિવર્તનની […]

Image

બજેટ સત્ર :”વિકસિત ગુજરાત થી વિકસિત ભારત” સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ- સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ૧૫મી વિધાનસભાનું ચોથું સત્ર પૂર્ણ થતા મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ,વર્ષ ૨૦૨૪-૨૫ નું બજેટ સત્ર “વિકસિત ગુજરાત થી વિકસિત ભારત” સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે. ઋષિકેશ પટેલનું સંબોધન આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રામમંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનશ્રીનો આભાર માનતો આભાર […]

Image

IND vs ENG: ભારતે રાંચી ટેસ્ટ જીતી, ઈંગ્લેન્ડ સામે સિરીઝ પર કબજો કર્યો

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને રાંચી ટેસ્ટ જીતી લીધી છે. અને, મહેરબાની કરીને નોંધ કરો, અહીં પણ રોહિત અને કંપનીએ ચોથા દિવસે જ તેમની જીતની વાર્તા લખી છે. ભારતે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે હાંસલ કરી લીધો હતો. 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતનો આ સતત […]

Image

ભારતની અર્થવ્યવસ્થા ટોપે ટોપ, 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, રિપોર્ટમાં દાવો

સમગ્ર વિશ્વ ભારતમાં થઈ રહેલા ઝડપી આર્થિક વિકાસની પ્રશંસા કરી રહ્યું છે. બુધવારે, જેફરીઝે 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી છે. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્ગે બ્રેન્ડે કહ્યું છે કે ભારત 10 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના માર્ગ પર છે. એક ઈન્ટરવ્યુમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રમુખે કહ્યું કે ભારત 10 અબજ […]

Image

ભારત-ચીન વચ્ચે મંત્રણાનો નવો રાઉન્ડ યોજાયો; બંને પક્ષો ‘શાંતિ અને શાંતિ’ માટે પ્રતિબદ્ધ

ભારત અને ચીને 21મી રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજી હતી જે દરમિયાન બંને પક્ષો પૂર્વી લદ્દાખમાં જમીન પર “શાંતિ” અને “શાંતિ” જાળવવા સંમત થયા છે. વિદેશ મંત્રાલય (MEA) એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 21મો રાઉન્ડ 19 ફેબ્રુઆરીએ ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ પર યોજાયો હતો. MEA અનુસાર, ભારત-ચીન […]

Image

લોકસભા ચૂંટણી: યુપીમાં સપા-કોંગ્રેસે સીટ વહેંચણીની ડીલ ફાઇનલ કરી?

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે તેમની પાર્ટીએ કોંગ્રેસ સાથે સીટ-વહેંચણીની ડીલને આખરી ઓપ આપ્યો હોવાના મજબૂત સંકેતો આપ્યા બાદ વિપક્ષી INDIA જૂથને હાથ લાગી ગયો છે. “હા, તે (ગઠબંધન) ઉત્તર પ્રદેશમાં થશે. તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે,” અખિલેશે બુધવારે મુરાદાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે તેમને રાજ્યમાં કોંગ્રેસ સાથે […]

Image

‘INDIA’ને વધુ એક ફટકો, ફારુક અબ્દુલ્લાની પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી

ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરી અને પંજાબમાં ભગવંત માન બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિયા બ્લોકને વધુ એક ફટકો પડ્યો છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની તમામ 5 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ફારુક અબ્દુલ્લા INDIA ગઠબંધનની શરૂઆતથી જ જોડાણની બેઠકોમાં જોવા મળી રહ્યા છે. પરંતુ તેના અચાનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા […]

Image

IPL 2024: IPLની 17મી સિઝનનું ભારતમાં જ આયોજન કરવામાં આવશે, 26 મેના રોજ ફાઈનલ રમાઈ શકે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન ભારતમાં જ આયોજિત થવા જઈ રહી છે. આઈપીએલના અધ્યક્ષે આ વાતની પુષ્ટિ કરી છે. અગાઉ, લોકસભાની ચૂંટણીને કારણે, એવી અટકળો હતી કે IPLની 17મી સિઝન UAE અથવા દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવશે. પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મેના રોજ […]

Image

અબુ ધાબીમાં PM MOdi: ભારત-મધ્ય પૂર્વ આર્થિક કોરિડોર માટે દબાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની સત્તાવાર મુલાકાતે મંગળવારે અબુ ધાબી પહોંચ્યા. ખાસ અને ઉષ્માભર્યા ઈશારામાં, UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને એકબીજાને ગળે લગાવ્યા. વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. બંને દેશોએ જે […]

Image

વિપક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા જ વિખેરાઈ ગયા, અનેક પાર્ટીએ છેડો ફાડી નાખ્યો

ભારતમાં 18મી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. સત્તારૂઢ એનડીએ ગઠબંધનની મુખ્ય પાર્ટી ભાજપે પણ નબળી બેઠકોની ઓળખ કરી લીધી છે અને ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ આ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે.  વિપક્ષી પાર્ટીઓનું એનડીએ ગઠબંધન પરસ્પર […]

Image

કતારએ જાસૂસીના આરોપમાં જેલમાં બંધ ભારતીય નૌકાદળના 8 જવાનોને મુક્ત કર્યા 

કતારમાં ઘણા વેદનાભર્યા મહિનાઓની કેદ પછી તેમના વતન તરફ પગ મૂકતા, ‘જાસૂસી’ના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકોમાંથી સાત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું કે તેઓ મુક્ત થયા ન હોત. તેમની મુક્તિ સુરક્ષિત કરવા માટે તેમના કહેવા પર સતત રાજદ્વારી પ્રયાસો માટે. નવી દિલ્હીના સતત રાજદ્વારી દરમિયાનગીરી અને કાનૂની સહાયને […]

Image

AAP પંજાબમાં તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે; INDIA બ્લોકને વધુ એક આંચકો

વિપક્ષી INDIA જૂથને અન્ય એક મોટા આંચકામાં, આમ આદમી પાર્ટીએ શનિવારે પુષ્ટિ કરી કે તે પંજાબની તમામ 13 લોકસભા બેઠકો અને ચંદીગઢની એક બેઠક પર ચૂંટણી લડશે. ખન્નામાં એક કાર્યક્રમને સંબોધતા, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના ઉમેદવારોની જીત માટે લોકોના આશીર્વાદ માંગ્યા. “બે વર્ષ પહેલા, તમે તમારા આશીર્વાદ આપ્યા હતા. 117 બેઠકોમાંથી, તમે અમને […]

Image

ભારત-મ્યાનમાર  : મણિપુર સ્થિત આદિવાસી જૂથો ધવારા  મુક્ત હિલચાલ બંધ કરવાના નિર્ણયનો વિરોધ

મણિપુર સ્થિત આદિવાસી જૂથોના સભ્યોએ ભારત-મ્યાનમાર ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR)ને રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. FMR ભારત-મ્યાનમાર સરહદની નજીક રહેતા લોકોને કોઈપણ દસ્તાવેજ વિના એકબીજાના પ્રદેશમાં 16 કિમી સુધી પ્રવેશવાની મંજૂરી આપે છે. ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે કેન્દ્રએ દેશની આંતરિક સુરક્ષા અને પૂર્વોત્તર રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા […]

Image

મ્યાનમારમાં ભારતીય સૈનિકોને સક્ષમ તકનીકી સ્ટાફ સાથે બદલવામાં આવશે: MEA

માલદીવમાં તૈનાત ભારતીય સૈન્ય કર્મચારીઓને સક્ષમ ભારતીય તકનીકી કર્મચારીઓ દ્વારા બદલવામાં આવશે, વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે એક સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “હું કહેવા માંગુ છું કે વર્તમાન કર્મચારીઓને સક્ષમ ભારતીય તકનીકી કર્મચારીઓ દ્વારા બદલવામાં આવશે.” ચીન તરફી મોહમ્મદ મુઈઝુ સત્તામાં આવ્યા પછી, માલદીવે ભારતને 15 માર્ચ […]

Image

ભારત 2011માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું હતું: મલ્લિકાર્જુન ખડગે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કહ્યું હતું કે મોદીની એકમાત્ર ગેરંટી જૂઠાણા ફેલાવવાની છે અને દાવો કર્યો હતો કે ભારત 2011માં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું હતું. ખડગેએ કહ્યું કે મોદીએ રાજ્યસભા અને લોકસભામાં તેમના ભાષણો દરમિયાન બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓને ટાળ્યા અને તેના […]

Image

ભારતે મ્યાનમાર સાથેની સમગ્ર સરહદ પર વાડ લગાવવાનો નિર્ણય લીધો

ભારતે  સમગ્ર 1,643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર વાડ લગાવવાનો નિર્ણય કર્યો છે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે જાહેરાત કરી હતી. આ પગલાથી છિદ્રાળુ સરહદે પ્રચલિત ફ્રી મુવમેન્ટ રેજીમ (FMR)નો વર્ચ્યુઅલ રીતે અંત આવી શકે છે. એફએમઆર ભારત-મ્યાનમાર સરહદની નજીક રહેતા લોકોને કોઈપણ દસ્તાવેજ વિના એકબીજાના પ્રદેશમાં 16 કિમી સુધી પ્રવેશવાની મંજૂરી આપે છે. […]

Image

‘INDIA બ્લોક સત્તા પર આવશે તો અનામત પરની 50% મર્યાદા દૂર કરશે’: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી અને 50 ટકા અનામતની મર્યાદાને દૂર કરવાનું વચન આપ્યું હતું જો લોકસભાની ચૂંટણી પછી ભારત જૂથ કેન્દ્રમાં સરકાર બનાવે છે. ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે જ્યારે જાતિ ગણતરીની માંગ ઉઠાવવામાં આવી હતી અને ઓબીસી, દલિતો અને આદિવાસીઓને અધિકાર આપવાનો […]

Image

અભ્યાસ દર્શાવે છે કે ભારત તેના પ્લાસ્ટિક કચરામાંથી માત્ર 8 ટકા રિસાયકલ કરે છે

એક નવો અભ્યાસ દર્શાવે છે કે ભારત તેના પ્લાસ્ટિકના કચરામાંથી માત્ર 8 ટકા રિસાયકલ કરે છે. અને જો “હંમેશની જેમ ધંધો” ચાલુ રહેશે, તો રિસાયક્લિંગ ક્ષમતા 2035 સુધીમાં માત્ર 11 ટકા સુધી જ વધી જશે, ભારતનો પ્લાસ્ટિકનો ઉપયોગ 24.1 MTના વર્તમાન ઉત્પાદનથી વધીને 70.5 મિલિયન ટન (MT) થવાની ધારણા છે. આ આશ્ચર્યજનક તારણો ભારત અને […]

Image

ભારતની સરહદ સુરક્ષા અને લોકોની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીંઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું કે સરકાર તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે પરંતુ તે ભારતની સરહદ સુરક્ષા અને તેના લોકોની સુરક્ષા સાથે સમાધાન કરશે નહીં. શાહે એમ પણ કહ્યું કે મોદી સરકારે ત્રણ આંતરિક સુરક્ષા હોટસ્પોટ્સ – ‘જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત વિસ્તારો’નો સફળતાપૂર્વક સામનો કર્યો છે? […]

Image

ભારત માલદીવમાં તેના સૈન્ય કર્મચારીઓને બદલશે, બંને દેશો વચ્ચે થયો કરાર

ભારત તેના સૈન્ય કર્મચારીઓને માલદીવ સ્થિત ઉડ્ડયન પ્લેટફોર્મ સાથે બદલવા માટે સંમત થયું છે. શુક્રવારે નવી દિલ્હીમાં ભારત અને માલદીવ વચ્ચે રચાયેલા ઉચ્ચ સ્તરીય કોર જૂથની બેઠકમાં આ સંબંધમાં સમજૂતી થઈ હતી. માલદીવ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 10 મે, 2024 સુધીમાં ભારત માલદીવમાં સ્થિત ત્રણેય એવિએશન પ્લેટફોર્મ પરથી તેના સૈનિકોની બદલી કરશે. કર્મચારીઓની […]

Image

ઈ-કોમર્સ પર ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવા માટે સરકાર ભારત ચોખાનું છૂટક વેચાણ શરૂ કરશે 

એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, કેન્દ્રએ સામાન્ય ગ્રાહકોને ‘ભારત ચોખા’નું છૂટક વેચાણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ એકંદર ખાદ્ય ફુગાવાને પહોંચી વળવાનો છે. મંત્રાલયે માહિતી આપી છે કે વેચાણના પ્રથમ તબક્કામાં, NAFED, NCCF અને કેન્દ્રીય ભંડાર નામની 3 એજન્સીઓ દ્વારા ‘ભારત ચોખા’ બ્રાન્ડ […]

Image

‘મુઈઝૂએ PM મોદી અને ભારતના લોકોની માફી માંગવી જોઈએ’, માલદીવના દિગ્ગજ નેતાએ આવું કેમ કહ્યું ?

સત્તા પરિવર્તન બાદથી માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં મોટી તિરાડ આવી છે. તાજેતરના વિકાસમાં માલદીવની જમ્હૂરી પાર્ટી (જેપી)ના નેતા કાસિમ ઇબ્રાહિમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને PM મોદી અને ભારતના લોકોની ઔપચારિક રીતે માફી માંગવા કહ્યું છે. એક સમાચાર એજન્સીએ સ્થાનિક મીડિયા હાઉસ […]

Image

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભૂકંપ તપાસ સિસ્ટમ સાથે ભારતની પ્રથમ ટ્રેન  હશે

સલામતીના મોટા સુધારામાં, આઇકોનિક મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ (MAHSR બુલેટ ટ્રેન) એ ભારતનો પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનવા માટે તૈયાર છે, જે પ્રારંભિક ભૂકંપ શોધ પ્રણાલીથી સજ્જ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ‘અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ’ માટે લગભગ 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર) માટે ભૂકંપ દરમિયાન મુસાફરોની સલામતી અને જટિલ માળખાકીય […]

Image

‘INDIA બ્લોકમાં સૌહાર્દ માટે નીતિશ કુમારના હિન્દી દબાણને અમે સહન કર્યું’: DMK

JD(U)ના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે ‘માત્ર હિન્દી બોલવી જોઈએ’ અને પક્ષે ભારત જોડાણમાં સૌહાર્દ ખાતર તેને સહન કર્યું, એમ ડીએમકેના નેતા ટી આર બાલુએ રવિવારે ચેન્નાઈમાં જણાવ્યું હતું. અહીં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક વહેંચણીની વાટાઘાટો કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા, બાલુને જ્યારે ભારત ગઠબંધનમાંથી નીતિશ કુમારના બહાર નીકળવા અંગે પૂછવામાં […]

Image

કોઈ ‘એક કદમાં ફિટ-બધા ઉકેલ’ નથી ગઠબંધન : INDIA બ્લોક સીટ શેરિંગ પર શશિ થરૂર

માં ગરબડ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું હતું કે વિપક્ષ ભારત ગઠબંધનનો અંતિમ ઉદ્દેશ્ય કેન્દ્રમાં સરકાર બદલવાનો છે. થરૂરે એમ પણ કહ્યું હતું કે બેઠકોની વહેંચણી પર ચર્ચા ચાલી રહી છે અને કોઈની પાસે એક-માપ-બંધબેસતો ઉકેલ નથી. “આ આખા ગઠબંધન અને સીટોની વહેંચણી અંગે રાજ્ય-દર-રાજ્યના આધારે ચર્ચા કરવામાં આવી રહી છે. કોઈની પાસે […]

Image

નીતીશ કુમાર પક્ષ બદલવા માટે તૈયાર હોવાથી INDIA બ્લોક તૂટી રહ્યો છે: JDU

બિહારમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર RJD અને કૉંગ્રેસ સાથે જોડાણ તોડીને ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં જોડાવાની તૈયારીમાં હોવાના કારણે રાજકીય વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે. એપ્રિલ-મેમાં થનારી લોકસભાની ચૂંટણીના થોડાક મહિનાઓ પહેલાં જે વિકાસ થયો છે તેના કારણે બિહારમાં મહાગઠબંધન તૂટવાની અણી પર છે અને વિપક્ષી INDIA બ્લોક ટેન્ટરહુક્સ પર છે. જેડી(યુ) પાસે […]

Image

‘ચાલો.. છુટકારો મળ્યો…’ નીતિશ કુમારના NDAમાં જોડાવાના સમાચાર અંગે મમતા બેનર્જીએ આવું કેમ કહ્યું ?

લોકસભાની ચૂંટણી પહેલા, જ્યારે I.N.D.I.A. એલાયન્સના પક્ષો વચ્ચે સીટોની વહેંચણીના મુદ્દે પહેલેથી જ ટક્કર ચાલી રહી છે, ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના બહાર આવવાની અટકળો પણ ચાલી રહી છે.  તેઓ સંપૂર્ણ તાકાત સાથે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.  આ બધા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના નજીકના એક સૂત્રએ મોટો […]

Image

“ભારત-ફ્રાંસ મિત્રતા દીર્ઘજીવંત”: રાષ્ટ્રપતિ ભવનમાં ઈમેન્યુઅલ મેક્રોન

ભારત અને ફ્રાંસ વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતાના પુનરોચ્ચારમાં, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શુક્રવારે કહ્યું: “ફ્રાન્સ અને ભારત વચ્ચેની મિત્રતા લાંબા સમય સુધી જીવે.” રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન તેમના સંબોધનની શરૂઆતમાં, મેક્રોને તેમના પ્રતિનિધિમંડળને આપેલા ઉષ્માભર્યા સ્વાગત માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. મેક્રોને અનન્ય બોન્ડ માટે તેમની પ્રશંસા શેર કરી જે સમય […]

Image

PM મોદીએ પદ્મ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા, કહ્યું “ભારત તેમના યોગદાનની કદર કરે છે”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત થયેલા લોકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ભારત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની કદર કરે છે. “જેને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તેઓને અભિનંદન. ભારત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની કદર કરે છે. તેઓ તેમના અસાધારણ કાર્યથી લોકોને પ્રેરણા આપતા રહે, ”પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે […]

Image

બંગાળમાં ગઠબંધન કામ ન કરવા માટે અધીર રંજન ચૌધરી એકમાત્ર કારણઃ ડેરેક ઓ’બ્રાયન

પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે એકલા હાથે જવાનું નક્કી કર્યું તેના એક દિવસ પછી, પાર્ટીના નેતા ડેરેક ઓ’બ્રાયને રાજ્યમાં બંને પક્ષો વચ્ચેના જોડાણ માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને દોષિત ઠેરવ્યા. “બંગાળમાં જોડાણ કામ ન કરવાના ત્રણ કારણો: 1. અધીર ચૌધરી 2. અધીર ચૌધરી 3. અધીર ચૌધરી.” તેમણે કહ્યું. રાજ્યસભાના સાંસદ ઓ’બ્રાયને આરોપ […]

Image

નીતીશ કુમારની NDA પરત ફરવાની અફવાઓ- ‘JDU એ ભારત જોડાણનો ભાગ છે’:  કે સી ત્યાગી

નીતીશ કુમારના NDAમાં પાછા ફરવાની અફવાઓ વચ્ચે, વરિષ્ઠ JD(U) નેતા કેસી ત્યાગીએ ગુરુવારે કહ્યું હતું કે વિપક્ષનું ભારત ગઠબંધન બરાબર છે અને તેમની પાર્ટી તેનો એક ભાગ છે. “ભારત ગઠબંધન (ગઠબંધન) સલામત હૈ… ગઠબંધનમાં બધું બરાબર છે. જેડીયુ તેનો હિસ્સો છે..,” ત્યાગીએ પત્રકારોને કહ્યું. કુમારના વંશવાદી રાજકારણના જવાબમાં લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યની ટિપ્પણી વિશે […]

Image

વિરાટ કોહલી ICC ODI ક્રિકેટર ઓફ ધ યર બન્યો, વર્લ્ડ કપમાં મચાવી હતી ધૂમ

વિરાટ કોહલી ICC ODI ક્રિકેટર ઓફ ધ યર બન્યો, વર્લ્ડ કપમાં મચાવી હતી ધૂમ

Image

માલદીવના વિરોધ પક્ષોએ તેના ‘ભારત વિરોધી વલણ’ માટે સરકાર પર પ્રહારો કર્યા

ભારત અને માલદીવ વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે, માલદીવમાં બુધવારે બે મુખ્ય વિરોધ પક્ષોએ તેમની સરકારના ‘ભારત વિરોધી વલણ’ વિશે ચિંતા વ્યક્ત કરી હતી, અને ભારતને ‘સૌથી લાંબા સમયથી સહયોગી’ તરીકે ઓળખાવ્યો હતો. માલદીવ સરકારે કહ્યું કે સંશોધન અને સર્વેક્ષણ કરવા માટે સજ્જ એક ચીની જહાજ માલદીવના બંદર પર ડોકીંગ કરશે તેના એક દિવસ બાદ માલદીવ […]

Image

એમેન્યુઅલ મેક્રોન,  ભારતમાં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ : બે દિવસીય ભારત મુલાકાત

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની બે દિવસીય ભારત મુલાકાતના ભાગરૂપે ગુરુવારે જયપુર પહોંચે તેવી શક્યતા છે. મેક્રોન આ વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હોવાથી દેશની મુલાકાતે છે. મેક્રોન તેમના ભરચક દિવસની શરૂઆત આમેર ફોર્ટથી કરશે. તે કિલ્લા સુધી ચાલશે જ્યાં તેના માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે. ત્યારબાદ તેઓ જંતર-મંતર જશે જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર […]

Image

પ્રજાસત્તાક દિવસ પર ભારતના પ્રથમ મુખ્ય અતિથિ કોણ હતા? જાણો અત્યાર સુધી કયા ક્યા દેશોને આમંત્રણ અપાયું

પ્રજાસત્તાક દિવસ પર ભારતના પ્રથમ મુખ્ય અતિથિ કોણ હતા? જાણો અત્યાર સુધી કયા દેશોને આમંત્રણ મળ્યા

Image

24 કલાકમાં નીતિશ કુમારના ત્રણ સંકેત! શું મુખ્યમંત્રી ફરીથી ‘ખેલા’ કરશે ?

24 કલાકમાં નીતિશ કુમારના ત્રણ સંકેત! શું મુખ્યમંત્રી ફરીથી ખેલા કરશે ?

Image

ગઠબંધનમાં બંધનો તુટ્યા, આમ આદમી પાર્ટી INDIA સાથે કે બહાર ? શું છે મૂંઝવણ ?

ગઠબંધનમાં બંધનો તુટ્યા, આમ આદમી પાર્ટી INDIA સાથે કે બહાર ? શું છે મૂંઝવણ ?

Image

10 વર્ષમાં આવકવેરા ફાઈલ કરનારાઓની સંખ્યા બમણાથી વધીને 7.78 કરોડ થઈ ગઈ  

સરકારી ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓની સંખ્યા બમણીથી વધુ વધીને 7.78 કરોડ થઈ ગઈ છે. મુખ્ય આંકડાઓ બહાર પાડતા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ મંગળવારે જણાવ્યું હતું કે FY23 માં ફાઇલ કરાયેલ આવકવેરા રિટર્ન (ITR) ની સંખ્યા 7.78 કરોડ હતી, જે 2013-માં ફાઇલ કરાયેલ 3.8 કરોડ ITRની સરખામણીમાં […]

Image

Oscars Nominations 2024: ભારતની ‘ટુ કિલ અ ટાઈગર’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નામાંકિત

Oscars Nominations 2024: ભારતની 'ટુ કિલ અ ટાઈગર' બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નામાંકિત

Image

ભારત વિશ્વના ચોથા સૌથી મોટા સ્ટોક માર્કેટ તરીકે હોંગકોંગને પાછળ છોડી દીધું 

ભારતના શેરબજારે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર માટે અન્ય એક સિદ્ધિમાં પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે, જેની વૃદ્ધિની સંભાવનાઓ અને નીતિ સુધારાઓએ તેને રોકાણકારો પ્રિય બનાવ્યા છે. બ્લૂમબર્ગ દ્વારા સંકલિત ડેટા અનુસાર, ભારતીય એક્સચેન્જો પર સૂચિબદ્ધ શેરનું સંયુક્ત મૂલ્ય સોમવારના બંધ સુધીમાં $4.33 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું, જે હોંગકોંગ માટે $4.29 ટ્રિલિયન હતું. તે ભારતને […]

Image

ભારતમાં દરેક વ્યક્તિ રાષ્ટ્રના પુનરુત્થાનના નવા ચક્રની શરૂઆતના સાક્ષી બનશે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ   

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક અથવા ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની પૂર્વસંધ્યાએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ભારતના દરેક વ્યક્તિનું સૌભાગ્ય છે કે તેઓ રામ લલ્લાની શરૂઆતના સાક્ષી છે. રાષ્ટ્રના પુનરુત્થાનનું નવું ચક્ર. રાષ્ટ્રપતિએ કહ્યું કે અયોધ્યા ધામમાં ભગવાન રામના ભવ્ય મંદિરના ઉદ્ઘાટન સાથે સંકળાયેલા રાષ્ટ્રવ્યાપી ઉજવણીના […]

Image

500 વર્ષ પછી ભવ્ય મંદિરમાં બિરાજશે ભગવાન શ્રી રામ : અમિત શાહ

500 વર્ષ પછી ભવ્ય મંદિરમાં બિરાજશે ભગવાન શ્રી રામ : અમિત શાહ

Image

સરકારે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા પર ભારત અને EU વચ્ચેના MoUને મંજૂરી આપી

યુનિયન કેબિનેટને ગુરુવારે ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ્સ, તેની સપ્લાય ચેઇન અને EU-ઇન્ડિયા ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC) ના માળખા હેઠળ નવીનતા પર કામ કરવાની ગોઠવણ અંગેના કરારની જાણકારી આપવામાં આવી હતી. ભારત અને EU: ગયા વર્ષે 21 નવેમ્બરે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ ઉદ્યોગો અને ડિજિટલ ટેક્નોલોજીની […]

Image

માલદીવમાંથી સૈનિકો પાછા ખેંચવા મામલે ભારતે આપ્યો જવાબ

માલદીવમાંથી સૈનિકો પાછા ખેંચવા મામલે ભારતે આપ્યો જવાબ, લાલ સમુદ્ર મુદ્દે આ કહ્યું

Image

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂએ કહ્યું, ’15 માર્ચ સુધીમાં સેના હટાવો’, ભારતે આપ્યો આ જવાબ

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂએ કહ્યું, '15 માર્ચ સુધીમાં સેના હટાવો', ભારતે આપ્યો આ જવાબ

Image

IND vs AFG: ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત, અફઘાનિસ્તાનને 6 વિકેટે રગદોળ્યું

IND vs AFG: ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત, અફઘાનિસ્તાનને 6 વિકેટે રગદોળ્યું

Image

રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવે ભારતને તેની સૈન્ય હાજરી પાછી ખેંચી લેવા જણાવ્યું  

માલદીવના રાષ્ટ્રપતિ, મોહમ્મદ મુઇઝુએ પ્રસ્તાવ મૂક્યો છે કે ભારત સરકાર 15 માર્ચ પહેલા દ્વીપસમૂહ રાષ્ટ્રમાંથી તેની સૈન્ય હાજરી પાછી ખેંચી લે. માલદીવના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા તાજેતરના અપમાનજનક ટિપ્પણીઓને કારણે બંને રાષ્ટ્રો વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધો વચ્ચે આ બન્યું છે. નવેમ્બર 2023 માં, માલદીવના નવા પ્રમુખ મુઇઝુ, જેમણે ભારત સાથેના સંબંધો ઘટાડવા […]

Image

નવી મુંબઈ એરપોર્ટ મલ્ટિમોડલ કનેક્ટિવિટી સાથે ભારતનું પ્રથમ હશે: સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયાએ CIDCO ને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ને જોડતા રસ્તાઓનું નિર્માણ ઝડપી બનાવવા વિનંતી કરી છે. શનિવારે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) સાઈટની મુલાકાત લેનાર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સિડકોને એરપોર્ટથી કનેક્ટિંગ રોડનું કામ ઝડપી બનાવવા જણાવ્યું છે. NMIA મેટ્રો, રેલ અને રોડ દ્વારા મલ્ટિમોડલ કનેક્ટિવિટી ધરાવતું દેશનું પ્રથમ એરપોર્ટ બનવાની […]

Image

NDIA ગઠબંધનમાં મોટી તિરાડ, મમતા, નીતિશ, ઉદ્ધવ બાદ અખિલેશ નારાજ

INDIA ગઠબંધનમાં મોટી તિરાડ, મમતા, નીતિશ, ઉદ્ધવ બાદ અખિલેશ નારાજ

Image

ચીનની મુલાકાત બાદ માલદીવના રાષ્ટ્રપતિએ આડકતરી રીતે ભારત પર નિશાન સાધ્યું, કહ્યું – અમને ધમકી આપવાનું..

ચીનની મુલાકાત બાદ માલદીવના રાષ્ટ્રપતિએ આડકતરી રીતે ભારત પર નિશાન સાધ્યું, કહ્યું - અમને ધમકી આપવાનું..

Image

કોંગ્રેસે પોતાની મર્યાદા ઓળખવી જોઈએ, બંગાળમાં માત્ર 4 સીટોની ‘ભીખ’ આપવા માંગે છે TMC

કોંગ્રેસે પોતાની મર્યાદા ઓળખવી જોઈએ, બંગાળમાં માત્ર 4 સીટોની 'ભીખ' આપવા માંગે છે TMC

Image

IND vs ENG : ભારતે ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી, જુઓ કોને મળી તક

IND vs ENG : ભારતે ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી, જુઓ કોને મળી તક

Image

મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે જાહેરાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું નક્કી કરે છે. રાજકીય સ્થિરતા, ભ્રષ્ટાચાર-મુક્ત સેટઅપ, રોકાણ-મૈત્રીપૂર્ણ એજન્ડા અને શાંતિપૂર્ણ વાતાવરણ રોકાણને વેગ આપશે, જેનાથી આગામી થોડા વર્ષોમાં દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં મદદ મળશે, એમ તેમણે ત્રણ-સત્રોના […]

Image

આવતીકાલે ‘INDIA’ ગઠબંધનની મહત્વની બેઠક, નીતિશ કુમારને લઈને થઈ શકે છે મોટો નિર્ણય, ખડગે બનશે અધ્યક્ષ ?

આવતીકાલે 'INDIA' ગઠબંધનની મહત્વની બેઠક, નીતિશ કુમારને લઈને થઈ શકે છે મોટો નિર્ણય, ખડગે બનશે અધ્યક્ષ ?

Image

ભારતે લોન્ચ કરી સૌથી ખતરનાક મિસાઇલ, જાણો તેની વિશેષતાઓ

Akash-NG Missile : DRDOએ આજે નવી પેઢીના આકાશ મિસાઈલ (AKASH-NG)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

Image

YouTube ઈન્ડિયાના અધિકારીઓ સામે ‘અશ્લીલ’ માતા-પુત્રના વીડિયો પર કેસ

બાળ અધિકાર સંસ્થા NCPCR એ YouTube પર માતાઓ અને પુત્રોને સંડોવતા “અશ્લીલ સામગ્રી” પર ચિંતા વ્યક્ત કર્યા પછી, મહારાષ્ટ્ર પોલીસે ગુરુવારે વીડિયોના સંબંધમાં યુટ્યુબ ઇન્ડિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ચોક્કસ યુટ્યુબ ચેનલના ઓપરેટર પર પણ માતા-પુત્રના “ચેલેન્જ વીડિયો” પોસ્ટ કરવા બદલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. […]

Image

IND vs AFG: ભારતે પ્રથમ T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, શિવમ દુબેની મેચ વિનિંગ ઇનિંગ્સ

ભારતે પ્રથમ T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, શિવમ દુબેની મેચ વિનિંગ ઇનિંગ્સ

Image

IND vs AFG : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી T-20, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

IND vs AFG : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી T-20, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

Image

I.N.D.I.A ગઠબંધન પર સંકટ! સીટોને લઈને મમતા બેનર્જી આકરાપાણીએ, TMC કોંગ્રેસ સમિતિને નહીં મળે

I.N.D.I.A ગઠબંધન પર સંકટ! સીટોને લઈને મમતા બેનર્જી આકરાપાણીએ, TMC કોંગ્રેસ સમિતિને નહીં મળે

Image

ભારતની અર્થવ્યવસ્થા 2027-28 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલર અને 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલરની થઈ જશે : નિર્મલા સીતારમણ

ભારતની અર્થવ્યવસ્થા 2027-28 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલર અને 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલરની થઈ જશે : નિર્મલા સીતારમણ

Image

ભારતે પાઠ ભણાવ્યો તો માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુ ચીનના પગે પડ્યા, કહ્યું-‘Please Help…’

ભારતે પાઠ ભણાવ્યો તો માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુ ચીનના પગે પડ્યા, કહ્યું-'Please Help...'

Image

મહારાષ્ટ્ર સીટો પર INDIA ગઠબંધનની બેઠક પૂર્ણ, હજુ પણ વહેંચણીને લઈને અસમંજસ

મહારાષ્ટ્ર સીટો પર INDIA ગઠબંધનની બેઠક પૂર્ણ, હજુ પણ વહેંચણીને લઈને અસમંજસ

Image

લક્ષદ્વીપને લઈને ભારતના મિત્ર ઈઝરાયેલે કરી મોટી જાહેરાત, માલદીવને બતાવ્યો અરીસો

લક્ષદ્વીપને લઈને ભારતના મિત્ર ઈઝરાયેલે કરી આ મોટી જાહેરાત, માલદીવને બતાવ્યો અરીસો

Image

ચીન પહોંચતા જ માલદીવના રાષ્ટ્રપતિનો લીધો ક્લાસ, ડ્રેગને કહ્યું- ભારતનું સન્માન કરો

આ છે ભારતની તાકાત, ચીન પહોંચતા જ માલદીવના રાષ્ટ્રપતિએ લીધો ક્લાસ, ડ્રેગને કહ્યું- ભારતનું સન્માન કરો

Image

PM મોદી અને ભારત પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવી પડી મોંઘી, માલદીવે 3 મંત્રીઓને કર્યા સસ્પેન્ડ

PM મોદી અને ભારત પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવી પડી મોંઘી, માલદીવે મરિયમ શિયુના સહિત 3 મંત્રીઓને સસ્પેન્ડ કર્યા

Image

Aditya L1 Mission : ઈસરોની મોટી સફળતા, પાંચ મહિના પછી અવકાશયાન L1 પોઈન્ટ પર પહોંચ્યું

Aditya L1 Mission :2 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ થયેલી આદિત્યની સફર પૂરી થઈ ગઈ છે.

Image

IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 19 વર્ષની ખેલાડીએ મચાવી તબાહી

IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 19 વર્ષના ખેલાડીએ મચાવી તબાહી

Image

2024માં દુનિયાને પોતાની તાકાત બતાવશે ભારત, GDP લઈને સામે આવ્યા ચોંકાવનારા આંકડા

ભારત 2024માં દુનિયાને પોતાની તાકાત બતાવશે, GDP લઈને સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Image

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં : રિપોર્ટ

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં, ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન સાથે: રિપોર્ટ

Image

સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત બાદ ICCએ ભારતને આપ્યો ઝટકો

સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત બાદ ICCએ ભારતને આપ્યો ઝટકો, ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર

Image

ભારતની ઐતિહાસિક જીતથી WTC ટેબલમાં ફેરબદલ, ટીમ ઈન્ડિયા છઠ્ઠા સ્થાન પરથી સીધી ટોપ પર પહોંચી

ભારતની ઐતિહાસિક જીતથી WTC ટેબલમાં ફેરબદલ, ટીમ ઈન્ડિયા છઠ્ઠા સ્થાન પરથી સીધી ટોપ પર પહોંચી

Image

કતારના 8 ભૂતપૂર્વ નૌસેનિકોની સજા સામે ભારત અપીલ કરશે! વિદેશ મંત્રાલયે આપી જાણકારી

કતારના 8 ભૂતપૂર્વ નૌસેનિકોની સજા સામે ભારત અપીલ કરશે! વિદેશ મંત્રાલયે આપી જાણકારી

Image

‘ભાજપનો ડર બતાવીને નીતિશ કુમાર કરી રહ્યા છે બ્લેકમેલ’, દિગ્ગજ નેતાના નિવેદનથી ખળભળાટ

'ભાજપનો ડર બતાવીને નીતીશ કુમાર બ્લેકમેલ કરી રહ્યા છે', દિગ્ગજ નેતાના નિવેદનથી ખળભળાટ

Image

દક્ષિણ આફ્રિકા 176 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ આપ્યો

દક્ષિણ આફ્રિકા 176 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ આપ્યો

Image

અધીર રંજને પશ્ચિમ બંગાળમાં બે બેઠકોની ઓફર પર મમતા પર કર્યો વળતો પ્રહાર

અધીર રંજને પશ્ચિમ બંગાળમાં બે બેઠકોની ઓફર પર મમતા પર કર્યો વળતો પ્રહાર

Image

તપાસ એજન્સી NIAએ ભારતીય મિશન પર હુમલામાં સામેલ 43 શંકાસ્પદોની ઓળખ કરી  

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ વર્ષની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને કેનેડામાં સ્થિત ભારતીય દૂતાવાસો પર તાજેતરના હુમલામાં સામેલ 43 જેટલા શકમંદોની ઓળખ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ ક્રાઉડસોર્સિંગ અભિગમનો ઉપયોગ કરીને તમામ શકમંદોની ઓળખ કરી હતી. NIAએ ગૃહ મંત્રાલય (MHA) ના આદેશ બાદ આ વર્ષે જૂનમાં યુએસ, યુકે અને કેનેડામાં […]

Image

ગાઢ ધુમ્મસ આગામી 2 દિવસ સુધી ઉત્તર ભારતને આવરી લેશે, નોઇડામાં શાળાઓ બંધ રહેશે

ગુરુવારે ભારતના હવામાન વિભાગ (IMD)ના બુલેટિન અનુસાર, આગામી બે દિવસ સુધી દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની ધારણા છે. ઠંડા હવામાનની સ્થિતિ યથાવત હોવાથી, નોઇડા અને ગ્રેટર નોઇડામાં તમામ શાળાઓ શુક્રવાર અને શનિવારે બંધ રહેશે. IMD એ 31 ડિસેમ્બર સુધી મોડી અને વહેલી તકે દિલ્હી, […]

Image

હેરિટેજ ભારતને અર્થતંત્રમાં નવી ઊંચાઈઓ પર ચઢવા માટે પ્રેરણા આપે છે: PM

ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ જી અને બાબા ફતેહ સિંહ જીની શહાદતની યાદમાં ગયા વર્ષથી આયોજિત ભારત મંડપમ ખાતે બીજા ‘વીર બાલ દિવસ’ને સંબોધિત કરતાં  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  જણાવ્યું હતું કે ભારતે તેના ગૌરવપૂર્ણ વારસાને ધ્યાનમાં રાખીને પ્રગતિ કરીને વિશ્વમાં આદર મેળવ્યો છે અને દેશ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે તકોની ભૂમિમાં પ્રથમ […]

Image

યુવા ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે લાવ્યા: વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખર

હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં બોલતા, ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્રની વર્તમાન સરકારના સ્પષ્ટ સંદર્ભમાં કહ્યું, “મને યાદ છે કે 15 વર્ષ પહેલાં, પાવર કોરિડોર પાવરબ્રોકર્સના સંપર્ક એજન્ટોથી પ્રભાવિત હતા. ભ્રષ્ટાચાર વિના કંઈપણ વ્યવહાર થઈ શકતો નથી. પરંતુ હવે દૃશ્ય એ છે કે ગવર્નન્સ કોરિડોર પાવર બ્રોકર્સથી સેનિટાઈઝ થઈ ગયા છે જેઓ ભ્રષ્ટ વધારાના કાયદાકીય […]

Image

ભારત વિરોધી શક્તિઓને વિદેશી ભૂમિમાં જગ્યા ન આપવી જોઈએ: યુએસમાં મંદિર તોડફોડ પર જયશંકર

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે શનિવારે યુ.એસ.માં હિંદુ મંદિરની તોડફોડની ગંભીર નોંધ લીધી અને કહ્યું કે ભારત વિરોધી દળોને વિદેશી ભૂમિમાં જગ્યા ન આપવી જોઈએ. તેમણે મીડિયાને જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે. “મેં જોયું છે. કટ્ટરપંથીઓ, અલગતાવાદીઓ અને આવી શક્તિઓને (ભારત વિરુદ્ધ) વિદેશી ભૂમિમાં જગ્યા આપવી જોઈએ નહીં. ત્યાંના અમારા કોન્સ્યુલેટે સરકાર […]

Image

ગઠબંધનનો ભાગ ન હોય તેવા પક્ષો પર ‘બિનજરૂરી ટિપ્પણીઓ’ માટે માયાવતીએ India બ્લોકના સભ્યોની નિંદા કરી

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ ગુરુવારે લખનૌમાં એક પ્રેસ કોન્ફરન્સમાં, ભારત બ્લોકના સભ્ય પક્ષો, ખાસ કરીને સમાજવાદી પાર્ટી (એસપી) પર આકરા પ્રહારો કર્યા, જેઓ ગઠબંધનનો ભાગ નથી તેવા વિરોધ પક્ષો પર ટિપ્પણી કરે છે. “BSPસહિતના પક્ષો પર બિનજરૂરી ટિપ્પણી કરવી કોઈપણ માટે અયોગ્ય છે, જે વિપક્ષી ગઠબંધનનો ભાગ નથી. તેમને મારું સૂચન છે કે […]

Image

ભારતે વોશિંગ્ટનમાં પાકિસ્તાની આર્મી ચીફની બેઠકોની નોંધ લીધી

વોશિંગ્ટનમાં ટોચના અમેરિકી અધિકારીઓ અને પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર વચ્ચેની વાતચીત પર તેની નારાજગીના પરોક્ષ સંકેતમાં, ભારતે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદને ઈસ્લામાબાદના સમર્થન માટે તેની ચિંતાઓ જાણીતી છે અને તે આશા રાખે છે કે અન્ય દેશો પણ તેને ગંભીરતાથી લેશે. પાકિસ્તાનના આર્મી ચીફ ગયા અઠવાડિયે અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે વોશિંગ્ટન પહોંચ્યા હતા. […]

Image

ભારત કતારમાં મૃત્યુદંડ પર રહેલા ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને પરત લાવવા માટે બધું કરી રહ્યું છે: વિદેશ મંત્રાલય

કતારમાં મૃત્યુદંડ પરના આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓનો કેસ દેશ માટે મહત્વપૂર્ણ છે તેના પર ભાર મૂકતા, ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર તેમને કેવી રીતે ઘરે પરત લાવી શકાય તે જોવા માટે બધું કરી રહી છે. અહીં એક મીડિયા બ્રીફિંગમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ મામલો હાલમાં કતારની કોર્ટ ઓફ અપીલમાં […]

Image

ખાલિસ્તાન સમર્થકની હત્યાના કાવતરા અંગે અમેરિકાના કોઈપણ પુરાવા ભારત તપાસશેઃ PM મોદી

ભારતીય નાગરિકો દ્વારા ‘ખાલિસ્તાન’ સમર્થકની હત્યા કરવાના ષડયંત્રના અમેરિકાના આરોપ પર તેમની પ્રથમ ટિપ્પણીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ કોઈપણ પુરાવા તપાસશે પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે “થોડી ઘટનાઓ” ભારત-યુએસ સંબંધોને પાટા પરથી ઉતારશે નહીં. ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, PMએ કહ્યું, “જો કોઇ અમને કોઇ માહિતી આપશે, તો અમે ચોક્કસપણે […]

Image

મમતાએ India બ્લોકના PM ચહેરા તરીકે ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વિપક્ષના ભારત ગઠબંધનના વડા પ્રધાનપદના ચહેરા તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું છે. મંગળવારે અહીં ભારતીય બ્લોકના નેતાઓની ચોથી બેઠક દરમિયાન આ સૂચન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિપક્ષી નેતાઓએ બેઠક વહેંચણી વ્યવસ્થા અને સંયુક્ત રેલીઓ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ ચહેરાનો મુદ્દો પણ સામે આવ્યો અને […]

Image

જયશંકરે ભારત-યુકે FTAને મજબૂત કરવામાં વિલંબ અંગેની ટીકાને નકારી કાઢી

વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે યુકે સાથેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને મજબૂત કરવામાં વિલંબ માટે નવી દિલ્હીની ટીકા કરનારાઓ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સાવચેતીપૂર્વક તપાસ જરૂરી છે કારણ કે આવા કરાર લોકોની આજીવિકાને અસર કરી શકે છે. વિદેશ મંત્રી એક પુસ્તક વિમોચન સમારોહમાં બોલી રહ્યા હતા. ભારત અને યુકે મહત્વાકાંક્ષી […]

Image

આતંકવાદીઓના ખૌફનાક ષડ્યંત્રનો પર્દાફાશ, મહારાષ્ટ્ર-કર્ણાટકના 44 સ્થળોએ દરોડા, 15 ઝડપાયા

NIAની ટીમોએ આતંક સંબંધિત કૃત્યો સાથે સંલિપ્ત 15 આરોપીઓને ઝડપી લીધાં છે

Image

વિદેશની ધરતી ભારતીય વિદ્યાર્થીઓ માટે નથી રહી સુરક્ષિત? છેલ્લા 5 વર્ષમાં 403 વિદ્યાર્થીનાં મોત

ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં 2018 થી અન્ય દેશમાં વિવિધ કારણોસર 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુનો ઉલ્લેખ છે.

Image

Video : ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદી BJP હેડક્વાર્ટર પહોંચી કર્યું સંબોધન

મધ્યપ્રદેશ સાથે-સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર બની રહી છે

Image

આગામી 24 જ કલાકમાં ત્રાટકશે Cyclone Michaung, જાણો ગુજરાત પર શું થશે અસર

વાવાઝોડું 5 તારીખે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ્સ થશે

Image

IND vs AUS : આજની મેચ કેવી રીતે રમાશે? જનરેટરના ભરોસે ભારત ઓસ્ટ્રેલિયા મેચ?

રાયપુરના સ્ટેડિયમનું 3.16 કરોડનું લાઈટબિલ બાકી

Image

Video : ઠંડીનું જોર ખેતીના પાકો માટે સારું રહેશે, ડિસેમ્બરમાં માવઠાની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લનના કારણે દક્ષિણ પૂર્વ ભારતમાં વરસાદની આગાહી

Image

ચીનમાં ફેલાયેલ બીમારીને લઇ ભારત સરકાર એલર્ટ, કહ્યું- ભારત કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર’

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતુ કે, આ બિમારીથી ભારતને ઓછો ખતરો છે તેમ છતા ભારત દરેક પરિસ્થિતિ માટે સજ્જ છે.

Image

INDvsAUS t20 : વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી t20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત

ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને મેચ જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો

Image

World Cup 2023 : છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન બની Australia, મળશે આટલા કરોડ, જાણો

ICCએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી

Image

INDvaAUS : ભારતના વણથંભ્યા વિજયરથને લાગી બ્રેક, વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન રોળાયું

ભારતના 241 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાએ ચેઝ કરી લીધો

Image

India vs Australia Final : જાણો કેમ ઓસ્ટ્રેલિયા માટે સરળ નથી 241 રનનો ટાર્ગેટ? વાંચો આ અહેવાલ

વર્લ્ડકપમાં આસાન ગણાતો 241 રનનો ટાર્ગેટ કાંગારૂ માટે કપરાં ચઢાણ સાબિત થઈ શકે છે

Image

World Cup 2023 Final : ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે આપ્યો 241 રનનો ટાર્ગેટ

ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે શરૂઆત કરી હતી

Image

CWC23 FINAL IND vs AUS : ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર રેકોર્ડ બ્રેક વ્યૂઅર્સ થયા, તુટ્યો મોટો રેકોર્ડ, જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચને સ્ટેડિયમને લાખ્ખો દર્શકો નિહાળી રહ્યાં છે

Image

INDvsNZ : ન્યૂઝિલેન્ડ સામે હિસાબ સરભર!, World Cup ની સેમીફાઈનલમાં ભારતનો ભવ્ય વિજય

આજની મેચમાં વિરાટ કોહલના બેટનો જાદૂ ચાલ્યો અને તેણે મુંબઈના મેદાનમાં અનેક રોકોર્ડ તોડ્યા

Image

વર્લ્ડ કપ બાદ બાબર આઝમે પાકિસ્તાનના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું

પાકિસ્તાનના બાબર આઝમે બુધવારે કહ્યું હતું કે તે રમતના તમામ ફોર્મેટમાં ક્રિકેટના સુકાની પદેથી રાજીનામું આપી રહ્યો છે,  ભારતમાં વર્લ્ડ કપમાંથી બહાર થયાના દિવસો પછી બાબરે  આ જાહેરાત કરી હતી અને તેના નિર્ણયનું કારણ આપ્યું ન હતું, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વચગાળાની વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ઝકા અશરફ સાથેની બેઠક પછી આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી […]

Image

INDvsNZ : સેમીફાઈનલ મેચમાં ભારતે New Zealand ને જીત માટે આપ્યો 398 રનનો ટાર્ગેટ

ICC Cricket World Cup 2023 : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગીલે કરી હતી. ગીલ રિટાયર્ટ હર્ટ ભારતની પહેલી વિકેટ 8.2 ઓવરમાં પડી હતી ત્યારે ભારતનો સ્કોર 71/1 હતો. રોહિત […]

Image

INDvsNZ : વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો Virat Kohli, બીજા રેકોર્ડ પણ તુટ્યા

ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો

Image

અર્થતંત્રને દિવાળીનો બુસ્ટરડોઝ, Diwali 2023 માં લોકોએ 3.75 લાખ કરોડની ખરીદી કરી

CAIT પ્રમાણે આ દિવાળી પર 3.75 લાખ કરોડ રૂપિયાથી વધારે રેકોર્ડ વેપાર થયો

Image

India vs New Zealand : ન્યૂઝિલેન્ડ સામે જુનો બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા, આ છે પ્લેઈંગ-11

વર્લ્ડકપની સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ રોહિત બ્રિગેડ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે

Image

ભારતે કેનેડાને ધાર્મિક સ્થાનો પર હુમલા રોકવા, દ્વેષપૂર્ણ ગુનાઓને સંબોધવાની ભલામણ કરી

ભારતે કેનેડાને હિંસા, પૂજા સ્થાનો અને વંશીય લઘુમતીઓ પર હુમલા અને દ્વેષપૂર્ણ ગુનાઓ અને ભાષણોને સંબોધવા માટે “અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ” અટકાવવા તેના માળખાને મજબૂત કરવા ભલામણ કરી છે. કેએસ મોહમ્મદ હુસૈન, ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ, ગયા અઠવાડિયે જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) સમીક્ષા બેઠકને સંબોધિત કરતી વખતે ભલામણો રજૂ કરી હતી. ભારતીય […]

Image

ટ્રુડોએ ભારત સામે આરોપનું પુનરાવર્તન કર્યું, કહ્યું કે મોટા દેશો દ્વારા કાયદાનું ઉલ્લંઘન ‘વધુ ખતરનાક’

ભારત-કેનેડા તણાવ વચ્ચે, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરીથી ભારત પર વિયેના સંમેલનનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે તેઓ હંમેશા કાયદાના શાસન માટે ઊભા રહેશે. ટ્રુડોએ એમ પણ ઉમેર્યું કે જો મોટા દેશો પરિણામો વિના કાયદાનું ઉલ્લંઘન કરી શકે છે તો તે આંતરરાષ્ટ્રીય સંબંધોને “વધુ જોખમી” બનાવે છે. ટ્રુડોએ ફરી પુનરોચ્ચાર કર્યો […]

Image

Diwali 2023 : ભારતના આ સ્થળોએ કેમ દિવાળીની ઉજવણી નથી થતી? ઈતિહાસ છે ઘણો રોચક

ભારત સિવાય દેશના અનેક સ્થળોએ દિવાળી મનાવવામાં આવે છે

Image

ભારતે પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલની વસાહતો વિરુદ્ધ યુએનના ઠરાવની તરફેણમાં મત આપ્યો

ભારત એવા 145 રાષ્ટ્રોમાં સામેલ હતું જેણે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું જેણે “પૂર્વ જેરુસલેમ સહિત અધિકૃત પેલેસ્ટિનિયન પ્રદેશ અને કબજા હેઠળના સીરિયન ગોલાનમાં” વસાહત પ્રવૃત્તિઓની નિંદા કરી હતી. 9 નવેમ્બર, ગુરુવારે ડ્રાફ્ટ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. યુએનનો ડ્રાફ્ટ ઠરાવ “પૂર્વ જેરુસલેમ અને કબજા હેઠળના સીરિયન ગોલાન સહિત અધિકૃત પેલેસ્ટિનિયન પ્રદેશમાં ઇઝરાયલી […]

Image

World Cup 2023 માંથી Pakistan Out થતાં સેમીફાઈનલમાં ભારત – ન્યૂઝિલેન્ડ ટકરાશે

વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલમાં ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પ્રવેશ કરી લીધો છે

Image

76 વર્ષ પહેલા ગાંધીજીએ ભારત અને પાકિસ્તાનને જણાવ્યું હતું કે દિવાળી કેવી રીતે ઉજવવી જોઈએ

આ વર્ષે, દિવાળી 12 નવેમ્બરે છે. બરાબર 76 વર્ષ પહેલાં, 12 નવેમ્બર, 1947ના રોજ, સ્વતંત્ર ભારતે તેની પ્રથમ દિવાળી મનાવી હતી. જો કે, મોટાભાગે પ્રકાશના તહેવારની કોઈ ઉજવણી કરવામાં આવી ન હતી કારણ કે દેશ, ખાસ કરીને ઉત્તરીય અને પૂર્વીય પટ્ટો, ભારતના ભાગલાની પીડામાંથી હજુ પણ સ્વસ્થ થઈ રહ્યો હતો. વિભાજન બાદ થયેલા કોમી રમખાણો […]

Image

કતારમાં 8 ભારતીયોને ફાંસીની સજા સામે ભારતે અપીલ દાખલ કરી

વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે જણાવ્યું હતું કે સરકારે ગયા મહિને કતારની અદાલત દ્વારા આઠ ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડ વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. ઓક્ટોબરમાં, કતારની એક અદાલતે આઠ જેટલા ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જેમને દેશમાં એક વર્ષથી વધુ સમયથી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. MEAએ ગુરુવારે કહ્યું, “ચુકાદો ગોપનીય છે. પ્રથમ […]

Image

ભારત, અમેરિકા શુક્રવારે ‘2+2’ સંવાદમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ, યુક્રેન યુદ્ધની સમીક્ષા કરશે

ભારત અને યુએસ 10 નવેમ્બરે અહીં ‘2+2’ મંત્રી સ્તરીય સંવાદ દરમિયાન, ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેનમાં યુદ્ધ સહિત વૈશ્વિક વિકાસનો સ્ટોક લેવા ઉપરાંત સંરક્ષણ અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે, જ્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન અને સેક્રેટરી ઓફ ડિફેન્સ […]

Image

ઑસ્ટ્રેલિયા માટે એક ફાઇટબૅકમાં સુપરસ્ટાર ગ્લેન મેક્સવેલે જીત મેળવવા માટે રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકારી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન રોમાંચક મેચ રમાઈ હતી જેમાં કાંગારૂ ટીમે 3 વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. આ જીતનો હીરો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હતો, જેણે ઈજાગ્રસ્ત હોવા છતાં શાનદાર બેવડી સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. 292 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમ એક સમયે 91 રનમાં પોતાની 7 વિકેટ […]

Image

CPM કોંગ્રેસ સાથેના ગઠબંધનમાંથી બહાર નીકળ્યા પછી તેલંગાણામાં INDIA જૂથમાં તિરાડ પડી

  ડાબેરી પક્ષો કોંગ્રેસ સાથે કડવાશનો અનુભવ કરી રહ્યા છે, જે તેલંગાણાની ચૂંટણી પહેલા ભારતીય જૂથમાં રહેલી તિરાડને ઉજાગર કરે છે. ગુરુવારે, CPM એ જાહેર કર્યું કે તેઓ તેમના દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પહેલાં સીટ-વહેંચણીની ગોઠવણ અંગે સ્પષ્ટતા આપવામાં નિષ્ફળ ગયા પછી તેઓ પોતાના દમ પર ચૂંટણી લડશે. છેલ્લા કેટલાક સપ્તાહોથી, કોંગ્રેસના આમંત્રણ પર, સીપીઆઈ અને […]

Image

ભારત ગઠબંધનમાં નવી મુશ્કેલી? નીતિશ કુમારે પ્રગતિના અભાવ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી

INDIAના ગઠબંધન ભાગીદારોમાં મુશ્કેલીનો નવો સંકેત દેખાતા, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગુરુવારે 2024 માં આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારીઓમાં પ્રગતિના અભાવ માટે કોંગ્રેસ પક્ષને દોષી ઠેરવ્યો. વિપક્ષના ઈન્ડિયા બ્લોકના મુખ્ય આર્કિટેક્ટ કુમારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને ગઠબંધનમાં નેતૃત્વની ભૂમિકા આપવામાં આવી હતી પરંતુ તે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે, જે તેમનું […]

Image

11 વર્ષ પછી મુંબઈમાં ટકરાશે INDvsSL આખરે કેમ ખાસ રહેશે આ મેચ, જાણો

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની મેચ રમાશે

Image

માર્ચ 2018 થી ઓક્ટોબર 2023 વચ્ચે રૂ. 14,940 કરોડથી વધુ મૂલ્યના ચૂંટણી બોન્ડ વેચાયા

ચૂંટણી બોન્ડની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે, ત્યારે પારદર્શિતા કાર્યકર્તા કોમોડોર લોકેશ બત્રા (નિવૃત્ત) દ્વારા કરવામાં આવેલી માહિતીના અધિકારની અરજીઓમાંથી એકત્ર કરાયેલી માહિતી દર્શાવે છે કે માર્ચ 2018 અને ઑક્ટોબર 2023 વચ્ચે રૂ. 14,940 કરોડના બોન્ડનું વેચાણ થયું છે. ઈલેક્ટોરલ બોન્ડનો પ્રથમ તબક્કો 1 માર્ચ, 2018ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો […]

Image

PM મોદી, શેખ હસીનાએ સંયુક્ત રીતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ, પાવર સેક્ટર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રીતે ત્રણ ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ પ્રોજેક્ટ્સ અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને બાંગ્લાદેશના રામપાલમાં મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ – II છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ અને પાવર સેક્ટરના પ્રોજેક્ટનું […]

Image

LPG Price Hike: તહેવારો સમયે જ ગૃહિણીઓને આંચકો, દિવાળી પહેલા LPG સિલિન્ડર થયું મોંઘુ, જાણો કેટલા વધ્યા ભાવ

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધારીને 101.50 રૂપિયા કરી દીધી છે

Image

ભારતમાં ટીમના ખરાબ રન વચ્ચે ઈન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાનના મુખ્ય પસંદગીકારની ભૂમિકામાંથી રાજીનામું આપ્યું

સિનિયર મેન્સ ટીમના વર્લ્ડ કપ 2023ના ઝુંબેશમાં પાકિસ્તાન ક્રિકેટ સેટ-અપમાં તિરાડો વધી રહી છે. સોમવારે, ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે પ્રીમિયર ટૂર્નામેન્ટની મધ્યમાં મુખ્ય પસંદગીકાર તરીકેની તેમની ભૂમિકામાંથી રાજીનામું આપ્યું હતું. ચાલી રહેલા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ચાર મેચની હાર બાદ ઇન્ઝમામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા ઝકા અશરફને પોતાનું રાજીનામું પત્ર મોકલ્યું હતું. ઉલ્લેખનીય […]

Image

વિશ્વ ભારતની વિકાસગાથાની ચર્ચા કરી રહ્યું છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ રેલ, રોડ, પીવાના પાણી અને સિંચાઈ ક્ષેત્રનો ભાગ છે. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું: “ભારતની વિકાસ ગાથા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.” મોદીએ કહ્યું કે ભારતીયોમાં સંકલ્પની નવી ભાવના છે અને તેમની શક્તિ ભારતના […]

Image

પોતાના મિત્ર સાથે લગ્ન કરવા પાકિસ્તાન ગયેલી ભારતીય મહિલા અંજુ ઘરે પરત ફરી

બે બાળકોની 34 વર્ષીય ભારતીય માતા, જે તેના ફેસબુક મિત્ર સાથે લગ્ન કરવા ખૈબર પખ્તુનખ્વાના દૂરના ગામડામાં ગઈ હતી, તે પાકિસ્તાન સરકારની મંજૂરી મેળવ્યા બાદ ભારત પરત આવશે. ઓગસ્ટમાં, પાકિસ્તાને અંજુના વિઝાને એક વર્ષ સુધી લંબાવ્યો હતો, જેનું નામ ફાતિમા રાખવામાં આવ્યું હતું અને તેના ઇસ્લામમાં પરિવર્તન અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. અંજુના પાકિસ્તાની […]

Image

ભારત અને કઝાકિસ્તાન આતંકવાદ વિરોધી સહયોગ વધારવા માટે 13 દિવસીય સૈન્ય અભ્યાસ કરશે

ભારત અને કઝાકિસ્તાન સોમવારે ઓતારના કઝાક સૈન્ય મથકમાં 13 દિવસની મેગા વોરગેમ શરૂ કરશે, જેમાં તેમના આતંકવાદ વિરોધી સહયોગને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સૈન્ય અને ભારતીય વાયુસેનાના 120 જવાનોનો સમાવેશ કરતી ભારતીય ટુકડી ‘કાઝિંદ-2023’ કવાયતની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે રવિવારે કઝાકિસ્તાન જવા રવાના થઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “અભ્યાસની આ […]

Image

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ દરમિયાન ક્યારેય આ કામ ના કરવું જોઈએ, નહીતર આવી શકે છે મુશ્કેલીઓ

ચંદ્રગ્રહણ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં જોવા મળશે, ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી

Image

ચંદ્રગ્રહણની દુરોગામી અસર વિશ્વ પર શું પડશે? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણની ભારત દેશ અને દુનિયા પર દૂરગામી અસરો જોવા મળશે

Image

 પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ  પોલીસ કાર્યવાહી 

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર કઈ સરકાર સત્તામાં છે અને રાજકીય પક્ષનું વલણ શું છે તે ધ્યાનમાં લીધા વિના, ઘણા રાજ્યોમાં વિરોધીઓ “બે જૂથો વચ્ચેની દુશ્મનાવટ” ને પ્રોત્સાહન આપવા માટે “ગેરકાયદેસર સભા” ના કૃત્યો માટે ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. લોકશાહીમાં જ્યાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાના અધિકારની ખાતરી આપવામાં આવે છે અને સરકાર […]

Image

પાકિસ્તાન, ચીન ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર નજર રાખીને સંયુક્ત કવાયત કરશે; ભારત એલર્ટ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને, ચીની અને પાકિસ્તાની નૌકાદળ નવેમ્બરના મધ્યમાં સંયુક્ત કવાયત કરવા માટે તૈયાર છે. ચીનની સબમરીન અને યુદ્ધ જહાજો પાકિસ્તાન નેવીની સાથે પર્સિયન ગલ્ફ તરફ આગળ વધશે. ભારત દૂરથી આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. સોંગ-ક્લાસ નામની ચીનની ટાઈપ 039 સબમરીન ભારત દ્વારા ટ્રેક કરવામાં આવી હતી […]

Image

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે ઇઝરાયેલ ઇચ્છશે કે ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે

બુધવારે પત્રકારો સાથે વાત કરતા, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું કે ઇઝરાયેલ ઇચ્છશે કે ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે. ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરના હુમલા બાદ આ મુદ્દો ભારત સરકાર સાથે ઉઠાવવામાં આવ્યો છે કે કેમ તે અંગે ગિલોને કહ્યું, “અમે અહીં સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી હતી. તે પહેલીવાર નથી જ્યારે અમે તેના વિશે […]

Image

કેનેડિયન નાગરિકોની અમુક શ્રેણીઓ માટે ભારત વિઝા સેવાઓ ફરી શરૂ કરશે

ભારતે કેનેડિયન નાગરિકો માટે કેટલીક શ્રેણીઓમાં વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે – એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા. ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ વચ્ચે ભારતે કેનેડિયનોને વિઝા સેવાઓ સ્થગિત કર્યાના દિવસો બાદ આ વિકાસ થયો છે. બુધવારે એક નોટિફિકેશનમાં, કેનેડામાં ભારતના ભારતીય હાઈ કમિશને લખ્યું હતું કે, […]

Image

શાળાના પાઠ્યપુસ્તકોમાં “India” ની જગ્યાએ “ભારત” નો ઉપયોગ કરવો: NCERT પેનલ

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે રચાયેલી સામાજિક વિજ્ઞાન માટેની ઉચ્ચ-સ્તરની સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં “India” ના સ્થાને “ભારત” નો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. “India” માટે “ભારત” અધ્યક્ષ સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે સમિતિએ પાઠ્યપુસ્તકોમાં “પ્રાચીન ઈતિહાસ” ને બદલે “શાસ્ત્રીય ઇતિહાસ” ઉમેરવાનું સૂચન કર્યું છે. એનસીઈઆરટી દ્વારા […]

Image

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયન લોકોને 38 ટન માનવતાવાદી સામાન મોકલ્યો: UNSCમાં ભારત

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ (ડીપીઆર), રાજદૂત આર. રવિન્દ્રએ બુધવારે ગાઝા પટ્ટીમાં નાગરિકો માટે માનવતાવાદી યોગદાન મોકલવા માટે નવી દિલ્હીની કાર્યવાહી પર ભાર મૂકતા કહ્યું કે તેણે 38 ટન ખોરાક મોકલ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ઓપન-ડિબેટ: રવિન્દ્રએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ઓપન-ડિબેટમાં “પેલેસ્ટિનિયન પ્રશ્ન સહિત મધ્ય પૂર્વની સ્થિતિ” પર ભારતનું […]

Image

જાણો કેમ સાઉદી પ્રિન્સે હમાસને ભારત પાસેથી શીખ લેવા સલાહ આપી?

હ્યુસ્ટનમાં યુએસની રાઇસ યુનિવર્સિટીમાં તુર્કી અલ ફૈઝલનું ભાષણ જેમાં તેણે ભારતની સ્વતંત્રતા ચળવળનું ઉદાહરણ ટાંક્યું હતું તે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યું હતું. રાજકુમારે કહ્યું કે તમામ કબજે કરેલા લોકોને તેમના વ્યવસાયનો પ્રતિકાર કરવાનો અધિકાર છે, લશ્કરી રીતે પણ. તુર્કી અલ ફૈઝલે 24 વર્ષ સુધી સાઉદી ગુપ્તચર એજન્સી અલ મુખાબરત અલ અમ્માનું નેતૃત્વ […]

Image

ગ્રહણ સ્પર્શ અને મોક્ષ કેટલા વાગ્યે? અંબાલાલે ચંદ્રગ્રહણને વિશે આપી મહત્વની વિગતો, જાણો

ગ્રહણ સ્પર્શ, મધ્ય અને મોક્ષ તથા સુતકને લઈને અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યાં છે

Image

‘વહેલાં થઈ જવું જોઈતું હતું’: પેલેસ્ટાઈનને રાહત મોકલવા પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ રવિવારે કહ્યું કે ગાઝા માટે ભારત દ્વારા રાહત સહાય વહેલા મોકલવી જોઈતી હતી. સારી બાબત છે અને તે પહેલા થઈ જવું જોઈતું હતું. IAF C-17 વિમાને ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પરથી લગભગ 6.5 ટન તબીબી સહાય અને 32 ટન આપત્તિ રાહત સામગ્રી સાથે ઉડાન ભરી હતી જેમાં જીવનરક્ષક દવાઓ, સર્જિકલ વસ્તુઓ, […]

Image

ભારત ધર્મશાલામાં ન્યુઝીલેન્ડને હરાવી ICC વર્લ્ડ કપ 2023 ટેબલ-ટોપર બન્યું

ભારત ન્યુઝીલેન્ડને હરાવીને ICC ODI વર્લ્ડ કપ 2023 ના ટેબલ ટોપર બન્યું. 2003 પછી ICC ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની આ પ્રથમ જીત હતી. ધરમશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના 273 રનનો પીછો કરતા, કોહલી ખૂબ જ લાયક ટનથી પાંચ રન ઓછા પડતાં જ રવિન્દ્ર જાડેજા (39*) એ વિજયી રન ફટકાર્યા હતા. મેન ઇન બ્લુ પાસે ચાર વિકેટ […]

Image

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: ભારત ગાઝામાં પેલેસ્ટિનિયનો માટે માનવતાવાદી સહાય મોકલી

ભારતે યુદ્ધગ્રસ્ત ગાઝામાં પેલેસ્ટિનિયન લોકો માટે તબીબી અને આપત્તિ રાહત સામગ્રી સહિતની માનવતાવાદી સહાય મોકલી છે, એમ વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે જણાવ્યું હતું. 32 ટન આપત્તિ રાહત સામગ્રી સાથે ભારતીય વાયુસેનાનું C17 વિમાન સવારે 8 વાગ્યે હિંડન એરબેઝ પરથી રવાના થયું. પ્લેન આજે પછીથી ઇજિપ્તના અલ-અરિશ એરપોર્ટ પર ઉતરશે. ઈઝરાયેલ પર […]

Image

ગેરકાયદેસર સટ્ટાબાજીની સાઇટ CBTFના પ્રમોટર અમિત મજીઠિયાની દુબઈમાં ધરપકડ, ભારતમાં મોકલવામાં આવશે

ગેરકાયદેસર ઓફશોર સટ્ટાબાજીની વેબસાઈટ CBTFના માલિક અમિત મજીઠિયા એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. તેમની એક ક્લબની એક છોકરીએ આત્મહત્યા કરી છે, જ્યારે મજીઠિયાને પોતે HIV પોઝીટીવ હોવાનું નિદાન થયું છે. દુબઈ નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા આત્મહત્યાના કેસમાં કથિત સંડોવણી બદલ મજીઠિયાની ધરપકડ કરવામાં આવ્યા પછી તેમના એચઆઈવી વિશેના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. વધુ તપાસમાં […]

Image

ભારત-કેનેડા સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે :વિદેશ પ્રધાન એસ જયશંકર

વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે કેનેડિયન કર્મચારીઓ દ્વારા નવી દિલ્હીની બાબતોમાં દખલગીરી અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ભારતે દેશમાં કેનેડાની રાજદ્વારી હાજરીમાં સમાનતાની જોગવાઈની વિનંતી કરી હતી. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે જો ભારત કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો કેનેડિયનોને વિઝા આપવાનું ફરી શરૂ કરી શકે છે. જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી […]

Image

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર RSS ચીફ : ‘ભારત ક્યારેય આવા મુદ્દાઓ પર લડ્યું નથી’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ જેવા મુદ્દાઓ પર ભારતે ક્યારેય લડાઈ કે યુદ્ધ નથી કર્યું. નાગપુરની એક શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું, “આ દેશમાં એક ધર્મ અને સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન […]

Image

સુપ્રિમ કોર્ટ દ્વારા સમલૈંગિક લગ્નને ના પાડ્યા બાદ અમેરિકા ભારતના આગામી પગલાઓ પર નજર રાખી રહ્યું છે

યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને સમલૈંગિક યુગલોને સમાન કાનૂની રક્ષણ આપવાની દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું અને સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાનો ઇનકાર કર્યા પછી ભારત સરકારના પગલાંઓનું નિરીક્ષણ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાનો ઇનકાર કર્યો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સાથે સંમત થતાં […]

Image

ચક્રવાત તેજ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જે રવિવાર સુધીમાં વધુ તીવ્ર બનશે

ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે આ સપ્તાહના અંતમાં અરબી સમુદ્રમાં નવું ચક્રવાતી તોફાન અંધાધૂંધી લાવે તેવી શક્યતા છે. દક્ષિણપૂર્વ અને દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી ગયો છે અને શનિવારે સવાર સુધીમાં ચક્રવાત ‘તેજ’માં અપગ્રેડ થવાની સંભાવના છે. હવામાનની આગાહી કરતી એજન્સીના જણાવ્યા અનુસાર ચક્રવાત ‘તેજ’ રવિવાર સુધીમાં વધુ તીવ્ર બને […]

Image

કોંગ્રેસ સાથેના તણાવ વચ્ચે INDIA માત્ર રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન : અખિલેશ યાદવ

અખિલેશ યાદવે ગુરુવારે કોંગ્રેસને સ્પષ્ટતા કરવા કહ્યું કે શું જોડાણ રાજ્ય સ્તરે પણ હતું અને કહ્યું કે તેમની પાર્ટી 2024 માં ઉત્તર પ્રદેશની તમામ 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે ગુરુવારે જણાવ્યું હતું કે વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવિષ્ટ ગઠબંધન (ભારત) રાષ્ટ્રીય સ્તરે જ હતું કે કોંગ્રેસને સ્પષ્ટતા કરવા […]

Image

IND VS BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં આજે 17 મી મેચ રમાશે, જાણો પીચ રિપોર્ટ અને Playing 11

વર્લ્ડકપમાં ભારતીય ટીમ ફોર્મમાં છે, મેચ બપોરે 2 વાગ્ય શરૂ થવાની છે

Image

ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ: ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2023માં ભારત 111મા ક્રમે

દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતા ગરીબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, ગરીબીમાં રહેતા લોકો અને વ્યાપક સમાજ વચ્ચે સમજણ અને સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. ભારતે 2005-06 અને 2015-16 ની વચ્ચે ગરીબ વસ્તીને આ તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં ચોક્કસપણે પ્રગતિ કરી હતી, પરંતુ ત્યારથી આવી પ્રગતિની ગતિ ધીમી પડી છે. તેની પાછળ ઘણા કારણો […]

Image

 AIMIMના વડા ઓવૈસીએ ભારતના ભાગલાને ‘ઐતિહાસિક ભૂલ’ ગણાવ્યો; ‘નહોતું થવું જોઈતું’

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે કહ્યું હતું કે ભારતનું વિભાજન ક્યારેય ન થવું જોઈએ અને તેને ‘ઐતિહાસિક ભૂલ’ ગણાવી. એક પત્રકાર પરિષદને સંબોધતા, હૈદરાબાદ લોકસભા સાંસદે કહ્યું કે ઐતિહાસિક રીતે આ એક દેશ હતો અને કમનસીબે તે વિભાજિત થયો હતો, જે ન થવો જોઈએ. “ઐતિહાસિક રીતે, આ એક દેશ હતો અને કમનસીબે તે વિભાજિત થયો […]

Image

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ

ગાંધીનગર ખાતે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. (GUVNL) દ્વારા આગામી ૨૫ વર્ષ સુધી માત્ર રૂ. ૨.૫૭ પ્રતિ યુનિટના દરે ૭૦૦ મેગાવોટ વીજળી પ્રાપ્ત કરવા માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ (PUA) સાઈન કરવામાં આવ્યુ હતું. આ એગ્રીમેન્ટ અંતર્ગત ગુજરાતમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં […]

Image

કેમ દરેકના ફોનમાં Emergency Alert! આવી રહ્યું છે? શું છે તેનો ઈતિહાસ

મોબાઈલ પર આવેલા આ એલર્ટથી ઘણા યૂઝર્સ મુંઝવણમાં છે કે અચાનક આવું કેમ?

Image

ભારત બહાર ડૉ બી આર આંબેડકરની સૌથી ઉંચી પ્રતિમાનું USમાં અનાવરણ

ભારતની બહાર ભારતના બંધારણના મુખ્ય આર્કિટેક્ટ ડૉ બી આર આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અહીં અમેરિકાની રાજધાનીના મેરીલેન્ડ ઉપનગરમાં ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. “જય ભીમ” ના નારાઓ વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ ભાગોમાંથી 500 થી વધુ ભારતીય-અમેરિકનો અને કેટલાક ભારત અને અન્ય દેશોમાંથી 19-ફૂટ ઉંચી “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી” ના અનાવરણ સમારોહમાં હાજરી આપી હતી. ભારે […]

Image

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવેલા 600થી વધુ દર્શકોને બેભાન થઈ ગયા

અમદાવાદના સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ મેચ દરમિયાન 600થી વધુ દર્શકો બેહોશ થઈ ગયા હતા અને 10ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કાળઝાળ ગરમીમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી મોટાભાગના શ્રોતાઓને બ્લડપ્રેશર, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈમરજન્સી સર્વિસ ‘108’ તરફથી મળેલી માહિતી અનુસાર મેચ દરમિયાન 600થી વધુ દર્શકોને મેડિકલ […]

Image

અમદાવાદની મેચ બાદ વિરાટ કોહલીએ બાબર આઝમને સહી કરેલી જર્સી ભેટમાં આપી

ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરોએ રાજકીય સમુદાયમાં તણાવને ધ્યાનમાં લીધા વિના, વર્ષોથી હંમેશા તંદુરસ્ત સંબંધો વહેંચ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની મેચ બાદ હાર્દિકની ક્ષણોમાં બાબર આઝમ અને વિરાટ કોહલી એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. હાઈ-વોલ્ટેજ રમતના અંત પછી કોહલીએ બાબરને સાઈન કરેલી જર્સી આપી. જોકે પાકિસ્તાન સાત વિકેટે મેચ હારી ગયું […]

Image

ICC Cricket World Cup 2023 : ભારતની પાકિસ્તાન સામે 7 વિકેટે જીત, રોહિતની શાનદાર ઈનિંગ

પાકિસ્તાનની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 42.5 ઓવરમાં 191 રનમાં જ સમેટાઈ હતી

Image

INDvsPAK મેચની ટિકિટના નામે છેતરપિંડી આચરનારા Jay Shah ની પોલીસે કરી ધરપકડ

આનંદનગર પોલીસે જય શાહ નામના શખ્સ સામે ગુન્હો નોંધી ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી

Image

ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાશે વર્લ્ડકપનો જંગ, આ સ્ટાર્સ પહોંચ્યા અમદાવાદ

મેચ પહેલા બોલીવુડના સુપરસ્ટાર સિંગર્સ ધમાલ મચાવવાના છે. અરિજીત સિંહથી લઈને શંકર મહાદેવન, સુખવિંદર સિંહ પોતાના જોશીલા અવાજમાં સ્ટેડિયમ ગજવશે.

Image

Ahmedabad : Narendra Modi Stadium માં ભારતીય ટીમે કરી પ્રેક્ટિસ, જુઓ Video

ICC Cricket World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. બંને ટીમો અમદાવાદમાં છે. આજે બપોરે પાકિસ્તાનની ટીમે પ્રેક્ટિસ કરી હતી જે પછી ભારતની ટીમ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા પહોંચી છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન સહિતના ખેલાડીઓ જોડાયા હતા. અમદાવાદના […]

Image

Ahmedabad : Narendra Modi Stadium માં Pakistan ને કરી પ્રેક્ટિસ, જુઓ Video

આજે સાંજ બંને ટીમોના કપ્તાન પ્રેસ કોન્ફરન્સ કરવાના છે

Image

Ahmedabad : India vs Pakistan મેચને લઈને AMTS અને BRTS વધારાની બસો દોડાવશે

આગામી શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે Narendra Modi Stadium માં વર્લ્ડકપની મેચ રમાવાની છે

Image

Ahmedabad : ભારતીય ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન, જુઓ Video

અમદાવાદની ITC નર્મદા હોટલમાં ભારતીય ક્રિકેટરો રોકાય છે

Image

વિદેશની ધરતી પર ભારતીય નાગરિકોને બચાવવા ભારતના એ 12 રેસક્યૂ મિશનો, જાણો

અગાઉ ભારતે પોતાના લોકોને બચાવવા માટે વિદેશની ધરતી પર અનેક રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યાં

Image

ભારત-પાકિસ્તાનની મેચને લઈને AAP MLA mesh Makwana નું મોટું નિવેદન, જુઓ Video

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખતા ખચકાશું નહી અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી : AAP MLA

Image

ભારતના એ ગામો જે ઈઝરાયલી પ્રવાસીઓનું છે ફેવરિટ સ્થળ, આ છે ભારતનું ઈઝરાયલ

ભારતના એવા ગામ અને સ્થળો ને ભારતના ઈઝરાયલ તરીકે ઓળખવામાં આવે છે

Image

IND VS AFG : ભારત-અફઘાનિસ્તાન વચ્ચે મેચ, આ ખેલાડી થયો બહાર, જુઓ પ્લેઈંગ ઈલેવન

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી

Image

New video: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ભારતને ‘હમાસ જેવા હુમલા’ની ધમકી આપી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનનો એક નવો વિડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાંથી શીખવાની ધમકી આપી છે, નહીં તો ભારતમાં પણ આવી જ “પ્રતિક્રિયા” બહાર આવે. પન્નુ, જેઓ પ્રતિબંધિત યુએસ સ્થિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનના વડા છે, તેમણે કહ્યું, “પંજાબથી પેલેસ્ટાઈન સુધીના ગેરકાયદેસર કબજા હેઠળના લોકો પ્રતિક્રિયા […]

Image

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને કવર કરતી પાકિસ્તાનની પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસે ભારત છોડ્યું

પાકિસ્તાનની પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસ, ODI ક્રિકેટ વર્લ્ડ કપને આવરી લેતી ICC ડિજિટલ ટીમનો ભાગ છે, તેણે ભૂતકાળમાં તેની કથિત ભારત વિરોધી પોસ્ટ્સ પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાનો સામનો કર્યા પછી સોમવારે ભારત છોડી દીધું હતું, પરંતુ રમતગમતની સંચાલક મંડળે આગ્રહ કર્યો હતો કે તેણીએ અંગત કારણોસર ભારત છોડ્યું છે. ઝૈનબે હૈદરાબાદથી ભારત છોડ્યું જ્યાં તેણીને […]

Image

ઈઝરાયલ: અમેરિકાના હથિયારોનો ઉપયોગ તેના સાથી દેશો પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે

હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં ઘૂસણખોરી કર્યા પછી, તેના નાગરિકોની હત્યા કરી અને સેંકડોને બંધક બનાવ્યા પછી બનાવેલ વીડિયોએ ગાઝામાં ભયાનકતા ભેર ઉજવણીને  કરી. નિષ્ણાંતો દ્વારા જે તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું તે અમેરિકન શસ્ત્રોનું ફ્લેશિંગ હતું, ખાસ કરીને ઉજવણીના વીડિયોમાં તેઓ એમ 14 એસોલ્ટ રાઇફલ્સ હોવાનું કહેતા હતા. એક અગ્રણી અમેરિકન રાજકારણીએ પ્રશ્ન કર્યો છે કે […]

Image

Ahmedabad માં ભારત પાકિસ્તાનની મેચમાં Gujarat Police નો રહેશે પહેરો, જાણો શું છે એક્શન પ્લાન

ICC Cricket World Cup 2023 : અમદાવાદમાં (Ahmedabad) આગામી 14મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાનની (INDvsPAK) મેચ રમાવવાની છે. વર્લ્ડ કપમાં ભારત (India) પાકિસ્તાનની (Pakistan) મેચનો રોમાંચ વિશેષ હોય છે. આ મેચમાં દેશ અને દુનિયામાંથી ક્રિકેટ રસિકો અમદાવાદ આવવાના છે અને આ દિવસે VVIP મૂવમેન્ટ પણ રહેવાની છે. એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) […]

Image

World Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહરાજ્યમંત્રીની પ્રતિક્રિયા, જુઓ Video

મુખ્યમંત્રીએ સ્ટેડિયમની બહાર અને અંદરની સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું

Image

આયુષ્માન ભારત યોજના દ્વારા પાંચ વર્ષમાં ₹1 લાખ કરોડની બચત: સરકારી ડેટા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, 2018 માં તેની શરૂઆત પછીના પાંચ વર્ષમાં સારવારના ખર્ચમાં ઓછામાં ઓછા ₹1 લાખ કરોડની બચત કરવામાં મદદ કરી છે. આરોગ્ય મંત્રાલયના એક આંકડા મુજબ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના […]

Image

ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ગુરદાસ માને કેનેડાનો પ્રવાસ રદ કર્યો

પંજાબી દિગ્ગજ ગુરદાસ માનનો કેનેડા પ્રવાસ ભારત અને નોર્થ અમેરિકન દેશ વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યો છે. તેઓ 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી કેનેડામાં પ્રદર્શન કરવાના હતા. કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધો વચ્ચે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. પ્રોડક્શન હાઉસે […]

Image

ઋષિ સુનકે ટ્રુડો સાથે ભારત-કેનેડાના રાજદ્વારી વિવાદ મુદ્દે વાત કરી

UKના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ટ્રુડોને ફોન કરી ભારત-કેનેડાના રાજદ્વારી વિવાદને દૂર કરવા હાકલ કરી છે. કેનેડાની સરકારે પણ આ નિવેદનને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે ટ્રુડોએ તેમના બ્રિટિશ સમકક્ષને ભારત અને કેનેડા વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે અપડેટ કર્યું હતું . વડા પ્રધાન ઋષિ સુનકે તેમના કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક વાતચીતમાં ખાલિસ્તાની આતંકવાદી […]

Image

Israel-Palestine Conflict વચ્ચે ભારતનું Israel ને સમર્થન, વિશ્વના ટૉચના નેતાઓએ કરી ટીકા

હુમલામાં 22 ઈઝરાયલી નાગરિકોના મોત થયાં

Image

ભારત સરકારની X, YouTube, Telegram ચેતવણી : બાળ જાતીય શોષણ સામગ્રી દૂર કરો

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ શુક્રવારે ટેલિગ્રામ, X (અગાઉ ટ્વિટર) અને YouTube સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતમાં તેમના પ્લેટફોર્મ પરથી બાળ જાતીય શોષણ સામગ્રી (CSAM) દૂર કરવા નોટિસ જારી કરી હતી. નોટિસમાં સીએસએએમને દૂર કરવા માટે સક્રિય પગલાંના અમલીકરણ માટે પણ કહેવામાં આવ્યું છે અને સીએસએએમને તાત્કાલિક અને કાયમી ધોરણે દૂર કરવાના મહત્વ […]

Image

યુદ્ધની સ્થિતિ’ વચ્ચે ભારતે ઇઝરાયેલમાં નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડી

ઇઝરાયેલમાં ભારતીય નાગરિકોને ‘યુદ્ધની સ્થિતિ’ના પગલે ‘સતર્ક રહેવા’ વિનંતી કરવામાં આવી છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં ભારતીય દૂતાવાસે નાગરિકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતું. ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે શનિવારે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી કારણ કે ગાઝામાંથી હમાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ ઈઝરાયેલમાં ‘યુદ્ધની સ્થિતિ’ જાહેર કરવામાં આવી […]

Image

કેનેડિયન રાજદ્વારીઓ 10 ઓક્ટોબરની સમયમર્યાદા પહેલા ભારતમાંથી કુઆલાલંપુર-સિંગાપોર શિફ્ટ થયા

ભારતમાં તેની રાજદ્વારી તાકાત ઘટાડવાની 10મી ઑક્ટોબરની સમયમર્યાદામાં ચાર દિવસ કરતાં પણ ઓછા દિવસો બાકી છે, ત્યારે કૅનેડાએ 41માંથી કેટલાક રાજદ્વારીઓને કુઆલાલંપુર અને સિંગાપોરમાં પોસ્ટ કર્યા હોવાના અહેવાલ છે. ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં આરોપ લગાવ્યો કે માર્યા ગયેલા ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની […]

Image

એશિયન ગેમ્સ 2023: ભારતે તીરંદાજી અને કબડ્ડીમાં ગોલ્ડ સાથે 100 મેડલની ઐતિહાસિક સંખ્યાને સ્પર્શ કર્યો

એશિયન ગેમ્સ 2023 એ ભારત માટે એક નોંધપાત્ર ઘટના રહી છે, જેમાં દેશના એથ્લેટ્સે તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું અને મેડલની પ્રભાવશાળી સંખ્યા ઘરે લાવી હતી. ભારતે 7 ઓક્ટોબર, 2023ના રોજ 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ જીતીને 100 મેડલની ઐતિહાસિક સંખ્યાને સ્પર્શી હતી. શનિવારે વહેલી સવારે, ભારતીય ટુકડીએ તીરંદાજી અને મહિલા કબડ્ડીમાં ત્રણ બેક […]

Image

ભારતે તીરંદાજીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો; મહિલા કબડ્ડીની ફાઇનલમાં આગળ

એશિયન ગેમ્સમાં મુખ્ય ઇવેન્ટ્સમાં આજે  ભારતીય તીરંદાજ અદિતિ ગોપીચંદ અને જ્યોતિ સુરેખા મહિલા કમ્પાઉન્ડ કેટેગરીમાં પોડિયમ ફિનિશિંગ સ્પર્ધા કરવા તૈયાર છે જ્યારે ભારતીય મહિલા કબડ્ડી ટીમ ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈ સામે જોરદાર મુકાબલો કરવા માટે તૈયાર છે જેનો હેતુ ગોલ્ડ જીતવાનો છે. તીરંદાજીમાં, પુરૂષોની કમ્પાઉન્ડ ફાઇનલમાં અભિષેક વર્મા ઓજસ દેવતાલે સામે ટકરાશે, જેમાં ભારતની ટેલીમાં વધુ […]

Image

INDvsPAK : ટિકિટ 8 ગણા વધારે ભાવમાં બ્લેકમાં વેચાઈ રહી છે, સોશિયલ મીડિયામાં બજાર ખુલી

એક સામાન્ય ટિકિટ 8 ગણા વધારે ભાવથી વેચવામાં આવે છે. રૂ. 2000 ની ટિકિટ રૂ. 16000 માં વેચાઈ રહી છે

Image

ભારતે રાજદ્વારીઓને જવાનું કહ્યા બાદ કેનેડાએ ખાનગી ચર્ચા માટે ભલામણ કરી

કેનેડા રાજદ્વારી કટોકટીનો ઉકેલ લાવવા માટે ભારત સાથે ખાનગી ચર્ચાની માંગ કરી રહ્યું છે, કારણ કે ભારતે 41 કેનેડિયન રાજદ્વારીઓને પાછા ખેંચવા કહ્યું છે. ભારતે કથિત રીતે કેનેડાને ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછી ખેંચી લેવા કહ્યું તે પછી, કેનેડાના વિદેશ પ્રધાન, મેલાની જોલીએ જણાવ્યું હતું કે દેશ રાજદ્વારી સંકટના ઉકેલ માટે નવી દિલ્હી સાથે ખાનગી […]

Image

45 દિવસ, 10 સ્થળો, 48 મેચ, ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ, 10 ટીમોના કપ્તાનોએ ટ્રોફી સાથે પડાવ્યો ફોટો

10 ટીમોના કેપ્ટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભેગા થયા હતા

Image

ICC World Cup 2023 ની ટ્રોફી Statue of Unity ખાતે લાવવામાં આવી, જુઓ તસવીરો

ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શિત કરવામાં આવી

Image

World Cup 2023 : વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે ભારતીય ટીમ સામે છે આ પાંચ મોટા પડકારો

વર્લ્ડ કપની પાંચ એવી ટીમો છે જેની સામે ભારતનો રેકોર્ડ ખુબ જ ખરાબ છે

Image

India Canada Dispute : મોદી સરકારે કેનેડાને પોતાના 40 Diplomats પરત બોલાવી લેવા કહ્યું

હાલ 62 રાજદ્વારીઓ કામ કરી રહ્યાં છે. ભારત હવે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લેવા કહ્યું છે

Image

Asian Games 2023: ભારતીય હોકી ટીમે પાકિસ્તાન સામે મેળવી ઐતિહાસિક જીત, 10-2 થી જીતી પૂલ મેચ

એશિયન ગેમ્સ 2023 માં ભારતીય મેન્સ હોકી ટીમે પાકિસ્તાન વિરૂદ્ધ ધમાકેદાર જીત મેળવી છે. ભારતે પુલ મેચમાં પાકિસ્તાનને 10-2 ના મોટા અંતરથી હરાવ્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય હોકી ટીમની આ સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે. ભારતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું ભારતે મેચના પહેલા હાફમાં ચાર ગોલ કર્યાં હતા. તે બાદ હાફમાં ગોલમાં કુલ […]

Image

Asian Games : ભારતે સ્ક્વોશમાં રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.

Image

ભારત અને રશિયાના સંબંધો 7 દાયકાથી સ્થિર : જયશંકર

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે પાડોશીનો પાડોશી તમારા પ્રત્યે સારો સ્વભાવ રાખે છે તે સિદ્ધાંતના આધારે ભારત અને રશિયાએ સાત દાયકાથી વધુ સમયથી સ્થિર સંબંધો જાળવી રાખ્યા છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે યુક્રેનની કટોકટીના કારણે રશિયાનું ધ્યાન બિન-પશ્ચિમ વિશ્વ, ખાસ કરીને એશિયા તરફ જશે. જયશંકરે અન્ય વૈશ્વિક સંબંધોની તુલનામાં ભારત-રશિયા […]

Image

GPSC ના પૂર્વ ચેરમેન Dinesh Dasa હવે UPSC માં, રાષ્ટ્રપતિએ કરી નિયુક્તિ

ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ ચેરમેન દિનેશ દાસા હવે UPSC ના સભ્ય બન્યા છે

Image

ગાંધી જયંતિ પહેલા મોદીએ દેશભરના લોકોને સ્વચ્છતા અભિયાન માટે આહ્વાન કર્યું

PM નરેન્દ્ર મોદીએ ભારતના લોકોને મહાત્મા ગાંધીની જન્મજયંતિ પહેલા સ્વચ્છતા પહેલમાં ભાગ લેવા આહ્વાન કર્યું છે. 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થનારી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા દેશભરના લોકોને આહવાન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસની ગણતરી થાય છે. 1લી ઑક્ટોબરે સવારે […]

Image

આશા છે કે ભારત આગામી 45 દિવસ World Cup 2023માં સારી ક્રિકેટ રમશે: સૌરવ ગાંગુલી

ભૂતપૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેઓ આશા રાખે છે કે 8 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ 2023માં ભારત સારી ક્રિકેટ રમશે.  ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને પિચ પર દેશના સૌથી સફળ નેતાઓમાંના એક, સૌરવ ગાંગુલીએ આગામી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન વિશે પોતાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ અને ‘ગોડ ઓફ ધ […]

Image

એશિયન ગેમ્સ 2023, શૂટિંગ: ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સ 2023: ભારતે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં કુલ 1734નો સ્કોર મેળવીને ગોલ્ડ જીત્યો. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ ટીમ ગોલ્ડ માટે ચીનને એક પૉઇન્ટથી હરાવ્યું. સરબજોત સિંહ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં કુલ 1734નો સ્કોર મેળવીને […]

Image

NIAએ ખાલિસ્તાની નેટવર્કને દારૂગોળો સપ્લાય કરવા બદલ દેહરાદૂનના શસ્ત્ર ડીલરની ધરપકડ કરી

NIAએ બુધવારે ખાલિસ્તાની નેટવર્કને દારૂગોળો સપ્લાય કરવાના આરોપમાં દેહરાદૂનમાં એક હથિયાર ડીલરની ધરપકડ કરી હતી. ભારતની સર્વોચ્ચ તપાસ એજન્સીએ દેશમાં ખાલિસ્તાની નેટવર્ક સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે ઉત્તરાખંડના ઉધમસિંહ નગર અને દેહરાદૂન જિલ્લામાં અનુક્રમે બે જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. હથિયારોના વેપારી પરીક્ષિત નેગી રાજ્યના ગૃહ વિભાગના ટોચના સૂત્રોએ માહિતી આપી હતી કે ખાલિસ્તાની નેટવર્કને […]

Image

કેનેડાના વિવાદ વચ્ચે યુએનમાં એસ જયશંકરનું નિવેદન : “આતંકનો જવાબ નક્કી કરી શકાતો નથી”

  ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સ્ટેન્ડ-ઓફ વચ્ચે, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) સત્રમાં મંગળવારે વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે, રાજકીય સગવડતાએ “આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા” ના પ્રતિભાવો નક્કી કરવા જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાદેશિક અખંડિતતા માટે આદર અને આંતરિક બાબતોમાં બિન-દખલગીરી “ચેરી-પીકિંગમાં કસરત ન હોઈ શકે. વિદેશ પ્રધાન […]

Image

ઓવૈસીએ પડકાર્યો: રાહુલ ગાંધી હૈદરાબાદથી લોકસભા ચૂંટણી લડી બતાવે

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા સદુદ્દીન ઓવૈસીએ વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો હતો. કેરળના વાયનાડથી ચૂંટણી લડવાને બદલે ઓવૈસીએ ગાંધીજીને હૈદરાબાદથી લોકસભાની ચૂંટણી લડવા હાકલ કરી હતી. તેમના સંબોધનમાં, ઓવૈસીએ માત્ર રાહુલ ગાંધીને પડકાર્યા જ નહીં પરંતુ નરસિમ્હા રાવ સરકાર હેઠળ 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન કોંગ્રેસ […]

Image

રાહુલ ગાંધી: ભાજપ ‘INDIA અને ભારત’ વચ્ચે વિવાદ ઉભો કરવા માંગે છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ભારત અને ભારત વચ્ચે વિવાદ ઉભો કરવા માંગે છે અને આ જ કારણ હતું કે તેઓએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું, પરંતુ તેને અટકાવ્યું અને મહિલા અનામત બિલ લાવ્યું. જ્યારે સરકારે વિશેષ સત્ર બોલાવ્યું ત્યારે મહિલા અનામત બિલનો કોઈ ઉલ્લેખ નહોતો. દેશનું નામ બદલવાની […]

Image

પાકિસ્તાનના વડા પ્રધાને UNમાં J&K મુદ્દો ઉઠાવ્યા પછી ભારતે કર્યો વળતો પ્રહાર: કહ્યું ‘દુર્ભાવનાપૂર્ણ પ્રચાર’

પાકિસ્તાનના કામચલાઉ વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે યુએન જનરલ એસેમ્બલીમાં તેમના સંબોધનમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા પછી ભારતે શુક્રવારે પાકિસ્તાનને હાકલ કરી હતી. કાકરે કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની ચાવી ગણાવી હતી. ભારતે કહ્યું કે, પાકિસ્તાને માનવાધિકાર પર તેના પોતાના જબરદસ્ત રેકોર્ડથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન હટાવવા માટે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. યુએનજીએની બીજી સમિતિ […]

Image

કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીના પિતાએ કહી મહત્વની વાત, જાણો

હાલમાં જ કેનેડાથી પરત આવેલા રાજકોટના નાગરિકે મીડિયા સાથે કરી વાતચીત

Image

Canada ના નાગરિકો માટે ભારતે વિઝા સર્વિસ બંધ કરી, બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મોટો નિર્ણય

ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે આ સ્થિતિ વચ્ચે ભારતે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકારે (Government of Canada) કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સર્વિસ (Visa Service) બંધ કરી છે. એટલે કે, ભારત હવે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. આગામી નોટિસ સુધી  આ સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી […]

Image

હરદીપ સિંહ નિજ્જરની હત્યા વિવાદ વચ્ચે ભારતે કેનેડા પ્રવાસ પર એલર્ટ જારી કર્યું

શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં ભારતે તેના નાગરિકોને “અત્યંત સાવધાની રાખવા” વિનંતી કરી છે . વેનકુવર મેટ્રોપોલિટન વિસ્તારમાં એક શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના રાજદ્વારી મડાગાંઠ વચ્ચે ભારતે બુધવારે તેના નાગરિકોને કેનેડાની મુસાફરી અંગે ચેતવણી જારી કરી હતી. ભારતના વિદેશ […]

Image

સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા 2023 રિપોર્ટ: ભારતના યુવાનો 42% બેરોજગારીનો સામનો કરી રહ્યા છે

અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા “સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023” શીર્ષક હેઠળનો અહેવાલ એક સંબંધિત આંકડા દર્શાવે છે જેમાં કોવિડ પછી 25 વર્ષથી ઓછી ઉંમરના સ્નાતકોમાં બેરોજગારીનો દર આશ્ચર્યજનક રીતે વધીને 42% થયો છે. અહેવાલમાં વધુ એક નોંધપાત્ર વલણને પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં 1980 ના દાયકાથી લાંબા સમય સુધી સ્થિરતાનો અનુભવ કર્યા પછી, 2004 માં […]

Image

કેનેડાના આક્ષેપો છતાં બ્રિટન ભારત સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખશે

  કેનેડામાં એક શીખ આતંકવાદીની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના ઓટાવાના આક્ષેપો છતાં બ્રિટન ભારત સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખશે, એમ વડા પ્રધાન ઋષિ સુનાકના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું. બ્રિટને કહ્યું કે ભારત સાથે વેપાર વાટાઘાટો ચાલુ રહેશે. કેનેડાએ સરેમાં એક અગ્રણી શીખ અલગતાવાદી નેતાની હત્યામાં “ભારત સરકારના એજન્ટો” ની સંડોવણીનો આક્ષેપ કર્યા પછી આ […]

Image

ખાલિસ્તાની હત્યા પર વિવાદ વચ્ચે ભારતમાં રહેલ કેનેડીયન નાગરિકો માટે કેનેડા સરકારે  એડવાઈઝરી જાહેર કરી

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલા મડાગાંઠને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે મંગળવારે ભારતમાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી […]

Image

ખાલિસ્તાની આતંકવાદીની હત્યા અંગે કેનેડાના આરોપને નકારી કાઢતું ભારતનું નિવેદન

કેનેડા સરકારના આરોપોને નકારી કાઢતા ‘વાહિયાત અને પ્રેરિત’ ગણાવતા, વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું છે કે ભારત કાયદાના શાસન માટે મજબૂત પ્રતિબદ્ધતા સાથે લોકશાહી રાજનીતિ છે. ભારત સરકારે મંગળવારે આ વર્ષની શરૂઆતમાં સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવા પર પ્રતિક્રિયા આપી હતી. ભારત સરકારે એક નિવેદનમાં કેનેડાના […]

Image

ત્રણ દાયકાથી અટકેલું Women Reservation Bill શું છે? તેનાથી શું ફેરફાર આવશે?

આશરે 27 વર્ષથી લટકેલું આ મહિલા અનામત બીલ ફરી એકવાર ચર્ચામાં છે

Image

Asia Cup 2023 નો ખિતાબ ભારતે પોતાના નામે કર્યો, શ્રીલંકાને આપ્યો કારમો પરાજય

ભારતીય બોલરો સામે શ્રીલંકાના ટોપ ઓર્ડર ઘૂંટણિયે થઈ ગયા હતા. શ્રીલંકાની ટીમે 12 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી હતી

Image

PM Vishwakarma Scheme નો લાભ મેળવવા શું કરવું? જાણો દરેક સવાલના જવાબ

ઈન્ટરનેશનલ કન્વેંશન એન્ડ એક્સપો સેન્ટર-દિલ્લી ખાતેથી વિશ્વકર્મા જયંતિના દિવસે PM Vishwakarma નામે યોજના લોન્ચ

Image

IND vs SL : Asia Cup ની ફાઈનલ મેચમાં આજે ભારત-શ્રીલંકા આમને-સામને, ટીમમાં થયા આ ફેરફાર

પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે

Image

સનાતનના વિરોધ પર પહેલીવાર બોલ્યા PM Modi, I.N.D.I.A. ગઠબંધન પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું

PM મોદીએ (PM modi) વિપક્ષના નેતાઓના સનાતન વિરોધી ભાષણોનો પ્રથમ વખત જવાબ આપ્યો છે

Image

અમેરિકામાં જાહ્નવી કંડુલાનું મૃત્યુ બાદ ભારતે તપાસની માંગ કરી

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે બુધવારે કહ્યું કે “જાહ્નવી કંડુલાના મૃત્યુને હેન્ડલ કરવાના મીડિયા સહિત તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સના સિએટલમાં પોલીસ વાહન દ્વારા અથડાઈને માર્યા ગયેલા ભારતીય મૂળના વિદ્યાર્થી – જાહ્નવી કંડુલા -ના મૃત્યુની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ એક કથિત વિડિયોના અહેવાલો પછી આવે છે […]

Image

આ વર્ષે કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓના આગમનમાં 700% વધારો જોવા મળ્યો  

2022ની સરખામણીમાં આ વર્ષે કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓના આગમનમાં 700 ટકાથી વધુનો વધારો થયો છે, જેમાં ટ્રાવેલ એજન્ટો ધ્વારા મુલાકાતીઓને આકર્ષવા માટે નવી સેવાઓને કારણે આ વધારો જોવા મળ્યો છે. એમ પ્રવાસન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 2022માં 4028 વિદેશી મહેમાનોની સામે આ વર્ષના પ્રથમ આઠ મહિનામાં 30647 મહેમાનો નોંધાયા છે, આ વર્ષે કાશ્મીરની મુલાકાત લેનારા […]

Image

INDIA જૂથ ભાજપને સત્તા પરથી દૂર કરશેઃ Raghav Chadha

AAPના નેતા રાઘવ ચઢ્ઢાએ બુધવારે જણાવ્યું હતું કે વિપક્ષી જૂથ INDIA ગઠબંધન ભાજપને સત્તા પરથી હટાવશે જેમ ગઠબંધનએ 1977 માં “તનશાહ” (નિરંકુશ) સરકારને દૂર કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે ચઢ્ઢાએ જણાવ્યું હતું કે AAP હજુ પણ કોંગ્રેસ પક્ષ સાથે જોડાણમાં છે, ત્યારે તેમણે કહ્યું કે લોકો તે સમયે સરકારના “સરમુખત્યારશાહી વલણ” વિરુદ્ધ હતા. […]

Image

ભારતે શ્રીલંકાને 41 રને હરાવી એશિયા કપ ફાઇનલમાં જગ્યા બનાવી

કુલદીપ યાદવે મંગળવારે એશિયા કપની તેમની સુપર 4  મેચમાં શ્રીલંકાને રોકવા માટે ચાર વિકેટનો લીધી હતી અને  ભારત 41 રનથી વિજયી બન્યું હતું. આ જીતથી એશિયા કપની ફાઈનલમાં ભારતની એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે. તેણે એ પણ સુનિશ્ચિત કર્યું કે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની આગામી મેચ વર્ચ્યુઅલ સેમિફાઇનલ હશે. પ્રથમ બેટિંગ કરતા, ભારત શ્રીલંકા સામે […]

Image

G20 માંથી એરક્રાફ્ટના વિલંબ બાદ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પરત જવા રવાના થયા

G20 માંથી એરક્રાફ્ટના વિલંબ બાદ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પરત જવા રવાના થયા. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઓટ્ટાવા અને નવી દિલ્હી વચ્ચે વધતા તણાવને હાઇલાઇટ કરતી બે દિવસીય ગ્રૂપ ઓફ 20 સમિટ બાદ એરક્રાફ્ટ મુશ્કેલીને કારણે તેમનું પ્રસ્થાન મોડું થયું હતું. કેનેડિયન મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો હતો કે ટ્રુડોએ મંગળવારે બે દિવસ પછી – […]

Image

IND vs SL : Pakistan પછી Srilanka સામે ટકરાશે Team India, જાણો કેવું છે કોલંબોનું Weather

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આજે બંને ટીમો વચ્ચે મેચ રમાવાની

Image

IND vs PAK: ભારતે પાકિસ્તાનને આપ્યો 357 રનનો ટાર્ગેટ, વિરાટ અને રાહુલ રમ્યા દમદાર ઈનિંગ

Asia Cup 2023 : એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડની મેચ કોલંબોમાં વરસાદના કારણે મેચ રિઝર્વ ડેમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ વરસાદના કારણે આ મેચ રિઝર્વ ડેના દિવસે રમાઈ રહી છે. આજે ભારતે આગળની મેચ શરૂ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 356 રન બનાવ્યા. વિરાટ અને રાહુલે સદી […]

Image

સુપ્રિમ કોર્ટે સ્પાઇસજેટને ક્રેડિટ સુ મમલે ‘કડક કાર્યવાહી’ની ચેતવણી આપી

સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પાઈસજેટને 15 સપ્ટેમ્બર સુધીમાં ક્રેડિટ સુઈસને લેણાં સંબંધિત કેસમાં $1.5 મિલિયન ચૂકવવા નિર્દેશ આપ્યો હતો અને જો તે આમ કરવામાં નિષ્ફળ જશે તો આગામી સુનાવણીમાં બજેટ એરલાઈનને અનિશ્ચિત “કડક કાર્યવાહી” કરવાની ચેતવણી આપી છે. કડક પગલાં રકમનો ત્રીજો ભાગ એ માસિક સેટલમેન્ટ પ્લાનનો ભાગ છે જે સ્પાઈસજેટે અગાઉ ક્રેડિટ સુઈસ સાથે સંમતિ […]

Image

ભારત હવે વૈશ્વિક મહાસત્તા બની ગયું છે: આફ્રિકન યુનિયનના અધ્યક્ષ

મોરોસના પ્રમુખ અઝાલી અસોમાનીએ ભારતને મહાસત્તા તરીકે વખાણતા કહ્યું કે તે હવે ચીન કરતાં આગળ છે. તેમણે ભારત અને કોમોરોસ વચ્ચેના સારા સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ભાવિ સંબંધો માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. વિશ્વ નેતાઓની સમિટ દરમિયાન આફ્રિકન યુનિયન G20 ના કાયમી સભ્ય બન્યા પછી આ બન્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર […]

Image

જનતા દળ (સેક્યુલર) એ સાબિત કર્યું કે તેઓ ભાજપની ‘બી-ટીમ’ છેઃ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા

આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી-જનતા દળ (સેક્યુલર) ગઠબંધનની અટકળો વચ્ચે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે જેડી (એસ)ના બિનસાંપ્રદાયિક ઓળખ પર સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે તેની પાસે કોઈ વિચારધારા નથી અને તે સત્તા ખાતર કંઈપણ કરશે. “મેં જેડી(એસ)ને ભાજપની બી-ટીમ તરીકે કહ્યા હતા, તે હવે સાબિત થઈ રહ્યું છે. જ્યારે હું બી-ટીમ […]

Image

‘ભારતે અમારું સન્માન કર્યું’: G20માં અતિથિ દેશ તરીકે આમંત્રિત બાંગ્લાદેશના વિદેશ મંત્રી

G20 સમિટમાં અતિથિ સભ્ય તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા આમંત્રણ બદલ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન અબ્દુલ મોમેને આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારતનો સંકેત તેમના દેશ માટે નોંધપાત્ર સન્માન છે. મોમેને કહ્યું કે સમગ્ર સમિટ દરમિયાન PM મોદીએ તેમના સમકક્ષ શેખ હસીનાને અન્ય નેતાઓને મળવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે  કહ્યું […]

Image

Britain PM દિલ્લી પહોંચ્યા, જય સીયારામ સાથે થયું સ્વાગત, જાણો Rishi Sunak શું કહ્યું?

રાજધાની દિલ્લીમાં G20 સમિટ માટે વિદેશી મહેમાનોના આવવાનો સિવસિલો શરૂ થઈ ચુક્યો છે

Image

G20 ડિનરમાં ખડગેને આમંત્રણ ન મળતા, રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જી-20 સમિટ ડિનરમાં આમંત્રિત ન કરવાના અહેવાલો પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભગવા પાર્ટી “60% નેતાની કદર કરતી નથી. ભારતની વસ્તીનો.” તેના વિશે શું વિપરીત છે? તેઓએ વિપક્ષના નેતાને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય લીધો છે. તે […]

Image

કેવી હોય છે US President ની સુરક્ષા? શું છે Protocol

બિડેન અને તેમના સાથે અમેરીકાથી આવનારા પ્રતિનિધિઓ દિલ્લીની ITC મૌર્યા હોટલમાં રોકાશે

Image

USA ના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump સાથે ભારતના ક્રિકેટર MS Dhoni ગોલ્ફ રમ્યા

ધોની તેના પરિવાર સાથે અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે

Image

G20 દેશોએ ગયા વર્ષે અશ્મિભૂત ઇંધણને ટેકો આપવા માટે $1.4 ટ્રિલિયન ખર્ચ્યા

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા અશ્મિભૂત ઇંધણ માટે રેકોર્ડ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવેલ અહેવાલ બુધવારે બહાર પાડવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં G20 લીડર્સ સમિટ પહેલા, એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે G20 સભ્ય દેશોએ અશ્મિભૂત ઇંધણને ટેકો આપવા માટે ગયા વર્ષે $1.4 ટ્રિલિયન ખર્ચ્યા હતા. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ દ્વારા “ફેનિંગ ધ ફ્લેમ્સ: G20 […]

Image

ભારતના વેપાર સોદાને સુરક્ષિત કરવા માટે યુકે ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર કરશે નહીં: રિપોર્ટ

બ્રિટનની ભારત સાથે મુક્ત વેપાર સોદો સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે ચોખ્ખી સ્થળાંતર ઘટાડવાનો તેનો અભિગમ બદલવાની કોઈ યોજના નથી, એમ વડા પ્રધાનના પ્રવક્તા ઋષિ સુનકે ગુરુવારે જણાવ્યું હતું. આ વર્ષે દેશો વચ્ચે મુક્ત વેપાર સોદો પૂર્ણ થઈ શકે તેવો આશાવાદ વધી રહ્યો છે, કારણ કે બંને પક્ષો સંધિના વ્યાપક રૂપરેખાઓ પર સહમત છે, જોકે […]

Image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમી પર લોકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ શુભ અવસર પર ‘મારા પરિવારના દરેક સભ્ય’ના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહની કામના કરી હતી, જે નાગરિકોનો સંદર્ભ છે. તેમણે જન્માષ્ટમીના શુભ અવસર પર “મારા પરિવારના દરેક સભ્ય” ના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહની શુભેચ્છા પાઠવી હતી. “જય શ્રી કૃષ્ણ,” મોદીએ X પરની તેમની પોસ્ટમાં લખ્યું હતું. જન્માષ્ટમીની ઉજવણી ભારત અને […]

Image

સંસદીય બાબતોના મંત્રીએ સોનિયા ગાંધીના પીએમ મોદીને લખેલા પત્રનો જવાબ આપ્યો

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર જે 18-22 સપ્ટેમ્બર માટે નિર્ધારિત કરવામાં આવ્યું છે તે નિયમો અને નિયમોનું ઉલ્લંઘન નથી અને સોનિયા ગાંધી પર આ મુદ્દા પર વિવાદ ઊભો કરવાનો આરોપ લગાવ્યો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બુધવારે કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને નિર્દેશ કર્યો હતો કે […]

Image

PM ઋષિ સુનકની પ્રથમ ભારત મુલાકાત: સ્વાગત કરવા માટે પરિવાર તેમના સન્માનમાં મિજબાનીનું આયોજન કરશે

આ અઠવાડિયે G20 સમિટ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન તરીકે ઋષિ સુનકની ભારતની પ્રથમ સત્તાવાર સફરના વડા, તેમના સંબંધીઓ ભારતીય મૂળના નેતાને તેમના પૂર્વજોની ભૂમિ પર આવકારવા માટે નવી દિલ્હીમાં ભોજન સમારંભનું આયોજન કરી રહ્યા છે. સુનકના સંબંધીઓ ગુરુવાર અથવા શુક્રવારે નવી દિલ્હીમાં ફૂલોના ગુલદસ્તા અને પંજાબી સંગીત પર “નોન-સ્ટોપ ડાન્સ” સાથે મિજબાનીનું આયોજન કરશે. વડા […]

Image

આસામ CM હિમંતા બિસ્વા એ કહ્યું ‘ઈન્ડિયા vs … કોઈ ચર્ચા નથી “ઈન્દિરા ગાંધીએ ભારત કા પીએમ તરીકે શપથ લીધા હતા”

આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા શર્માએ ભારતના વડા પ્રધાન અને ભારત કા પ્રધાન મંત્રી તરીકે શપથ લેનારા વડા પ્રધાનોના ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે INDIA અને ભારત એકબીજાના પરસ્પર છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા જેમણે વિપક્ષી ગઠબંધન દ્વારા તેમના નામ તરીકે INDIA પસંદ કર્યા પછી તેમનું ટ્વિટર બાયો બદલીને ભારત રાખનારા સૌપ્રથમ હતા, […]

Image

નવા અભ્યાસ મુજબ : રોજગાર આધારિત US ગ્રીન કાર્ડની રાહ જોતા 4 લાખથી વધુ ભારતીયો દસ્તાવેજો મેળવે તે પહેલાં મૃત્યુ પામી શકે છે

એક નવા અભ્યાસ મુજબ 10.5 લાખથી વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે લાઇનમાં છે અને તેમાંથી 4 લાખ યુ.એસ.માં કાયમી રહેઠાણના કાનૂની દસ્તાવેજો મેળવે તે પહેલાં મૃત્યુ પામી શકે છે. 1.8 મિલિયન કેસોના નવા રેકોર્ડ ગ્રીન કાર્ડ, જેને સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તે પુરાવા તરીકે યુ.એસ.માં વસાહતીઓને જારી કરાયેલ […]

Image

‘અમે ભારતને સમર્થન આપીએ છીએ…’: દિલ્હી G20 સમિટને છોડવા પર ચીનનો પ્રથમ પ્રતિભાવ

રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમિટમાં ભાગ લેશે નહીં અને પ્રીમિયર લી ક્વિઆંગ તેનું પ્રતિનિધિત્વ કરશે. મંગળવારે બ્રીફિંગ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે તેમનો દેશ નવી દિલ્હી જી20 સમિટને સફળ બનાવવા માટે યજમાનોની સાથે કામ કરવા તૈયાર છે. એવું ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીન અને ભારત વચ્ચેના સંબંધો સ્થિર રહ્યા છે […]

Image

G20 Summit માં Russia-China ના રાષ્ટ્રપતિ સામેલ નહી થવા પર વિદેશમંત્રીએ આપ્યું મોટું નિવેદન

G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત નહી આવે

Image

USએ ચીનને વિનંતી કરી: “G20 બગાડનારની ભૂમિકા ન ભજવો”

શી જિનપિંગે દિલ્હીમાં G20 સમિટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યાના એક દિવસ પછી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું હતું કે ચીન પાસે G20માં “અંદર આવવા અને બગાડનારની ભૂમિકા ભજવવાનો” વિકલ્પ છે, પરંતુ ભારત, યુએસ, અને G20 ના અન્ય તમામ સભ્યો ચીનને “ભૌગોલિક રાજકીય પ્રશ્નોને બાજુ પર રાખવા” અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની શ્રેણીમાં […]

Image

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓને મળ્યો ODF

વર્ષ-૨૦૧૪માં ભારતના વડાપ્રધાન પદનું દાયિત્વ સંભાળ્યાના ૬ માસમાં જ નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન‘ની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ શરૂ કરેલી આ મહત્વપૂર્ણ મુહિમ આજે જન આંદોલન બની છે, ગુજરાત રાજ્ય આ અભિયાનને સફળ બનાવવા મક્કમતા સાથે કામગીરી કરી રહ્યું છે. પરિણામે આજે ગુજરાતના તમામ જિલ્લાઓને ODF+ એટલે કે ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લાનો દરજ્જો હાંસલ […]

Image

ભારતે મણિપુર હિંસા પર UN નિષ્ણાતોના નિવેદનને નકારી કાઢ્યું

UN- સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના સ્થાયી મિશનએ કહ્યું કે UN નિષ્ણાતોની ટિપ્પણીએ મણિપુરની પરિસ્થિતિ અને તેના નિવારણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે સંપૂર્ણ સમજણનો અભાવ છે. ભારતે સોમવારે મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસા પર UN નિષ્ણાતોના જૂથ દ્વારા જારી કરાયેલા નિવેદનને નકારી કાઢ્યું હતું, તેને “અનુમાનિત, અનુમાનિત અને ગેરમાર્ગે […]

Image

India કે Bharat? શું છે ભારતના નામનો ઈતિહાસ, કેમ થઈ છે નામ પર આટલી બબાલ, જાણો

મોદી સરકાર દેશનું નામ બદવશે કે શું? તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. દેશના નામ મુદ્દે વિપક્ષ આક્રમક છે

Image

World Cup 2023 માટે Team India ની જાહેરાત, જુઓ કોને સ્થાન મળ્યું

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે

Image

Asia Cup 2023 IND vs PAK : ભારતે ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, મેચમાં વરસાદનું વિઘ્ન

એશિયા કપની ત્રીજી મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુરાબલો થવાનો છે. કૈંડીના પલ્લેકલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને છે. ગૃપ-A માં ભારતની આ ટૂર્નામેન્ટમાં પહેલી મેચ છે. જ્યારે પાકિસ્તાનની બીજી મેચ છે. ભારતે ટૉસ જીતી કપ્તાન રોહીત શર્માએ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ કરશે. બંને ખેલાડીઓ પર […]

Trending Video