government

Image

રાજકુમાર જાટની બહેને ભાજપ સરકાર પર લગાવ્યા ગણેશ ગોંડલને બચાવવાના આરોપ, ન્યાય માટે આજથી શરુ કરશે આ નવું અભિયાન

Gondal Rajkumar Jaat Case: ગોંડલ (Gondal ) ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના શંકાસ્પદ મોતનો મુદ્દો હજુ પણ ગરમાયેલો છે. પોલીસે રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું હોવાનું જણાવ્યું છે જ્યારે રાજકુમાર જાટના પરિવારજનો રાજકુમાર જાટની હત્યા થયાના આક્ષેપ કરી રહ્યા છે. એટલુ જ નહીં રાજકુમાર જાટના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જે ખુલાસા થયા છે […]

Image

Jamnagar: જામનગરમાં લાલપુર તાલુકાના જોગવડ ગામે ગેરકાયદેસર દબાણો કરાયા દૂર, 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ

Jamnagar demolition: ગુજરાતમાં ગેરકાયદેસર બાંધરકામો (illegal construction) પર તંત્રએ તવાઈ બોલાવી છે જ્યાં પણ ગેરકાયદેસર દબાણો હોય તેને દૂર કરવામા આવી રહ્યા છે તાજેતરમાં અમદાવાદમા ચંડોળા વિસ્તારમા મેગા ડિમોલેશન હાથ ધરવામા આવ્યું હતું જેમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓેની વસાહતોને તોડી પાડવામા આવી હતી ત્યારે હવે દાદાનું બુલડોઝર જામનગરમાં પણ પહોંચ્યું છે. હવે દાદાનું બુલડોઝર પહોંચ્યું જામનગર […]

Image

સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આપ નેતાઓનો હલ્લાબોલ, ખેડૂતોની આ 3 માંગને લઈને AAP નેતા રાજૂ કરપડાએ સરકારને આપી ચીમકી

Surendranagar : સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ચણા ખરીદી અંગેનું રજિસ્ટ્રેશન રદ કરવા મુદ્દે આપ નેતાઓએ ખેડૂતોને સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો.તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં સેટેલાઇટથી તપાસણી કરી અને ચણાના પાકનું વાવેતર ખેડૂતોએ ન કર્યા હોવાનું દેખાડી રજીસ્ટ્રેશન રદ કરાયું હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. ત્યારે આપ નેતાઓ દ્વારા તાત્કાલિક જે રજીસ્ટ્રેશન નો રદ કરવામાં આવ્યા છે […]

Image

અમે જીવ આપી દઈશું પરંતુ જમીન આપવાના નથી : અનંત પટેલનો હુંકાર

Chhota Udepur : છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઈડ્રો પ્રોજેક્ટના (hydro project) સર્વે કરવાની કામગીરી કરવાની કવાયત હાથ ધરવામા આવી છે ત્યારે અહીંના સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ,પૂર્વ વિપક્ષ નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા […]

Image

તલાટીની ભરતીને લઈ મોટા સમાચાર, મહેસૂલી તલાટી વર્ગ 3 ની 2300 જેટલી જગ્યાઓ પર થશે ભરતી

GSSSB Revanue Talati Recruitment : તલાટીની ભરતીની (Talati Recruitment) રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી, વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ભરતી માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો […]

Image

ઓખામાં કંપનીઓ દ્વારા સ્થાનિક રોજગારીના નિયમો તોડવા અને દરિયામાં પ્રદૂષણ છોડવા અંગે પાલ આંબલિયાએ દ્વારકાના પ્રાંત અધિકારીને લખ્યો પત્ર

Pal Ambalia : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ (Pal Ambalia) દ્વારકાના પ્રાંત અધિકારીને પત્ર લખ્યો છે જેમાં ઓખા મંડળ તાલુકામાં RSPL ઘડી અને ટાટા કેમિકલ મીઠાપુર એમ બે મોટી કંપનીઓ સ્થાનિક રોજગારી આપવાના નિયમોનો છેદ ઉડાડી દીધો હોવાનું અને સાથે પ્રદુષણના તમામ નિયમો નેવે મૂકી ખેડૂતોની ખેતીની જમીન અને દરિયામાં પ્રદુષણ યુક્ત ઝેરી […]

Image

Ahmedabad માં ભરઉનાળે પાણી માટે વલખા, લોકો સ્વ ખર્ચે ટેન્કરો મંગાવી પાણી ભરવા મજબુર

Ahmedabad: આપણા ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવામાં આવતા હોય તેવા દર્શ્યો સર્જાતા હોય છે. ત્યારે હવે ગુજરાતમાં એકમાત્ર ધમધમતું મેગાસિટી કહી શકાય તેવા અમદાવાદ શહેરમાં ભરઉનાળે પાણીની અવ્યવસ્થા સર્જાઈ છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો સામે આવ્યા છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો આવ્યા સામે મળતી […]

Image

એક કંપનીને ગોળ અને નાના ખેડૂતોને ખોળ આવી નીતિ નહીં ચાલે: ઋત્વિક મકવાણા

Surendranagar: રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ અને ખેડૂતો વચ્ચે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિઓ સામે સરકાર મીઠી નગર રાખી રહી છે જ્યારે ખેડૂતો સાથે અન્યાય કરવામા આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ તંત્ર દ્વારા ખેડૂતો સાથે આવી ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ મામલે મેદાને આવ્યું છે. કોંગ્રેસ નેતા ઋત્વિક […]

Image

Gandhinagar: વ્યાયામ શિક્ષકોએ 27 મા દિવસે હનુમાન ચાલીસાનું પઠન કરીને નોંધાવ્યો વિરોધ, પોલીસે કરી અટકાયત

Gandhinagar: વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા 26 દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.આજે હડતાળનો 27 મો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ સ્વીકારવામાં આવી નથી જેથી હવે વ્યાયામ શિક્ષકો પણ લડી લેવાના મુડમાં છે.ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે. વ્યાયામ શિક્ષકોએ માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં […]

Image

જમીન માપણીની ભૂલનો સરકારની અનેક યોજનાઓ ભોગ બની રહી છે : પાલ આંબલિયા

Pal Ambaliya : રાજ્યમાં ટેકાના ભાવે તુવેર બાદ ચણા અને રાયડાના રજિસ્ટ્રેશનમાં પણ જમીન માપણીની ભૂલનો ખેડૂતો ભોગ બન્યા ત્યારે જમીન માપણી ભૂલ સુધાર્યા વગર સેટેલાઇટ પાક સર્વે યોજના સફળ થશે જ નહીં જે બાબતે યોગ્ય કરવા બાબતે પાલ આંલબિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર પાલ આંબલિયાએ લખેલા પત્રમાં […]

Image

જસદણમાં સરકારી હોસ્ટેલમાં સગીર છોકરાઓ સાથે શાળાના આચાર્ય અને ગૃહપિતાએ કર્યું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય, ગોપાલ ઈટાલિયાએ કર્યા સનસનીખેજ ખુલાસા

Rajkot: ગુજરાતમાં (Gujarat) એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરી રહી છે. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગુજરાત હોવાનો બણગા ફૂંકતી ભાજપ સરકારના રાજમાં મહિલાઓ તો અસુરક્ષિત છે જ પરંતુ હવે રાજ્યમાં દીકરાઓ પણ સુરક્ષિત નથી. એક બાદ એક રાજ્યની હોસ્ટેલોમાંથી રેંગિગની ચોંકાવનારી […]

Image

વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં NSUI એ ગુજરાત યુનિવર્સિટી બહાર કર્યું રસ્તો રોકી આંદોલન, પોલીસે કાર્યકરોને ટીંગાટોળી કરી ડિટેઈન કર્યાં

NSUI Protest at Gujarat University: રાજ્યમાં એક તરફ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે બીજી તરફ વ્યાયામ શિક્ષકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા 11 દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે હડતાળનો દસમો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ સ્વીકારવામાં આવી નથી […]

Image

‘સાંસદોનો પગાર વધ્યો તો ધારાસભ્યોનો પણ પગાર વધારો’ ગુજરાતના આપ કોંગ્રસેના ધારાસભ્યોએ સરકાર પાસે કરી માંગ

Gujarat MLAS salary: કેન્દ્ર સરકારે સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં 24%નો બમ્પર વધારો કર્યો છે. સરકારે મોંઘવારીને ધ્યાનમાં લઈને આ પગાર વધારો કર્યો છે. ત્યારે સાંસદોનો પગાર વધારા ગુજરાતના આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પગાર વધારો કરવાની માંગ કરી છે. જેમાં ચૈતર વસાવા, તુષાર ચૌધરી, ઈમરાન ખેડાવાલા, વિમલ ચુડાસમાં […]

Image

Gandhinagar: સરકારે 2100થી વધુ આરોગ્ય કર્મચારીઓને કાઢી મુક્યા, 5 હજારથી વધુને કારણ દર્શક નોટીસ ફટકારી

Gandhinagar:રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓની (health workers) અચોક્કસ મુદ્દતની હડતાળને 11 દવિસ પુરા થયા પરંતુ રાજ્ય સરકારે (government) તેમની માંગ હજુ સ્વીકારી નથી.આરોગ્યકર્મીઓ 17 માર્ચથી હડતાળ પર ઉતર્યા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પર આકરા પગલા લેવાનું પણ શરુ કર્યું છે. મળતી માહિતી મુજબ સરકારે 2100થી વધુ આરોગ્ય કર્મચારીઓને છૂટા કરી દીધા છે. તેમ […]

Image

કરોડોના કૌભાંડ મામલે રાજ્ય સરકાર કેમ મૌન ? કૌભાંડને છુપાવવા થાનની જેમ આ ગોડાઉનમાં આગ લાગે તો નવાઈ નહીં : પાલ આંબલિયા

Pal Ambalia : સુરેન્દ્રનગરના થાનના સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ મામલે પાલ આંબલિયા, રાજુ કરપડા સહિતના નેતાઓએ કૌભાંડના આક્ષેપ લગાવ્યા હતા. આ મામલે હજુ કોઈ તપાસ કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં વધુ એક જગ્યાએ મગફળી કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢમાં 1 હજાર કરોડનું કૌભાંડ થયાનો કિસાન […]

Image

ડ્રગ્સના હપ્તાઓ ગાંધીનગરના કમલમ સુધી પહોંચે છે,સરકાર ડ્રગ્સ માફિયાઓનો વરઘોડો કાઢી ત્યાં બુલડોઝર મોકલે : MLA Chaitar Vsava

AAP MLA Chaitar Vsava :   અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં હોળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમા આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં પોલીસ સ્થાનિક કોર્પોરેશનની ટીમને સાથે રાખી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદાસરનાં દબાણો દૂર કરી રહી છે.આ કાર્યવાહીમાં કોઈને […]

Image

સરકાર દ્વારા ગામડાઓ સાથે ભેદભાવવાળી નીતિ અપનાવવામાં આવી છે: ઉમેશ મકવાણા

Umesh Makwana on BJP: રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં વિકાસના કામો કરવા માટે મોટુ જબેટ ફાળવવામા આવે છે પરંતુ ગ્રામ વિસ્તારોમાં વિકાસ માટે માત્ર નહીવત બજેટ ફાળવવામાં આવે છે. ત્યારે સરકારની આ ભેદભાવવાળી નીતિ સામે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) આકરા પ્રહારો કર્યા છે. સરકારની ભેદભાવવાળી નીતિ પર ઉમેશ મકવાણાના આકરા પ્રહારો આજે આમ આદમી […]

Image

બનાસકાંઠાના ખેડૂતો માટે ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

banaskantha: બનાસકાંઠામાં ખુબ મોટા પ્રમાણમાં બટાકાની (Potatoes)  ખેતી થાય છે. હાલ બનાસકાંઠામાં (banaskantha) ખેડૂતોને બટાકાનું ઉત્પાદન પણ ખુબ સારુ મળ્યું છે તેમજ હજુ પણ 30 ટકા બટાકા કાઢવાના બાકી છે. પરંતુ હવે સ્થિતિ તે સર્જાઈ છે કે, બટાકાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજો ખુટી પડ્યા છે બનાસકાંઠામાં કોલ્ડસ્ટોરેજો ફૂલ  થઈ ગયા છે. જેથી ખેડૂતોને બટાકા […]

Image

Rajkot: સિંઘમ થઈને ફરતા પીઆઈના વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ, હપ્તાખોર પોલીસનું લિસ્ટ ક્યારે બનાવાશે?

Rajkot: ગાંધીજીનાં ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ કાયદાનો કડક અમલ થતો હોવાનો દાવો કરવામાં આવતો હોય છે. તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે ત્યારે હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક […]

Image

ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું : મંત્રી મુકેશ પટેલ

Surat: ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દ.ગુજરાતમાં (South Gujarat) થાય છે.ત્યારે આવનાર દિવસોમાં રાજ્ય સરકાર (government) ખેડૂતો પોતાની કુલ જમીનના 50 ટકામાં જ ડાંગરનું વાવેતર કરી શકે તેની તૈયારી કરી રહી છે. આ અંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે (Mukesh Patel) નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યુ છે કે, 1 કિલો ડાંગર […]

Image

ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ગાંઠતા નથી, વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

Gujarat Assembly :ગુજરાતની રાજનીતિમાં (Gujarat politics) રોજ અવનવા રંગ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે અને ચૂંટાયેલા પ્રતિનિધીઓનું તો કંઈ ચાલતું જ નથી. હવે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓનું સાંભળતા પણ ન હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતની ફરિયાદ હવે વિધાનસભામાં પણ કરવામાં આવી છે. મંત્રીઓ, ધારાસભ્યો અને […]

Image

સુરત ટેક્સટાઇલ આગ મુદ્દે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આપી નોટિસ, વેપારીઓ માટે કરી આ મોટી માંગ

Shaktisinh Gohil on Surat Textile Fire  : સુરતના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં (Shivshakti Textile Market) તાજેતરમા આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ 32 કલાકે કાબૂમાં આવી હતી. આગની આ ઘટનામાં વેપારીઓની જિંદગીભરની કમાણી ખાખ થઈ ગઈ હતી. ત્યારે આ મામલે અસરગ્રસ્ત વેપારીઓની વ્હારે શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil ) આવ્યા છે. તેમણે નેશનલ […]

Image

વિક્રમ ઠાકોર વિશે સવાલ કરતા જ ખજૂરભાઈએ આપ્યો ગોળ ગોળ જવાબ

Vikram Thakor Controversy: ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નીહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ ઠાકોર સમાજના અન્ય લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા […]

Image

Vikram Thakor Controversy : સરકાર દ્વારા ઠાકોર સમાજના કલાકારોની અવગણનાનો મુદ્દો ગરમાયો, વિક્રમ ઠાકોરની આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ

Vikram Thakor Controversy : ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નીહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ ઠાકોર સમાજના અન્ય લોકોએ પણ […]

Image

સરકારે હમણાં જ લોન્ચ કરેલી સેટેલાઇટ પાક સર્વે યોજનાના ધજાગરા! પાલ આંબલિયાએ ખોલી પોલ

Gujarat Government :સરકાર ( Government) દ્વારા ખેડૂતો (farmers) માટે મોટી મોટી જાહેરાતો તે કરી દેવામાં આવે છે પરંતુ આ જાહેરાતો ખરેખર ખેડૂતો માટે કેટલી ઉપયોગી બનતી હોય છે તે માત્ર ખેડૂતોને જ ખબર હોય છે. રાજ્યમાં આજે ખેડૂતોની કફોળી સ્થિતિ બની છે પરંતુ એવું લાગી રહ્યુ છે કે , સરકાર ખેડૂતોને સહાય કરવાને બદલે માત્રને […]

Image

Gandhinagar: સરકારી બાબુઓના ચૂંટણી ખર્ચને લઈને જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મચાવ્યો હોબાળો, જીગ્નેશ મેવાણીને વિધાનસભામાંથી કરાયા સસ્પેન્ડ

Gandhinagar: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર (Gujarat Legislative Assembly session)ચાલી રહ્યુ છે ત્યારે વિધાનસભામાં આ વખતે વિપક્ષના ધારાસભ્યો ખુબ આકરા મુડમાં જોવા મળી રહ્યા છે અને રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓને લઈને ઉગ્ર અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાં નકલી અદાલત, નકલી જેલ સહિતના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. આ મામલે તેમણે રાજ્ય સરકાર […]

Image

કોળી સમાજ તમને કાયદોય ભુલાવી દેશે અને ફાયદોય ભુલાવી દેશે : બ્રિજરાજ સોલંકી

Koli Sammelan :રાજકોટના (Rajkot) વીંછીયા (Vinchiya)પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખુબ ચર્ચામાં છે.જેમાં વિંછીયા તાલુકાનાં થોરિયાળી ગામે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની (Ghanshyam Rajpara) હત્યા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે આરોપીનાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન બબાલ થઈ હતી.ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો […]

Image

દાહોદમાં પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો, અરજી નિકાલ માટે માંગી હતી લાંચ

Dahod: રાજ્યમાં અવાર નવાર લાંચિયા અધિકારીઓ (Bribery officials) અને કર્મચારી ઝડપાતા હોય છે. સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર (Corruption) એટલો બધો ફુલી ફાલી રહ્યો છે અત્યારે કંઈ પણ કામ કરાવવું હોય તો તે લાંચ વગર થતુ નથી. ત્યારે આજે રાજ્યમાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. દાહોદમાં કોન્સ્ટેબલ રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયો […]

Image

જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઇ છે, મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી… : સ્ટેજ પર સ્થાન ન મળવા મામલે મેયરે વ્યક્ત કરી નારાજગી

Rajkot: તાજેતરમાં કુંભમાં સરકારી કારના વિવાદ કારણે ચર્ચામાં આવેલા રાજકોટના (Rajkot) મેયર નયનાબેન પેઢડિયા (Nayanaben Pedhadiya) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. રાજકોટમાં કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં રાજકોટ શહેરનાં પ્રથમ નાગરિક એવાં મેયર નયનાબેન પેઢડિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ મેયર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યાં ત્યારે ત્યાં તેમના માટે કોઈ બેઠક […]

Image

Patan: હારીજમાં કોંગ્રેસમાં ભંગાણ! નગરપાલિકા ચૂંટણીમાં જીતેલા 4 સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા

Patan: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (Local government elections) ભાજપે (BJP) મોટા ભાગની નગરપાલિકાઓમાં બહુમતીથી જીત મેળવી છે. પરંતું કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી.જેથી ભાજપ ચૂંટણીના પરિણામો બાદ પૂર્ણ બહુમતી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.અને તેમાં ભાજપને ક્યાંક સફળતા પણ મળતી જણાવી રહી છે. પાટણ જિલ્લાના હારીજમાં ભાજપે લોટસ […]

Image

પબ્લિસિટીથી ચાલતી સરકાર હાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ આપતી નથી : પાલ આંબલિયા

pal ambaliya: ગુજરાતમાં સરકાર (Gujarat government) દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવે છે. અને ખેડૂતોને (farmers) લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને કરોડોનું બજેટ બહાર પાડે છે. પણ વાસ્તવિકતા અલગ છે. સરકાર ખાલી મોટા-મોટા આંકડા બહાર પાડીને પોતાની પબ્લિસિટી કરે છે. ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ […]

Image

Surendranagar ના ખેડૂતોએ રેલી યોજી નોંધાવ્યો વિરોધ, સરકાર ગરીબોના રોટલા અને ઓટલા છીનવી રહી હોવાનો લાલજી દેસાઈનો આક્ષેપ

Surendrnagar: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોએ (Farmers) સરકાર (government) સામે બાયો ચઢાવી છે પાકનુકસાન સહાય અને ગણોતધારાને લઈ સુરેન્દ્રનગર (Surendrnagar) જિલ્લાના ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાટડીથી કલેક્ટર કચેરી સુધી ટ્રેકટર રેલી યોજી હતી. ખેડૂતો ટ્રેકટર રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે રામધૂન યોજીને વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગરના ખેડૂતોએ રેલી યોજી નોંધાવ્યો […]

Image

ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને રાજકોટ હોસ્પિટલ CCTV કાંડનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો ! સરકારે આપ્યો આ જવાબ

Gujarat Assembly session 2025: હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (budget session) ચાલી રહયું છે ત્યારે આ બજેટસત્ર દરમિયાન વિપક્ષ હવે આરોગ્ય મુદ્દે સરકારને (government) ઘેરી રહી છે. કોંગ્રેસે (Congress) બજેટ સત્ર પહેલા જ ખ્યાતિ હોસ્પિટલ કાંડ (Khyati hospital scandal), રાજકોટ હોસ્પિટલ સીસીટીવી કાંડ (Rajkot hospital CCTV scandal) મામલે નકલી ડોક્ટર બનીને નાયક રજૂ કરીને વિરોધ […]

Image

નકલી ડોક્ટરો બની વિધાનસભામાં પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ખ્યાતિકાંડ અને હોસ્પિટલ CCTVકાંડ સહિતના મુદ્દે કર્યો વિરોધ

Gandhinagar : હાલ રાજ્યમાં આરોગ્ય વિભાગમાં (health department) અનેક કાંડ સામે આવ્યા છે. જેમાં PMJAY કાર્ડ (PMJAY card), ખ્યાતિ હોસ્પિટલ કાંડ (Khyati Hospital scandal), રાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ (Rajkot Payal Hospital CCTV scandal) સહિતના કાંડનો મુદ્દે આજે વિપક્ષે વિધાનસભાને ગજવ્યું હતું.અને કોંગ્રેસે બજેટ સત્ર પહેલા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઘેરી હતી. નકલી […]

Image

Gandhinagar :પડતર માંગણીઓને લઈને VCE કર્મચારીઓના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં, વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત

Gandhinagar :એક તરફ આજે TET-TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં (Gandhinagar) આંદોલન શરુ કર્યું છે ત્યારે બીજી તરફ સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્યના VCE (વિલેજ કોમ્પ્યુટર સાહસિક-વિલેજ કોમ્પ્યુટર એંત્યોંપ્રિન્યોર) કર્મચારીઓના ધરણાં પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો.  VCE કર્મચારીઓના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં મળતી માહિતી મુજબ VCE કર્મચારીઓ છેલ્લા 8 વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. તેઓ કમિશન […]

Image

Rajkot:ધોરાજીમાં ભાજપના નેતાઓએ પ્રચાર માટે સરકારી વાહનોનો ઉપયોગ કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા, જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ

Rajkot: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (local body election) જાહેરનામું પ્રસિદ્ધ થઇ ગયા બાદ આચારસંહિતા અમલમાં છે અને ચૂંટણી પંચના કાયદા મુજબ સરકારી વાહનોનો પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે ત્યારે રાજકોટના ધોરાજીમાં ભાજપના પ્રચાર માટે ગોંડલ નગરપાલિકાની વાહનનો ઉપયોગ કરવામા આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે. […]

Image

ઈસુદાન ગઢવીએ ભારતીયોના ડિપોર્ટેશન મુદ્દે સરકાર પર ઠાલવ્યો રોષ, કહ્યું- મોદી સરકાર શા માટે ચૂપ છે?

Ishudan Gadhvi on US Deportation: ગઈકાલે અમેરિકાથી (US) 104 ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.આ 104 ભારતીયોમાં 33 જેટલા ગુજરાતીઓ હતા. આ ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ આજે વહેલી સવારે ફ્લાઇટ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના વતની છે.જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ […]

Image

રાજ્ય સરકારના UCC લાગુ કરવાના નિર્ણયનો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો વિરોધ, સરકારને આપી ચીમકી

MLA Chaitar Vasava on UCC :  ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી […]

Image

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરણ સીમાએ પહોંચ્યો, ટ્રક ડ્રાઈવરો પાસેથી ટ્રાફિક પોલીસનો ગેરકાયદેસર હપ્તાખોરીનો વીડિયો વાયરલ

Arvalli: રાજ્ય સરકારના (government) વિવિધ વિભાગોમાં હાલ ભ્રષ્ટાચાર (Corruption) ફુલી ફાલી રહ્યો છે. પોલીસ પર અવાર નવાર હપ્તાખોરીના આરોપો લાગતા હોય છે તેમાંથી ટ્રાફિક પોલીસ (traffic police) પણ બાકાત નથી ત્યારે અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરણ સીમાએ પહોંચ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં રાત્રીના સમયે ટ્રક ચાલકો પાસે ટ્રાફિક પોલીસ 20 રૂપિયા થી 200 રૂપિયા […]

Image

ઉના કાંડના આંદોલનકારી જેલ મુક્ત થતા દલિત સમાજે કર્યું અભિવાદન, સુપ્રિમ કોર્ટ સુધી લડત લડ્યા બાદ 8 વર્ષે મળ્યો ન્યાય

Una incident : ઉનાકાંડ  (Una incident) બાદ રાજ્યભરના અનુસૂચિત જાતિના લોકોએએ અમાનવીય અત્યાચાર વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું.ત્યારે ઉના કાંડના મુખ્ય આંદોલનકારી ગણાતા બગસરાના પીઠડીયા ગામે કાંતિભાઈ વાળા (Kantibhai Wala) આઠ વર્ષ પછી જેલ મુક્ત થયા છે. ત્યારે તેઓ જેલમુક્ત થતા કાંતિભાઈ વાળાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાંતિભાઈ વાળાને હારતોરા કરી […]

Image

ગરીબોના ઘર પર જ કેમ બુલડોઝર ચાલે છે, મોટા ઉદ્યોગપતિઓએ દબાણ કરેલી જગ્યા પર કેમ નહીં ? ડિમોલિશનની કાર્યવાહી પર ભડક્યા અમિત ચાવડા

Bat Dwarka Demolition: હાલ રાજ્યમાં ગેરકાયદેસર દબાણ, સરકારી જમીન પર કબજો કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.  જ્યાં પણ ગેરકાયદેસર દબાણો હોય તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા (Bat Dwarka) ધર્મસ્થળ વિસ્તારમાં પણ દાદાનું બુલડોઝર ચાલું હતું. આ કાર્યવાહીમાં વર્ષોથી રહેતા અનેક લોકોના […]

Image

ખંભાળિયા ખાતે “ખેડૂત સત્યાગ્રહ” સંમેલન યોજાશે, પાલ આંબલિયાએ ખેડૂતોને ઉમટી પડવા આહવાન કર્યું

Devbhoomi Dwarka :  રાજ્ય સરકાર (government) દ્વારા ખેડૂતો માટે મોટી વિવિધ યોજનાઓ બનાવીને વાહવાહી લુટે છે પરંતુ હકીહતમાં ખેડૂતોને કયાંક આ યોજનાઓનો લાભ નથી મળતો તો પછી ક્યાક આ યોજનાઓ ખેડૂતો માટે નિષ્ફળ બની રહે છે અવાર નવાર ખેડૂતો દ્વારા તેમના વિવિધ પ્રશ્નો મદ્દે અવાજ ઉઠાવવામાં આવે છે પરંતુ સરકાર જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે […]

Image

Surendranagar: ઓપરેશન દરમિયાન મહિલા મોત મામલે ચોંકાવનારો ખુલાસો, ત્રણ તાલુકામાં કેમ્પ યોજ્યા, ડોક્ટરે એક જ દિવસમાં 63 ઓપરેશન કર્યા

Surendranagar: ગઈ કાલે સુરેન્દ્રનગરના થાન (Than) સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધીના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે નશબંધી કરાવા ગયેલી મહિલાનું ડૉક્ટરની બેદરકારીથી મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઘટનાને પગલે પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પરિવારે બેદરકારી દાખવનાર ગાયનેક ડોક્ટર સામે પગલાં […]

Image

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હવે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગ કરશે

Gujarat Government: રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોની  (criminal cases) કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને (home department) સોંપવામાં આવી છે. જેથી જીલ્લાનાં ફોજદારી કેસો સંબંધિત કાર્યવાહી કરતી શાખાઓનાં રેકોર્ડ,રજીસ્ટ્રાર અને સ્ટાફ ગૃહ વિભાગ હસ્તક તબદીલ થશે.આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગનું થતું હતું પરંતુ તેમાંથી તેને […]

Image

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર, આ તારીખ સુધી થઈ શકે છે વિસ્તરણ

Gujarat Government Cabinet : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચાઓ ચાલી રહી છે. પણ આટલો સમય થયો છતાં પણ હજી સુધી મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી. ભાજપના નેતાઓ અને ભાજપના ધારાસભ્યો પણ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને પોતાને કોઈ સારું પદ મળે તેની આશા સેવી રહ્યા છે. સચિવાલયમાં ભાજપના ધારાસભ્યો અને કોંગ્રેસમાંથી […]

Image

Banaskantha: જિલ્લાના વિભાજનનો વિરોધ શાંત પાડવામાં સરકાર નિષ્ફળ, આવતી કાલે ધાનેરામાં થશે પ્રતીક ધરણા

Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ (Vav) થરાદને (Tharad) નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી, તાલુકાઓ અને ગામડાઓ સરકારના આ નિર્ણય નો વિરોધ કરી રહ્યા છે. વાવ-થરાદ નવા જિલ્લાઓમાં ઘણા તાલુંકાઓ જોડાવા માંગતા નથી. ત્યારે […]

Image

સરકાર પાસે ખેડૂતો માટે પૈસા નથી ? રાજુ કરપડાએ ભીખ માંગીને તેના પૈસા સરકારને મોકલાવ્યા

Junagadh: ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોને (farmers) લઈને મોટી મોટી વાતો કરવામા આવે છે. ખેડૂતો માટે સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો પણ કરે છે પરંતુ ખરેખરમાં સરકારની યોજનાનો લાભ આપવાની વાત આવે ત્યારે મોટા ભાગના ખેડૂતો આ લાભથી વંચિત રહી જતા હોય છે. જ્યારે ખેડૂતો દ્વારા પોતાની સમસ્યા મુદ્દે રજૂઆત કરે છે તો તેમની […]

Image

ટેકાના ભાવે થતી ખરીદીમાં કૌભાંડ!’આપ’ કિસાન નેતા રાજુ કરપડાએ કર્યો મોટા ભ્રષ્ટાચારનો ખુલાસો

Rajkot : રાજ્ય સરકાર ( government) દ્વારા કેડૂતોને પુરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી (support price) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકના ભાવે મગફળી (groundnut) ખરીદી ચાલુ છે ત્યારે સરકાર વાહ વાહી લુટી રહી છે કે, સરકાર ખેડૂતોને સારો ભાવ આપીને તેમની પાસેથી પાકની ખરીદી કરી રહી […]

Image

ગૌચર સહિત અનેક જમીન ગેરકાયદે હડપ કરનારા તમારા પસંદીના બિલ્ડરો અને નેતાઓને ત્યાં કેમ બુલડોઝર નથી ચલાવતા ? :જીગ્નેશ મેવાણી

Bhavnagar: ભાવનગર (Bhavnagar) શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવાની તંત્રના નિર્ણયના વિરોધમાં ગઈ કાલે કોંગ્રેસે (Congress) અસરગ્રસ્તોને સાથે રાખીને વિશાળ રેલી કાઢી હતી અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો […]

Image

નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરની વરણી, જુઓ યાદી

Gujarat : ગઈ કાલે રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો (corporation) દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી,નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો છે ત્યારે આ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા તેમાં અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામા આવી છે. નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓને મળ્યા નવા […]

Image

આત્મનિર્ભર બનવાની વાતો કરતી સરકારે બિન અનામત વર્ગને અપાતી સ્વરોજગાર લોનની યોજનાના કરી બંધ ? જાહેરાત ન થતા રાજ્યના બેરોજગાર યુવાનોમાં આક્રોશ

Gujarat Government:  ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા યોજનાઓ તો લાવવામા આવે છે પરંતુ શું ખરેખર આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતો નથી. રાજ્યમાં કેટલીક એવી યોજના છે જે માત્ર કાગળ પર છે તેમાં લોકોને સહાય આપવામા આવતી નથી ત્યારે આવી જ એક યોજના છે જ બિન અનામત વર્ગને અપાતી સ્વરોજગાર લોનની. એક તરફ સરકાર દ્વારા […]

Image

ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે :પાલ આંબલિયા

Pal Ambaliya: સરકાર (government) દ્વારા ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ હકીહકતમાં ખેડૂતોને (farmers) સરકાર દ્વારા અત્યારે અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે સરકાર ખેડૂતોને માત્રને માત્ર લોલીપોપ આપતી હોય છે ત્યારે આજે ફરી એક આવી જ થયું છે હાલ સરકાર દ્વારા જમીન સુધારણાની અરજીની મુદતમાં વધારો […]

Image

તારીખ પે તારીખ ! ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ, ક્યારે મળશે ન્યાય ?

POCSO Case In Gujarat: બેટી બચાવો, બેટી પઢાવો જેવા સુત્રો પોકારતી ભાજપ સરકાર (BJP government)  દિકરીઓને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં હાલ બાળકીઓ પર દુષ્કર્મ અને છેડતીઓના ગુનામાં બેફામ વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે, ગુનેગારો આટલા બેફામ કેમ બની રહ્યા છે ? તેમનામાં કાયદાનો ડર કેમ નથી ત્યારે […]

Image

Surat: ગુર્જર ક્ષત્રિય સમાજના લોકો આવ્યા વિજય બાપુના સમર્થનમાં, તટસ્થ તપાસ નહીં થાય તો સરકાર સામે બાયો ચઢાવવાની ઉચ્ચારી ચીમકી

Surat: સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે આપા ગીગાની (Apa Giga) જગ્યા સતાધારનો વિવાદ(satadhar controversy) ચર્ચામાં આવ્યો છે.અહીં આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ (Vijay bapu) સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ખુદ મહંત વિજયબાપુના સગાભાઈ નીતિન ચાવડાએ તેમના પર વ્યાભિચાર અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.તેમજ વિજય બાપુના સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ […]

Image

Amreli: સાવરકુંડલાના ગ્રામીણ માર્ગોને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ,ભગવાન સત્ય નારાયણની કથા કરીને તંત્રના કાન આમળ્યા

Amreli: ભાજપ સરકાર ( BJP government) દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં વિકાસની આ વાતો માત્ર વાતો જ હોય તેવું લાગી રહ્યું છે. હકીહકમાં જોવામાં આવે તો હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં સરકાર પ્રાથિમક સુવિધાઓ પણ આપી શકી નથી. જ્યારે કોઈ આ અંગે સવાલ કરે ત્યારે નેતાઓ દ્વારા વાતો […]

Image

‘આ ધંધામાંથી ખેડૂતોને પણ હિસ્સેદારી મળવી જોઈએ’ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગ

Pal Ambalia letter to CM Bhupendra Patel : ભાજપ સરકાર (BJP government) દ્વારા ખેડૂતોને (farmers) મોટા મોટા વચનો આપવામાં આવે છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત કફોડી બની છે સરકાર દ્વારા જે રોડ બનાવવામા આવે છે તેમાં સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લે છે અને ખેડૂતો […]

Image

યુવરાજસિંહ જાડેજાએ પાલનપુર આદિજાતિ કમિશનરની ઓફિસે મચાવ્યો હોબાળો, આદિવાસી વિદ્યાર્થીઓ માટે કરી ઉગ્ર રજૂઆત

Yuvrajsinh Jadeja in Palanpur : આદિવાસી સમાજ (tribal communities) માટે મેનેજમેન્ટ ક્વોટામાં (management quota) શિષ્યવૃત્તિ (scholarships) બંધ કરી દેવાતા આદિવાસી વિદ્યાર્થીઓમાં (tribal students) રોષની લાગણી વ્યાપી છે. જ્યારથી આ પરિપત્ર બહાર પડ્યા ત્યારથી આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા સહિતના નેતાઓ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ […]

Image

ભાજપ સરકાર સામે ક્ષત્રિય સમાજ ફરી એક વાર મેદાનમાં ઉતરશે, આ તારીખે અમદાવાદમાં યોજાશે મહાસંમેલન

Raj Shekhawat :  ક્ષત્રિય કરણી સેનાના (Kshatriya Karni Sena) રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ( Raj Shekhawat) ફરી એક વાર મોટી જાહેરાત કરી છે. આજે સુરતમાં (surat) તેમણે જાહેરાત કરી છે કે, ક્ષત્રિય સમાજ ફરી એક વાર ભાજપ સરકારના વિરુદ્ઘ મેદાનમાં આવવાની ચીમકી આપી છે. તેમણે જણાવ્યુ છે કે, ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરશે […]

Image

બોરસદની હનીફા ઇંગ્લિશ મીડીયમ સ્કુલના આચાર્યની દાદાગીરી, સરકારના આદેશ બાદ પણ ચોક્કસ રંગના સ્વેટર પહેરવાનો આપ્યો આદેશ , આચાર્યએ કહ્યું- મને નથી લાગતું કે….

Borsad: રાજ્યમાં શિયાળાના (winter) પ્રારંભ સાથે કેટલીક શાળાઓ (schools) ચોક્કસ રંગ અને ડિઝાઇનના સ્વેટર (sweaters) પહેરવા માટે ફરજ પાડવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર (government ) દ્રારા વિદ્યાર્થીઓને ચોક્ક્સ રંગના સ્વેટર પહેરવા શાળા ફરજ પાડી શકે નહીં તે માટે શાળાઓને પરિપત્ર પાઠવી સુચના આપવામાં આવી છે. તેમ છતા બોરસદની હનીફા ઇંગ્લિશ મીડીયમ સ્કુલના ( Hanifa […]

Image

બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કરશે ધરણા

MLA Chaitar Vasava : ડેડિયાપાડાના (Dediapada) આપ ધારાસભ્ય (AAP MLA) અને આદિવાસી નેતા પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલ બોગલ કોલેજને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, માં કાલમ નર્સિંગ કોલેજ બોગસ છે તે નીતિ […]

Image

દિલ્હીના સફાઈ કર્મચારીઓને મળ્યું દિવાળી બોનસ, કેજરીવાલે કહ્યું- 18 વર્ષ પછી સમયસર મળ્યો પગાર

Delhi cleaners get Diwali bonus : દિવાળી (Diwali) પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના (Delhi Municipal Corporation) સફાઈ કર્મચારીઓને મોટી ભેટ મળી છે. દિલ્હી સરકારે (Delhi government) કર્મચારીઓનો ( =employees) પગાર અને દિવાળી બોનસ જાહેર કરી દીધું છે. આ અંગે આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સફાઈ કામદારોને અભિનંદન પાઠવ્યા હતા. અરવિંદ […]

Image

મગફળીના ટેકાના ભાવને લઈને ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, ભાવ સરખા નહિ મળે તો ગાંધીનગરમાં ઘેરાવો કરવાની આપી ચીમકી

Isudan Gadhvi : ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને (farmers)  પહેલા અતિવૃષ્ટિના કારણે પાકમાં ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ માવઠાના કારણે ખેડૂતોના પાકમાં નુકશાની મળી હતી. અને હવે જયારે પાક લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચે એટલે ત્યાં મગફળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી મેદાને આવ્યા છે. […]

Image

ધનતેરસ પર PM મોદીએ દેશના 51,000 યુવાનને આપી નોકરીની ભેટ, C R પાટીલે કહ્યું- ભલામણ વિના લોકોનાં કામ કરજો

Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm Modi) ધનતેરસના (Dhanteras) દિવસે હજારો ઉમેદવારોને જોઇનિંગ લેટર આપ્યા છે. પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા 51,000 થી વધુ પસંદ કરેલા ઉમેદવારોને જોડાવા પત્રો આપ્યા. આ નવનિયુક્ત ઉમેદવારો હવે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે. આ રોજગાર મેળામાં 40 થી વધુ જગ્યાએથી દેશભરમાંથી હજારો યુવાનોએ ભાગ લીધો હતો, જેમને નોકરીઓમાં […]

Image

મનરેગા યોજનામાં ચાલતા કૌભાંડ મામલે ચૈતર વસાવા લાલઘૂમ, એજન્સીઓની પોલ ખોલતા આપી ચીમકી

Narmada : કેન્દ્ર સરકાર (central government) દ્વારા ગરીબ મજુરોને રોજી મળી રહે તે માટે સરકારે મનરેગા યોજના (MGNREGA scheme) શરુ કરી છે પરંતુ તેમાં બહારની એજન્સીઓના કામ આપી દેવાતા સ્થાનિક લોકો સાથે અન્યાય થયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પરંતુ મનરેગા યોજનામાં જેં કૌભાંડ મામલે ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. મનરેગા યોજનામાં કૌભાંડ […]

Image

જયેશ રાદડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, સરકાર પાસે કરી આ મોટી માંગ

Jayesh Raddia wrote a letter to CM Bhupendra Patel : ગુજરાતમાં પાછોતરા વરસાદે (Gujarat Rain) ભારે તારાજી સર્જી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.પાછોતરા વરસાદને કારણે લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને તો લમણે હાથ મૂકીને રોવાનો વારો જ આવ્યો છે આપણે ઘણા એવા એહેવાલ જોયા જેમાં ખેડૂતો […]

Image

Bahraich Violence: સીએમ યોગી હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલના પરિવારને મળ્યા , કહ્યું- ‘ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં’

Bahraich Violence: ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh) બહરાઈચ (Bahraich) જિલ્લામાં મૂર્તિ વિસર્જનના હંગામામાં માર્યા ગયેલા યુવક રામ ગોપાલ મિશ્રાના (Gopal Mishra) પરિવારના સભ્યો મંગળવારે લખનૌમાં મુખ્યમંત્રી યોગીને મળ્યા હતા. સીએમ યોગીએ પરિવારને ન્યાયની ખાતરી આપી હતી. યોગીએ કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. મૃતક યુવકના પરિવારજનોને મળ્યા બાદ સીએમ યોગીએ કહ્યું કે સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા […]

Image

Eco Sensitive Zone મામલે કોંગ્રેસે ખેડૂતોને સરકાર સામે લડાઇ લડવા કરી હાંકલ, હવે કોંગ્રેસ કરાવશે મતદાન

Eco Sensitive Zone: કેન્દ્ર સરકાર (central government ) દ્વારા જૂનાગઢ (Junagadh),ગીર સોમનાથ (Gir Somnath) અને અમરેલી (Amreli) જિલ્લાના 197 જેટલા ગામોમાં નવા ઇકો ઝોનના કાયદાની અમલવારીને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાયદાને લઈને તમામ 197 અસરગ્રસ્ત ગામના લોકો,ખેડૂતોની સાથે ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સહકારી આગેવાનો પણ વિરોધમાં ઉતર્યા […]

Image

Surendranagar : 5 વર્ષની બાળકી પર 40 વર્ષના આધેડે આચર્યું દુષ્કર્મ, પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ પરિવારને મળવા પહોંચ્યા

Surendranagar: ગુજરાતમાં (Gujarat) ખુબ જ ચિંતાજનક રીતે દુષ્કર્મની ઘટનાઓ (rape case) વધી રહી છે જેના કારણે મહિલાઓની સુરક્ષાને (womens safety) લઈને સવાલો ઉઠી રહ્યા છે તેમજ રાજ્ય રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો પણ ખોટી સાબિત થઈ રહી છે. પરંતુ અત્યારે નવરાત્રીના પવિત્ર તહેવારમાં પણ મહિલાઓ સુરક્ષિત ન હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા […]

Image

Amreli: ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હવે કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં, સરકાર સામે જન આંદોલનની તૈયારી

Amreli: ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો (eco-sensitive zone ) મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે.ઈકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા 18 સપ્ટેમ્બરના રોજ જાહેરનામું નામું પાડવામાં આવ્યું હતું.જેમાં ત્રણ જીલ્લાના અને 11 તાલુકાના 196 ગામડાઓનો ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં (Gir) ખેડૂતો (Farmers) ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે.ગીરપંથકના ખેડૂતો […]

Image

Ahmedabad: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હેવાનિયત પૂર્વક માર મારવામાં આવ્યો, શિક્ષણ મંત્રીએ ઘટના મામલે આપ્યું મોટુ નિવેદન

Ahmedabad: અમદાવાદની (Ahmedabad) એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્લાસમાં શિક્ષક વિદ્યાર્થીને તેના વાળથી બ્લેક બોર્ડ તરફ ખેંચે છે અને દિવાલ સાથે તેનું માથુ પછાડે છે. શિક્ષક એટલો ગુસ્સે થઈ જાય […]

Image

‘આવી મૂર્ખતા સરકારે કરી તો પરિણામ સારુ નહીં આવે, ઉગ્ર જન આંદોલન માટે તૈયાર રહે’ : Jignesh Mevani

Jignesh Mevani on BJP: ગુજરાતમાં (Gujarat) વધુ નવા 3 જિલ્લાઓની જાહેરાત થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં બનાસકાંઠા (banaskantha), કચ્છ (kutchh) અને પાટણમાંથી (Patan) રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે. તથા મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે તેવી […]

Image

Jamnagar: કાલાવડમા વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડુતોએ કર્યો વિરોધ, અધિકારીઓ લાજવાને બદલે ગાજ્યા,રોષે ભરાયેલા ખેડૂતોએ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

Jamnagar: એક તરફ સરકાર (government) ખેડૂતોને (farmers) 24 કલાક વીજળી (electricity) આપવાના વાયદા કરી રહી છે તો બીજી બાજુ કેટલાક ખેડૂતો પૂરતી વીજળી ન મળવાને કારણે ખેડતોને હાલાકી વેઠવી પડી રહી છે. વીજળી ન મળવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગરના કાલાવાડમાંથી […]

Image

‘ બંગાળ મુદ્દે બોલવાવાળા ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ મોદી મૌન છે તે ગુજરાતીઓને અકળાવે છે ‘ દાહોદની ઘટના મામલે શક્તિસિંહે ભાજપ સરકારને લીધી આડેહાથ

Ahmedabad: છેલ્લા થોડા જ દિવસોમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે જેમાં ભાજપ (BJP) કનેક્શન સામે આવ્યુ છે. તાજેતરની વાત કરવામા આવે તો દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિષ કરવામાં આવ્યા બાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન […]

Image

Dahod: દાહોદની ઘટના મામલે ચૈતર વસાવાએ ઉઠાવ્યા સવાલ, છ વર્ષની માસુમ દીકરી સાથે બનેલી ઘટના પર સરકાર કેમ ગંભીર નથી ?

Dahod:  દાહોદના (Dahod) સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની માસુમ દિકરી સાથે તેની  દુષ્કર્મની કોશિષ કરવામાં આવ્યા બાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું ( Acharya Govind Natt) RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ છે. આ સાથે આ આરોપીના પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા […]

Image

banaskantha: આદિજાતી કુમાર છાત્રાલયમાં ભોજનમાંથી દેકડો નીકળવાનો મામલો, રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ

banaskantha : ગુજરાતમાં (Gujarat) આદિજાતીના (tribals) વિકાની મોટી મોટી વાતો કરતી સરકાર (government) આદિવાસી વિસ્તારોમાં ( tribal areas) વિકાસ તો કરી શકી નથી પરંતુ આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન પણ પુરી પાડી શકતી નથી. તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નિકળવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાીં […]

Image

બોટાદ અને દાહોદમાં વિદ્યાર્થીનીઓ સાથે થયેલી ઘટના બાદ ગેનીબેન ઠાકોરે સરકાર પાસે કરી મોટી માંગ

Geniben Thakor : રાજ્યમાં શિક્ષણજગતને શર્મસાર કરતી બે ઘટનાઓ સામે આવી હતી જેમાં  ત્યારે બોટાદમા (Botad) એક શિક્ષકે (teacher) વિધાર્થીની (students) સાથે શારીરિક અડપલા કર્યા હતા જ્યારે  દાહોદમાં (dahod) 6 વર્ષની વિદ્યાર્થીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી ત્યારે આ બંન્ને  ઘટના મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબને ઠાકોરનું (Ganiben Thakor) નિવેદન સામે આવ્યું છે. […]

Image

અરવિંદ કેજરીવાલ ઘર અને કાર સહિત તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે, કેજરીવાલની સુરક્ષાને ખતરો : સંજય સિંહ

Sanjay Singh On Arvind Kejriwal : દિલ્હીના (Delhi) પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગઈ કાલે રાજીનામુ આપી દીધું છે. જેથી તેમને હવે સીએમને આપવામાં આવેલી ઘર કાર સહિતની સુવિધાઓ છોડવી પડશે ત્યારે આ મામલે આજે AAP સાંસદ સંજય સિંહે (AAP MP Sanjay Singh) પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતુ કે, અરવિંદ કેજરીવાલ ઘર […]

Image

Surendranagar: સર્વેના નામે માત્ર નાટક! વળતર નહીં મળતા ખેડૂતો સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

Surendranagar: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો હતો. વરસાદથી ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં અનેક લોકોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને (farmers) થયું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું.ત્યારે તાજેતરમાં […]

Image

Dediyapada માં આદર્શ નિવાસી કુમાર શાળાની છાત્રાલય ધરાશાયી, બાજુના મકાનમાં જ બાળકો જમી રહ્યા હતા, ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ

Dediyapada : ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી . ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તો શાળાઓની હાલત ખુબ દયનીય છે. આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષકથી ચાલતી શાળા, ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાનો અભાવ વગેરે જોવા […]

Image

Gandhinagar: વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અર્થી ઊઠી, રાજકીય આગેવાનો અને સરકારી તંત્રના અધિકારીઓ પણ અંતિમયાત્રામાં જોડાયા, સમગ્ર પંથકમાં શોકનું મોજુ

Gandhinagar: ગઈ કાલે દહેગામ (Dehgam) તાલુકાના વાસણા સોગઠી ગામે (Vasana Soghathi village) મોટી કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં ગણેશ વિસર્જન ( Ganesh immersion) દરમિયાન મેશ્વો નદીમાં (Meshvo river) આઠ લોકોના ડૂબી જવાથી મોત થતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આજે સવારે વાસણા સોગઠી ગામે રોકકળ અને કરુણ દ્રશ્યો સર્જાયા એક સાથે આઠ લોકોના સ્મશાન યાત્રા નિકળતા […]

Image

હડતાળની ચીમકી બાદ સરકારે કર્મચારીઓને કોણીએ ગોળ ચોપડ્યો ! PM Modi ના ગુજરાત પ્રવાસ બાદ માંગ પર વિચારણા કરવાની આપી લોલીપોપ

Gujarat News: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ (Gujarat State Employees Federation) દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ માંગણીઓને લઈ પેનડાઉન આંદોલનની (Pandown movement) જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર  (Gujarat Government) સમક્ષ સરકારી કર્મચારીઓના (Government employees) પડતર પ્રશ્નો અંગે સરકારમાં વખતો વખત રજૂઆત કરવા છતાં તેનું કોઇ નિરાકરણ ન આવતા કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં […]

Image

જેલમાંથી બહાર આવ્યા બાદ મારી તાકાત 100 ગણી વધી ગઈ : Arvind Kejriwal

Arvind Kejriwal Bail:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) જામીન મળ્યા બાદ આખરે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન મનીષ સિસોદિયા (Manish Sisodia), સંજય સિંહ (Sanjay Singh) સહિત આમ આદમી પાર્ટીના (AAP) ઘણા મોટા નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે AAP કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તેઓ સાચા છે […]

Image

કેજરીવાલની જેલમુક્તિની ખુશીમાં કાર્યકર્તાઓ ભૂલ્યા ભાન, પોતાની જ સરકારના આદેશનો કરી દીધો ભંગ, શું દિલ્હી પોલીસ કરશે કોઈ કાર્યવાહી ?

Arvind Kejriwal Bail:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) કથિત દારૂ કૌભાંડમાં (liquor scam) શુક્રવારે જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) જામીન મળવાની સાથે જ કેજરીવાલની જેલમાંથી છૂટવાનો રસ્તો પણ સાફ થઈ ગયો. આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજકને જામીન મળ્યા બાદ પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી હતી. મીઠાઈ વિતરણની સાથે આતશબાજી પણ કરવામાં […]

Image

Gujarat Congress: મુખ્યમંત્રી પોતાના કામનો ઢંઢોરો પીટવા માંગે છે તો તેમને ગુજરાતની આ વાસ્તવિકતા જોવી જોઈએ : મુકુલ વાસનીક

Gujarat Congress: આણંદ (Anand) ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનીક (Mukul Wasnik) પણ હાજર રહ્યા હતા.આ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાના પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા (Amit Chavda) હાજર રહ્યા હતા. મુકુલ વાસનીકે સરકાર પર […]

Image

Kshatriya Samaj Vs Rupala : શું ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી શરુ થશે ? કરણસિંહ ચાવડાએ સરકારને આપ્યું અલ્ટિમેટમ

Kshatriya Samaj Vs Rupala : લોકસભાની ચૂંટણી વખતે ભાજપ સાંસદ પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં (kshatriya samaj) ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ક્ષત્રિય-રાજપુત સમાજે ભાજપ પાસે રુપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગણી કરી હતી પરંતુ ભાજપે ટિકિટ પાછી ખેંચી ન હતી અને એટલા વિરોધ બાદ પર રુપાલા જંગી લીડથી રાજકોટ […]

Image

Vadodara : VMC ના ભ્રષ્ટ તંત્રનો ખેલ તો જુઓ ! આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનુ ચુંકતા નથી

Vadodara :વડોદરામાં (Vadodara)  સર્જાયેલ પુરની પરિસ્થિતિ બાદ તંત્રની પોલ ખુલી રહી છે. પહેલા તો વડોદરાના પદાધિકારીઓ જ્યારે વડોદરા વાસીઓને જરુર હોય ત્યારે મદદે આવતા નથી અને પુરના પાણી ઓસર્યા બાદ  દેખાડો કરવા માટે પદાધિકારીઓ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચે છે. ત્યારે લોકો પણ તેમનો વિરોધ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તેમ છતા તંત્ર સુધરવાનું […]

Image

Gandhinagar: કોલકત્તા કાંડને લઈને ગાંધીનગર GMERS નો અજીબ નિર્ણય, પાટનગરમાં જ મહિલાઓની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

Gandhinagar: કોલકત્તાની મેડિકલ કોલેજમાં (Kolkata medical college) ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના ( doctor rape and murder ) પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ ઘટના મામલે ન માત્ર કલકત્તા પરંતુ દેશભરના લોકોમાં રોષ છે. હવે વિવિધ જગ્યાએ આ મામલે વિરોધ કરવામા આવી રહ્યો છે. તેમજ ન્યાયની માંગણી કરવામા આવી રહી છે. ત્યારે બીજી તરફ […]

Image

સુરેન્દ્રનગર કલેક્ટરને પ્રાથમિક સુવિધાની રજુઆત કરવા ગયેલી મહિલાઓ સામે ગુનો દાખલ, રજુઆત કરે તે પહેલા જ મહિલાઓને પોલીસ ઉઠાવી ગઈ

Surendranagar : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી તંત્રની તાનાશાહીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે પરંતું હવે તો હદ થઈ ગઈ છે કેમ કે, સુરેન્દ્રનગર (Surendranagar ) કલેક્ટરને પ્રાથમિક સુવિધાની (basic facilities) રજુઆત કરવા ગયેલા શહેરીજનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરીજનો સવાલ કરી રહ્યા છે કે, હવે પ્રાથમિક સુવિધા બાબતે રજુઆત કરવી […]

Image

Gujarat : હવે રાજ્યના ભ્રષ્ટાચારી બાબુઓ પર ગાળિયો કસાશે, 50 વર્ષથી ઉપરના અધિકારીઓને વયનિવૃત્ત કરવામાં આવશે

Gujarat : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ કાંડ અને રાજકોટના અગિકાંડ પછી જ્યારે હાઈકોર્ટે સરકારને કરેલી કામગીરી માટે અખડાવી છે. ત્યારે રાજ્ય (Gujarat) સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઈએ તેવી પારદર્શક અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે, જેમાં 50થી વધુ ઉંમરના […]

Image

Aravalli : અરવલ્લીના આદિવાસી વિસ્તારની શાળામાં લાગ્યા તાળા, આ બાળકો સાથે આવો અન્યાય શા માટે ?

Aravalli : દેશમાં વિકાસનું મોડલ કહેવાતું ગુજરાત શિક્ષણના કૌભાંડોથી લઇ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ભ્ર્ષ્ટાચારોને લઈને અત્યારે બદનામ છે. જ્યાં આદિવાસીઓના હક્કની વાતો કરીએ છીએ. તેમને આગળ લાવવાની વાતો કરીએ છીએ. તે ગુજરાતની આદિવાસી વિસ્તારની શાળાઓને હવે તાળા લગાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ખરેખર આદિવાસીઓ વિશે કંઈ વિચાર કરે છે ખરી? અરવલ્લી જિલ્લાની શાળામાં […]

Image

Journalists protest in Parliament: સંસદની બહાર પત્રકારોને કાચના રુમમાં પુરી રખાયા, PCI કર્યો વિરોધ

Journalists protest in Parliament: હાલ સંસદમાં ચોમાસુ સત્ર (Monsoon session) ચાલી રહ્યું છે. ચોમાસું સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં (Parliament) વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)  પણ બજેટ મુદ્દે ચર્ચા કરવા જોડાયા હતા. ત્યારે સંસદ સંકુલની અંદર પત્રકારો (Journalists) પર ફરવા અને સરકાર અને વિપક્ષના નેતાઓના નિવેદન લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે તેમણે […]

Image

Surendranagar: એક વર્ષ પહેલા જ 500 કરોડના ખર્ચે બનાવેલ લીંબડી-અમદાવાદ ઓવર બ્રિજ પર પડ્યું 10 ફુટનું ગાબડુ

Surendranagar: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી બ્રિજ(bridges) તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ભ્રષ્ટાચારના (corruption) કારણે થોડા જ વર્ષોમાં કરોડોના ખર્ચે બનાવેલ બ્રિજની કામગીરીની પોલ ખુલી જતી હોય છે . ત્યારે આજે રાજ્યમાં વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે. સુરેન્દ્રનરના (Surendranagar) લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે (Limbadi-Ahmedabad National […]

Image

S.K. Nanda Passed Away:ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન, જાણો તેમના વિશે

S.K. Nanda Passed Away:ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર (એસકે) નંદાનું 68 વયની ઉંમરે હાર્ટ એટેકના કારણે અમેરિકામાં નિધન થયુ છે. જાણકારી મુજબ એસ કે નંદા તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા.જ્યાં તેઓનું હાર્ટ એટેક આવવાને લીધે નિધન થયું હતું. ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન ડૉ. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા.પોલિટિકલ […]

Image

Chandipura Virus in Gujarat : કેન્દ્ર સરકારે પુનાથી બે NIV ની ટીમ અરવલ્લીમાં મોકલી, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કરી તપાસ

Chandipura Virus in Gujarat:રાજ્યમાં (Gujarat) ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં અરવલ્લી (Arvalli) અને સાબરકાંઠામાં (sabarkantha) ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી હતી. પ્રાપ્ત વગતો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કૂલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંક 44 સુધી પહોંચ્યો […]

Image

Amreli માં સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું, ખાંભા મામલતદારે રેડ કરીને લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત

Amreli :  રાજ્યમાં સરકારી યોજનાઓ (government schemes) સામાન્ય જરૂરિયાત ધરાવતા લોકો સુધી ન પહોંચતી હોવાની ફરિયાદો અવારનવાર મળતી હોય છે. ખાસ કરીને રેશનિંગમાં મળતા અનાજના ઘણાં કૌભાંડો સામે આવ્યા છે જેમાં ગરીબોને આપવામાં આવતા અનાજમાં પણ કૌભાંડીઓ પોતાનો લાભ લેવાનું છેડતા થી ત્યારે આજે રાજ્યમાં વધુ એક વખત ગરીબ જનતાને સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા […]

Image

PM Modi : કોંગ્રેસ કહે છે કે સરકારે 10 વર્ષ સુધી લોકોનો અવાજ દબાવ્યો

PM Modi : સરકારનો અવાજ દબાવવાનો "અલોકતાંત્રિક પ્રયાસ" કરવામાં આવ્યો હોવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપની તીક્ષ્ણ પ્રતિક્રિયામાં, કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો PM Modi : સરકારનો અવાજ દબાવવાનો "અલોકતાંત્રિક પ્રયાસ" કરવામાં આવ્યો હોવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપની તીક્ષ્ણ પ્રતિક્રિયામાં, કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો

Image

All party meet :  બેઠકમાં સાથી પક્ષો અને વિરોધીઓ   સરકાર માટે લાંબી વિશ લિસ્ટ રજૂ કરી

All party meet સંસદના ચોમાસા સત્ર પહેલા 21મી જુલાઈના રોજ યોજાયેલી 18મી લોકસભાની પ્રથમ સર્વપક્ષીય બેઠકમાં સાથી પક્ષો અને હરીફો બંને નરેન્દ્ર મોદી સરકાર માટે લાંબી ઈચ્છાઓની યાદી લઈને આવ્યા હતા.

Image

 Assam : મુસ્લિમ લગ્ન, છૂટાછેડાના કાયદાને નાબૂદ કરવાના બિલને મંજૂરી  

Assam : આસામ કેબિનેટે જુલાઈ 18 ના રોજ અસમ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ અને 1935 ના નિયમોને નાબૂદ કરવાના બિલને મંજૂરી આપી હતી, જે ચોક્કસ શરતો હેઠળ સગીર વયના લગ્નોને મંજૂરી આપે છે

Image

EPFO :  IT સિસ્ટમ્સ નિષ્ક્રિય અને ક્રેશ થવાની સંભાવના, અધિકારીઓ સરકારને ચેતવણી આપી 

EPFO - ભારતના સૌથી મોટા રિટાયરમેન્ટ ફંડ, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ની IT સિસ્ટમ્સ વર્ચ્યુઅલ લોગજામમાં છે, અને છેલ્લા અઢી વર્ષથી સતત ક્રેશ થતા સોફ્ટવેર અને હાર્ડવેરની ખામીઓને ફ્લેગ કરવાના પ્રયાસોને તેના ટોચના અધિકારીઓ દ્વારા અવગણવામાં આવ્યા છે.

Image

All party meet : સરકારે ચોમાસા સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી   

All party meet - 22 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર પહેલા, કેન્દ્ર સરકારે 21 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે યોજાનાર સંસદના ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

Image

સરકારી કચેરીઓમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે : Chaitar Vasava

MLA Chaitar Vasava : સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર (corruption ) મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava)ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર  (Chhotaudepur) જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન નસવાડી (Naswadi) તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવાએ કહ્ચું કે,નસવાડી તાલુકાનાં વિસ્તારોમાં જે […]

Image

Banaskantha: સાંસદ ગેનીબેન ઠાકોરે કેમ ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી ?

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દિયોદર (deodar) તાલુકાના ચીભડા ગામે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરની (Ganiben thakor) અધ્યક્ષ સ્થાને ખેડૂત બેઠક (farmer) યોજાઇ હતી આ બેઠકમાં ખેડૂતોએ ચીભડા ચાળવા અછવાડિયા ગોલવી સહિતના ગામોમાં ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇનમાં (New Mundra Panipat Pipeline) ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે […]

Image

Surat : MLA કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને કેમ લખ્યો પત્ર ?

Surat : અનેક વાર પત્ર લખીને સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના (varachha)  ધારાસભ્ય કુમાર કાનાણીનો ( MLA Kumar Kanani) વધુ એક પત્ર સામે આવ્યો છે. રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે GMERS કોલેજોમાં ફી વધારા મામલે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને (CM) પત્ર લખ્યો છે. અને ફી […]

Image

TET-TAT ઉમેદવારોનું આંદોલન સફળ, રાજ્યની શાળાઓમાં 7,500 શિક્ષકોની ભરતીમાં કોમ્પ્યુટર જેવા અન્ય વિષયોનો પણ થશે સમાવેશ

TET-TAT candidates : આંદોલન કરી રહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો (Tet Tat Pass candidates) માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ રાજ્ય સરકારે (Gujarat government) 24,700 શિક્ષકોની ભરતીની ( teachers recruitment ) જાહેરાત કર્યા બાદ પણ TET-TAT પાસ ઉમેદવારો ખુશ ન હતા કારણ કે આ ભરતીમાં Computer, વ્યાયામ, સંગીત,ચિત્રના શિક્ષકોનો સમાવેશ કરવામા આવ્યો ન હતો […]

Image

Gujarat news : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભણાવ્યા

Gujarat news : ગુજરાતમાં (Gujarat ) હાલ શિક્ષણનો (education) મુદ્દો ખુબ જ ચર્ચામાં છે. જેમાં વિપક્ષ ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે ભાજપ સરકાર (BJP government ) પર પ્રહાર કરી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની (Kuber Dindor) એક ટ્વિટ સામે આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કરેલી જોડણીની ભુલને કુબેર […]

Image

Uttar Pradesh : સરકારી કચેરીઓમાં 19 વચેટિયાઓની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા

ગુરુવારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય અને તહસીલ કાર્યાલયમાં ઓચિંતી તપાસ કર્યા બાદ Uttar Pradeshના સહારનપુરમાં ઓગણીસ દલાલો/વચેટિયાઓને પકડીને જેલમાં મોકલવામાં આવ્યા હતા, એમ સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું.

Image

Bharuch:શું દારૂનાં હપ્તા કમલમ સુધી જાય છે? ચૈતર વસાવાએ પુરાવા સાથે કર્યો મોટો ખુલાસો

Bharuch: ભરુચમાં (Bharuch) ફરી એક વાર દારુ મુદ્દે રાજકારણ (Politics) ગરમાયું છે. ડેડિયાપાડાના (dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar vasava) ખુલ્લેઆમ ખરાબ ક્વોલિટીનો દારુ (liquor) વેચાતો હોવાનો અને તેમાં પોલીસ અધિકારીઓની (Police officers) હપ્તાખોરીથી આ દારુનો ધંધો ચાલી રહ્યો હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે દારુના હપ્તાના પૈસા કમલમ (BJP) સુધી પણ […]

Image

Surendrnagar: ભુપેન્દ્ર પટેલની સરકારને રાજુ કરપડાએ શું આપી ચીમકી?

Surendrnagar: સુરેન્દ્રનગરના જસાપર ગામેથી (Jasapar village) મુળી સુધી ખેડૂતોની (Farmers) 3 પડતર માંગ સાથે આપ નેતાઓએ (AAP leaders)ખેડૂતોને સાથે રાખી કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા(travel) યોજી હતી. સરકાર સામેની આ કિસાન આશીર્વાદ યાત્રામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)પ્રદેશના નેતાઓ જોડાયા હતા. ખેડૂતોની માંગણીઓને લઈ સરકાર સામે યાત્રા ખેડૂતોને પાકના પૂરતા ભાવ સિંચાઈ માટે પાણી અને […]

Image

Mobile Terrif  : ખાનગી ટેલિકોમ કંપનીઓના ભાવ વધારાને લઈને કોંગ્રેસનો  સરકાર  પર આક્ષેપ 

કોંગ્રેસે શુક્રવારે ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા - Mobile Terrif ટેરિફમાં વધારાના અહેવાલને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આનાથી 109 કરોડ સેલ ફોન વપરાશકર્તાઓ પર 34,824 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજ પડ્યો છે.

Image

Cabinet Panel : સરકાર સુરક્ષા, આર્થિક, રાજકીય બાબતો પર મુખ્ય કેબિનેટ પેનલ બનાવે

Cabinet Panel - કેન્દ્ર સરકારે બુધવારે સુરક્ષા, આર્થિક, સંસદીય અને રાજકીય બાબતોની મુખ્ય પેનલ સહિત આઠ મહત્વપૂર્ણ કેબિનેટ સમિતિઓની રચના કરી છે.

Image

Delhi Government : સરકારે 28 જૂને વરસાદને કારણે થયેલા મૃત્યુ માટે 10 લાખ રૂપિયાની સહાય

Delhi Government-દિલ્હી સરકારે રવિવારે 28 જૂને શહેરમાં થયેલા અભૂતપૂર્વ વરસાદને કારણે મૃત્યુ પામેલા લોકોના નજકના સંબંધીઓને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

Image

Delhi : સુવિધાઓની નબળી ગુણવત્તા માટે વિપક્ષ ધ્વારા સરકારની ટીકા  

 28 જૂને Delhi દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર છત તૂટી પડવાની ઘટનાએ વિપક્ષી પાર્ટીના નેતાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળી ગુણવત્તા માટે સરકાર પર આકરા પ્રહારો કર્યા, જેના માટે તેઓએ ચૂંટણી પહેલા "ભ્રષ્ટાચાર" તેમજ "રિબન કાપવાના સમારોહ"ને પણ જવાબદાર ઠેરવ્યા. 

Image

બે અમદાવાદ થાય એટલી ગૌચરની જમીન ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી : Ishudan Gadhvi

Ishudan Gadhvi on BJP Govt :  ગુજરાત સરકાર (Gujarat government) ઔદ્યોગિક વિકાસના (Industrial development) અજવાળાં પાથરી દેવાયા હોવાના દાવા કરે છે પરંતુ હકીકત તો કંઈક અગલ જ છે. વિકાસના નામે પશુધનને ચરવાની જગ્યાને ઉદ્યોગજૂથોને પધરાવી દીધી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં સરકારના મહેસૂલ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં બે વર્ષમાં 18 લાખ ચોરસમીટર ગૌચરની જમીન […]

Image

Uttar Pradesh: સરકાર ભરતી પરીક્ષાઓ યોજવા માટે નવી કાયદા રજૂ કરશે 

NEET-UG અને NET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની આસપાસની કથિત અનિયમિતતાઓ વચ્ચે, ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યમાં ભરતી પરીક્ષાઓ મુક્ત અને ન્યાયી રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે નવી નીતિઓ લાગુ કરવાની યોજના ધરાવે છે.

Image

Surendranagar: નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાક નિષ્ફળ, ખેડૂતોમાં રોષ

Surendranagar: રાજ્યમાં ચોમાસાની શરુઆત થતા અનેક વિસ્તારોમા વરસાદ (Rain) વરસી રહ્ય છે ત્યારે વરસાદ વરસતા ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદામાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નવા નીરની આવક દ્વારા સુરેનદ્રનગરમાં (Surendranagar) નર્મદાની કેનાલમાં (Narmada Canal) પાણી છોડવામા આવ્યુ હતુ. જો કે, કેનાલ ઓવર ફ્લો થતા ખેડૂતોના (Farmers) ખેતરો બેટમાં ફરવાયા છે.આમ તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને […]

Image

AAP Gujarat : પાટીલ એક સીટ હારી જાય તો તેમની આંખમાં આસુ આવી જાય છે પરંતુ… ઈશુદાન ગઢવી

AAP Gujarat : રાજ્યમાં TRP ગેમ ઝોન (TRP Game Zone) જેવી દુર્ઘટનાઓ મામલે સરકારે (Government) અત્યાર સુધી કરેલી કાર્યવાહી અંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના (AAP Gujarat) પ્રમુખ ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે ઘટનાઓ થઇ તેમાં સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે તે ઘટનાના […]

Image

Rajkot Fire Incident : અગ્નિકાંડ કેસની તપાસ માટે સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરાઈ, જાણો ક્યા ક્યા અધિકારીઓનો સમાવેશ કરાયો

Rajkot Fire Incident : રાજકોટમાં (Rajkot) 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ (Rajkot Fire Incident) લાગી હતી. આ અગ્નિકાંડમા 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ મામલે તપાસ માટે SIT ની રચના કરવામા આવી હતી પરંતુ SIT પર પણ સવાલો […]

Image

જે કીટલીઓ ગરમ છે તે શાંત થઈ જવી જોઈએઃ CM Bhupendra Patel

Anand: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Pate) હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આજે મુખ્યમંત્રીએ પહેલા ખેડા પ્રાંત કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.સાથે જ અધિકારીઓ સમયસર ઓફિસ પહોંચે છે કે નહિ ? પ્રાંત કચેરીમાં કામગીરી બરોબર થાય છે કે નહિ તે માટે પણ સમીક્ષા કરી હતી.સાથે જ […]

Image

Surendranagar: RTO ના નવા નિયમોથી સ્કૂલ વેન ચાલકો અજાણ, એકાએક દંડ ફટકારાતા રોષ

Surendranagar: રાજકોટ આગ દુર્ઘટના (Rajkot Fire Incident) બાદ રાજ્યમાં એકાએક તંત્ર જાગ્યું છે અને ગઈ કાલથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂ થતા RTO દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ શરુ કરવામા આવી છે. આ ટ્રાઈવ અંતર્ગત જે સ્કૂલ વાન ચાલકે નિયમોનું પાલન ન કર્યુ હોય તેને દંડ ફટકારવાા આવે છે. ત્યારે તંત્રની આ કામગીરી સામે સુરેન્દ્રનગરના સ્કૂલવાન […]

Image

Surendrnagr: ચોટીલા તાલુકાના દેવસર ગામે પાણીની પારાયણ, બે દિવસે એક ટેન્કર પાણી આવતા બેડા પાણી માટે થાય છે યુદ્ધ

Surendrnagr:  રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા છેવાડાના લોકો સુધી પણ પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના ( Jal Se jal Scheme) અમલમાં મુકવામા આવી છે. પરંતુ આ યોજના માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યુ છે હજુ પણ રાજ્યમા ઘણા એવા ગામડાઓ છે જ્યાં પીવાનું પાણી પહોંચવામા સરકાર નિષ્ફળ નિવળી છે.સુરેનદ્રનગર (Surendrnagr) […]

Image

Rajkot Fire: ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા   સરકારની સૂચના  

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી   હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાઈ સૂચના. રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ પ્રકારની […]

Image

Haryana: કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખતાં હરિયાણા સરકારે કેબિનેટની બેઠક બોલાવી

ત્રણ અપક્ષ ધારાસભ્યોએ રાજ્યની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારને સમર્થન પાછું ખેંચી લેતા રાજકીય ઉથલપાથલ વચ્ચે હરિયાણા કેબિનેટને 15 મેના રોજ બેઠક માટે બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ સરકારની બહુમતી સાબિત કરવા માટે રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાનું નક્કી કરે તેવી શક્યતા છે. ત્રણ અપક્ષો દ્વારા સમર્થન પાછું ખેંચી લીધા પછી, સરકાર લઘુમતીમાં હોય […]

Image

હરિયાણામાં સરકાર પર રાજકીય સંકટ ઘેરાયું, 3 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચ્યું

લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં સત્તારૂઢ ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. આને કારણે, મંગળવારે ત્રણ અપક્ષ ધારાસભ્યોએ જાહેરાત કરી કે તેઓએ રાજ્યમાં નાયબ સિંહ સૈનીની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્રણ ધારાસભ્યો સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધરમપાલ ગોંદરે પણ કહ્યું કે તેઓએ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.   […]

Image

ચૂંટણી વચ્ચે સરકારે કમાણીમાં બનાવ્યો નવો રેકોર્ડ, પ્રથમ વખત GST કલેક્શન રૂ.2.10 લાખ કરોડ

ચૂંટણીની વચ્ચે કેન્દ્ર સરકારને GST મોરચે સતત સફળતા મળી રહી છે. નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં જ જીએસટી કલેક્શને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ડેટા અનુસાર, એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડને વટાવી ગયું છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ […]

Image

શું સરકાર લોકોના હિત માટે ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે ? સુપ્રીમ કોર્ટમાં ઉગ્ર ચર્ચા થઈ અને પછી…

દેશમાં પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે એ કહેવું ખતરનાક હશે કે કોઈ પણ સંસ્થા કે સરકારનો કોઈ વ્યક્તિની અંગત સંપત્તિ પર અધિકાર હોઈ શકે નહીં. સાથે જ એ કહેવું પણ ખતરનાક હશે કે સરકાર જન કલ્યાણ માટે તેને […]

Image

સરકાર બનશે તો સંસદના પહેલા જ સત્રમાં CAA રદ થશે, કોંગ્રેસની મોટી જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ સરકાર બનાવતાની સાથે જ સંસદના પ્રથમ સત્રમાં નાગરિકતા સુધારો કાયદો (CAA) રદ કરવામાં આવશે. ચિદમ્બરમે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી CAAને રદ્દ કરવા માંગે છે, તેમ છતાં તેના મેનિફેસ્ટોમાં તેનો ઉલ્લેખ નથી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોમ્યુનિસ્ટ પાર્ટી […]

Image

પરષોત્તમ રુપાલા મામલે સરકાર હરકતમાં, CM આવાસ પર મળી મહત્વની બેઠક

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો મેદાનમાં ઉતરેલા છે. રૂપાલાના વિવાદીત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. ત્યારે ક્ષત્રિય આંદોલનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રૂપાલા મુદ્દે ગુજરાત સરકાર હરકતમાં આવી છે. રૂપાલા મુદ્દે CM […]

Image

‘ઈદની રજા પર શાળા કેમ ખુલ્લી હતી’?  બસ અકસ્માતમાં 6 વિદ્યાર્થીઓના મોત બાદ  સરકારે પૂછ્યું

હરિયાણામાં ગુરુવારે થયેલા સ્કૂલ બસ અકસ્માતની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે જેમાં છ બાળકોના મોત અને 20 ઘાયલ થયા હતા. હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સ્કૂલ બસ એક ઝાડ સાથે અથડાતાં આ ઘટના બની હતી. સરકાર દ્વારા નિયુક્ત ચાર સભ્યોની પેનલ આ ઘટનાની તપાસ કરશે. શિક્ષણ વિભાગે તમામ ખાનગી શાળાઓને તેમના વાહનો વાહનવ્યવહારના નિયમોનું પાલન […]

Image

રશિયા: ઓર્સ્કમાં ડેમ ફાટતાં પૂરને લઈને સરકારે સંઘીય કટોકટી જાહેર કરી

પૂરની સ્થિતિને પગલે રશિયાએ રવિવારે ઓરેનબર્ગ વિસ્તારમાં ફેડરલ ઈમરજન્સી જાહેર કરી હતી. પૂરને કારણે 885 બાળકો સહિત 4,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ઉરલ નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાથી કઝાકિસ્તાન સાથેની રશિયાની સરહદ નજીક એક બંધ તૂટી ગયો હતો, જેના કારણે લોકોને ભાગી જવાની ફરજ પડી હતી. રશિયન સમાચાર એજન્સી, તાસના જણાવ્યા […]

Image

કામ માટે કંબોડિયા જતા ભારતીયો માટે સરકારે એડવાઈઝરી જારી કરી 

સરકારે ગુરુવારે રોજગાર માટે કંબોડિયાની મુલાકાત લેવા ઇચ્છતા ભારતીય નાગરિકોને માત્ર અધિકૃત એજન્ટ દ્વારા જ કરવાની સલાહ આપી હતી. તેણે તેમને કંબોડિયામાં સંભવિત નોકરીદાતાઓની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ પણ આપી. ” એ ધ્યાન પર આવ્યું છે કે કંબોડિયામાં નોકરીની આકર્ષક તકોના બનાવટી વચનોથી લલચાયેલા ભારતીય નાગરિકો માનવ તસ્કરોની જાળમાં ફસાઈ રહ્યા છે. આ ભારતીય […]

Image

મલ્લિકાર્જુન ખડગેનો દાવો છે કે મોદી સરકારમાં યુવા બેરોજગારી ત્રણ ગણી વધી  

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારીના મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરી અને દાવો કર્યો કે વર્તમાન શાસનમાં યુવાનોમાં બેરોજગારી ત્રણ ગણી વધી છે. બુધવારે એક X પોસ્ટમાં, કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું, “આપણા યુવાનો (નરેન્દ્ર) મોદી સરકારની દયનીય ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે, કારણ કે સતત વધતી બેરોજગારીએ તેમનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. ILO (ઈન્ટરનેશનલ લેબર […]

Image

શું અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે કે પછી રાજીનામું આપવું પડશે? જાણો તમામ પ્રશ્નોના જવાબ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં હાઈકોર્ટમાંથી કોઈ રાહત ન મળતાં ગુરુવારે (21 માર્ચ) મોડી સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ પૂછપરછ માટે મોડી સાંજે સીએમના નિવાસસ્થાને પહોંચી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સીએમ કેજરીવાલની ધરપકડ બાદ હવે તેઓ એવા મુખ્યમંત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમને પદ સંભાળ્યા […]

Image

‘બે પક્ષો તોડીને સત્તા પર પાછા ફર્યા’: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ “બે પક્ષો તોડીને” 2022 માં રાજ્યમાં સત્તા પર પાછા ફર્યા, અને ઉમેર્યું કે તેઓ તેમની સાથે “બે મિત્રોને પણ લાવ્યા” રવિવારે મુંબઈમાં પુસ્તક વિમોચન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે કરેલી “હું પાછો આવીશ” ટિપ્પણી વિશે બોલતા, […]

Image

ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણમાં વાગશે ભારતનો ડંકો, સરકારે E-Vehicle Policy ને આપી મંજૂરી

ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી છે. નવી નીતિ હેઠળ, હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકે છે. આ માટે, તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં […]

Image

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આજથી નવો ભાવ લાગુ

 petrol and diesel prices : લોકસભાની ચૂંટણી (Loksabha election) પહેલા કેન્દ્ર સરકારે (central government) લોકોને રાહત આપી છે. સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં ( petrol diesel price) ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો થયો છે આ નવો ભાવ આજથી લાગુ થયો છે. અગાઉ, કેન્દ્રએ 21 મે, 2022ના રોજ કિંમતોમાં ઘટાડો […]

Image

શું મમતા અને સ્ટાલિન સરકારને CAA લાગુ કરવાથી રોકી શકશે? જાણો રાજ્યો પાસે કયા વિકલ્પો છે

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે દેશભરમાં CAA લાગુ કરવામાં આવ્યો છે. એનડીએ ઉપરાંત અન્ય કેટલીક પાર્ટીઓએ પણ કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જ્યારે કોંગ્રેસ અને ટીએમસી સિવાય ઘણી પાર્ટીઓએ પણ તેનો જોરદાર વિરોધ કર્યો […]

Image

વ્યસની શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ, પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ

Gandhinagar: શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકોને (teacher) જોઈને તેની અસર શાળાના બોળકો પર ન થાય તેના માટે શિક્ષણ વિભાગ (Education department) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે, હવે રાજ્યની કોઈ શાળાઓમાં શિક્ષકો પાન મસાલા ખાતા (pan masala) ઝડપાશે તો તે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વ્યસન કરતા શિક્ષકો સામે […]

Image

Gandhinagar : જુની પેંશન યોજના મામલે સરકારી કર્મચારીઓ આકરા પાણીએ, કેસરી ખેસ પહેરી સરકાર સામે મેદાનમાં ઉતર્યા

Gandhinagar : એક તરફ લોકસભાની ચૂંટણીના (Loksabha Election) પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના સરકારી કર્મચારીઓ (goverment employee) પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર (goverment) સામે મોરચો માંડ્યો છે. સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને (Old Pension Scheme) લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે સરકારી કર્મચારીઓ કેસરી ખેસ પહેરીને ગાંધીનગરમાં (Gandhinagar) સત્યાગ્રહ […]

Image

રશિયન આર્મી માટે કામ કરતા ભારતીયોને પરત લાવવા સરકાર પ્રયાસો કરી રહી છે: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે રશિયન સેનામાં કામ કરવા માટે છેતરાયેલા કેટલાક ભારતીય નાગરિકો અંગેનો મામલો રશિયા સાથે મજબૂત રીતે ઉઠાવ્યો છે અને તેઓને સ્વદેશ પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. “કેટલાક ભારતીય નાગરિકોને રશિયન આર્મીમાં કામ કરવા માટે છેતરવામાં આવ્યા છે. અમે આવા ભારતીય નાગરિકોને વહેલી […]

Image

GANDHINAGAR : વિવિધ માંગણીઓને લઈ સરકારી કર્મચારીઓનું આજે પેનડાઉન આંદોલન, સરકારે આપી ચેતવણી

GANDHINAGAR : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ અન્ય કર્મચારી મંડળો દ્વારા આજ રોજ વિવિધ પડતર માંગણીઓને લઇને પેન ડાઉન (Pendown movement) , શટ ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ સરકારે પણ વિરોધને લઇને મતદાન અને પેનડાઉન કરનાર કર્મચારીઓ (government employees) સામે કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે. આમ જૂની પેન્શન યોજનાને […]

Image

રાજ્યમાં બોર્ડ-ગુજકેટની પરીક્ષા અંગે તંત્રની શું છે તૈયારી, જાણો ઋષિકેશ પટેલએ શું કહ્યું ?

Board Exam : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ વર્ષે આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા આગામી […]

Image

યુપી સરકારે ‘પ્રશ્નપત્ર’ લીક થવા પર આરઓ/એઆરઓ પ્રિલિમ્સ રદ કર્યા

રાજ્યના યુવાનોના હિતોનું રક્ષણ કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલામાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે સોશિયલ મીડિયા પર પ્રશ્નોના કથિત લીકના અહેવાલો પર સમીક્ષા અધિકારી/સહાયક સમીક્ષા અધિકારી (પ્રારંભિક) પરીક્ષા 2023 રદ કરવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ આગામી છ મહિનામાં પરીક્ષા પુનઃ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો છે. સંજોગવશાત, યુપી સરકારે ગયા મહિને જ પેપર લીકને કારણે […]

Image

સરકાર સાથે ન થઈ સહમતી, હવે 21મી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ… ખેડૂતોએ જણાવ્યો આગળનો પ્લાન

પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. દરમિયાન સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર […]

Image

આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે મીટિંગનો ચોથો રાઉન્ડ પૂર્ણ, પાંચ વર્ષનો કરાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો

લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સહિત એક ડઝન માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરી એક બેઠક યોજાઈ હતી. બેઠક પુરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. અમે સહકારી મંડળીઓ NCCF, NAFED ને MSP પર કઠોળ ખરીદવા માટે ખેડૂતો સાથે પાંચ વર્ષનો કરાર કરવાનો પ્રસ્તાવ […]

Image

હંગામો બીજા દિવસે પ્રવેશતાં સરકાર આજે ખેડૂતો સાથે વાતચીત કરશે

પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર અસ્તવ્યસ્ત દ્રશ્યો જોવા મળતા ખેડૂતોની હલચલ બુધવારે તેના બીજા દિવસે પ્રવેશી હતી જ્યાં પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા. સ્થાનિક પોલીસ તેમની જમીન પર ઊભી રહી અને વિરોધ કરી રહેલા ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાની તરફ જતા રોકવાનું ચાલુ રાખ્યું. જો કે, ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથે […]

Image

ગુજરાત વિધાનસભા: 1,606 સરકારી પ્રાથમિક શાળાઓ એક શિક્ષક સાથે કાર્યરત  

ગુજરાતમાં 1,606 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષક સાથે કાર્યરત હતી, જે બે વર્ષ પહેલા 700 જેટલી હતી, રાજ્ય સરકારે સોમવારે વિધાનસભામાં માહિતી આપી હતી. ગુજરાતમાં ગયા એપ્રિલમાં લેવાયેલી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પેપર 1 (TET-I) ની પરીક્ષા પાસ કરનારા 2,769 ઉમેદવારોમાંથી 2,769 ઉમેદવારોમાંથી હજુ સુધી કોઈને નોકરી આપવામાં આવી નથી. ચાલુ બજેટ સત્રના પ્રશ્નકાળ […]

Image

5 કલાકની બેઠક બાદ પણ કોઈ સમજૂતી ન થઈ, ખેડૂતોએ કહ્યું- સરકાર સમય પસાર કરી રહી છે

કેન્દ્રીય મંત્રીઓ સાથે પાંચ કલાકની લાંબી બેઠક બાદ પણ સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ નથી. સભામાંથી નીકળ્યા બાદ ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારને સવારે 10 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો સરકાર રાજી નહીં થાય તો અમારું આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોએ કહ્યું કે અમારા ખેડૂતો સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી, પરંતુ તેમ […]

Image

પાકિસ્તાની સેનાના વડાએ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ગઠબંધન સરકાર  માટે સમર્થન   

પાકિસ્તાનના શક્તિશાળી આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે શનિવારે દેશના ધ્રુવીકૃત રાજકીય નેતૃત્વને “તમામ લોકતાંત્રિક દળોની એકીકૃત સરકાર” રચવા વિનંતી કરી હતી, કારણ કે તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની સામાન્ય ચૂંટણીઓ દેખાયા પછી ગઠબંધન સરકાર રચવામાં મદદ કરવા માટે તેમના હરીફોને સમર્થન આપ્યું હતું. ત્રિશંકુ સંસદનું નિર્માણ કર્યું છે. ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન શરીફ, […]

Image

નવાઝ શરીફ-ઈમરાન બંનેએ પાકિસ્તાનમાં સરકાર બનાવવાનો કર્યો દાવો, શું અપક્ષો બનશે કિંગમેકર ?

પાકિસ્તાનમાં 8 ઓક્ટોબરે યોજાયેલી સંસદીય અને પ્રાંતીય ચૂંટણીઓ માટે હજુ પણ મત ગણતરી ચાલુ છે. ચૂંટણી પહેલા નવાઝ શરીફની પાર્ટીને સૌથી આગળ ગણાવવામાં આવી રહી હતી. પરંતુ જેલની અંદરથી ચૂંટણીની કમાન સંભાળી રહેલા ઈમરાન ખાને બધાને ચોંકાવી દીધા છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત ઉમેદવારો આગળ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે […]

Image

Pakistan: શરીફે જીતનો દાવો કર્યો, ગઠબંધન સરકાર માટે પક્ષોને હાથ મિલાવવાની વિનંતી કરી

સત્તાવાર ઘોષણા પહેલા, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે શુક્રવારે સામાન્ય ચૂંટણીમાં તેમની જીતની જાહેરાત કરતા ઉજવણી શરૂ કરી હતી. શરીફે કહ્યું કે તેમનો રાજકીય પક્ષ વોટમાં “સૌથી મોટા” તરીકે ઉભરી આવ્યો છે અને તે ગઠબંધન સરકાર બનાવવા અંગે ચર્ચા કરશે. જો કે, શરીફે જાહેર કર્યું નથી કે તેમની પાર્ટીએ કુલ કેટલી બેઠકો જીતી છે. […]

Image

સરકાર 1 વર્ષમાં કેટલા ‘ભારત રત્ન’ આપી શકે? ભારત રત્ન સાથે જોડાયેલા કેટલાક તથ્યો જાણો એક ક્લિકમાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મોટી જાહેરાત કરી છે. એક જ દિવસમાં દેશની ત્રણ હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ અને હરિત ક્રાંતિના પિતા એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવામાં આવશે. અગાઉ લાલકૃષ્ણ અડવાણી અને કર્પૂરી ઠાકુરને પણ ભારત રત્ન આપવાની જાહેરાત […]

Image

‘મહારાષ્ટ્રમાં માફિયારાજને શિંદે સરકારના આશીર્વાદ છે’, સંજય રાઉતની નિંદા

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં ‘માફિયારાજ’ છે અને તેને એકનાથ શિંદે સરકારનો આશીર્વાદ છે. રાઉતે  કહ્યું, “અભિષેક ઘોસાલકર કાઉન્સિલર રહી ચૂક્યા છે. મુંબઈમાં જે રીતે તેની હત્યા કરવામાં આવી તે ગંભીર મુદ્દો છે. મહારાષ્ટ્રમાં ‘ગુંડારાજ’ છે, ‘માફિયારાજ’ છે. આ ‘માફિયારાજ’ને શિંદે સરકારના આશીર્વાદ છે. ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ક્યાં […]

Image

સરકારનું ફંડ પોતાની માનીતી વીમા કંપનીઓને અને મળતીયાઓને પહોંચાડવામાં આવે છે: Umesh Makwana

આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) બોટાદ (Botad) વિધાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) વિધાનસભા ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) નવ જેટલી અલગ અલગ પૂરક માંગણીઓ લઈને આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીને વાંધો પડયો છે. મહેસુલ વિભાગની પૂરક માંગણીઓ, કૃષિ અને કલ્યાણ વિભાગની પૂરક માંગણીઓ, આરોગ્ય […]

Image

યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત પણે ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું. સભ્યશ્રી દ્વારા નેનો યુરિયા અંગે […]

Image

ફ્લોર ટેસ્ટ પહેલા ચંપઈ સોરેનને મોટો આંચકો લાગ્યો, એક MLAએ સરકારને ટેકો આપવાની ના પાડી

રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેન સોમવારે વિધાનસભામાં બહુમત પરીક્ષણનો સામનો કરશે. એક તરફ ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવા માટે છેડછાડ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જમશેદપુર પૂર્વના અપક્ષ ધારાસભ્ય સરયૂ રાયે જાહેરાત કરી છે કે તેઓ ચંપાઃ સરકારને સમર્થન નહીં આપે. તેઓ વિશ્વાસ મત પર મતદાન દરમિયાન તટસ્થ રહેશે. સરયુ રાયે એમ પણ કહ્યું […]

Image

Rajya Sabha- સરકાર જાતિની વસ્તી ગણતરીથી દૂર રહી રહી છે કારણ કે તે સત્ય બહાર લાવશે: મલ્લિકાર્જુન ખડગે 

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે દાવો કર્યો હતો કે કેન્દ્ર દેશમાં જાતિની વસ્તી ગણતરીમાં વિલંબ કરી રહ્યું છે કારણ કે તે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગોની સામાજિક અને આર્થિક સ્થિતિને બહાર લાવી શકે છે. ઓબીસી), અને કેવી રીતે તેમને વિવિધ ક્ષેત્રોમાં ન્યાય આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. ગયા બુધવારે સંસદની […]

Image

ઈ-કોમર્સ પર ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવા માટે સરકાર ભારત ચોખાનું છૂટક વેચાણ શરૂ કરશે 

એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, કેન્દ્રએ સામાન્ય ગ્રાહકોને ‘ભારત ચોખા’નું છૂટક વેચાણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ એકંદર ખાદ્ય ફુગાવાને પહોંચી વળવાનો છે. મંત્રાલયે માહિતી આપી છે કે વેચાણના પ્રથમ તબક્કામાં, NAFED, NCCF અને કેન્દ્રીય ભંડાર નામની 3 એજન્સીઓ દ્વારા ‘ભારત ચોખા’ બ્રાન્ડ […]

Image

જાન્યુઆરી 2024માં ઉત્તર પ્રદેશ સરકારની આવકમાં 60%નો વધારો નોંધાયો  

યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકાર માટે એક નોંધપાત્ર સિદ્ધિમાં, જાન્યુઆરીની આવકની આવકના ડેટા મુજબ, રાજ્યએ જાન્યુઆરી 2024 માં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આવકમાં નોંધપાત્ર 60 ટકાનો વધારો નોંધ્યો છે. તાજેતરના રેવન્યુ ડેટા અનુસાર, રાજ્ય સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કુલ રૂ. 5,005.06 કરોડની આવક એકઠી કરી છે. આ જાન્યુઆરી 2023 ના અનુરૂપ મહિનાની […]

Image

હેમંત સોરેન- ED વચ્ચે અનુગામી ચંપાઈ સોરેને ઝારખંડમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો

ઝારખંડના પરિવહન પ્રધાન ચંપાઈ સોરેન, જેમને JMM ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નામ આપવામાં આવ્યું હતું, તેમણે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પત્ર લખીને રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હેમંત સોરેનના વફાદાર ચંપાઈ, જેની બુધવારે રાત્રે કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેણે પત્રમાં […]

Image

દુર્ઘટના પછીના લેવાયેલાં પગલાંમાં કોઇ રસ નથી, પહેલાં શું કર્યું એ કહો: Gujarat High Court

Vadodara boat accident:  વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની આજે સુનાવણી થઈ હતી જેમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાકટરને વેધક સવાલ કર્યા હતા. તેના જવાબ સાંભળ્યા […]

Image

ભાજપ ઝારખંડ સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડી રહ્યું છે: ઝારખંડ મુક્તિ મોરચા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની એક ટીમે ઝારખંડના સીએમ હેમંત સોરેનના દિલ્હીના નિવાસસ્થાનની મુલાકાત લીધી તેના કલાકો પછી, તેમની પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર રાજ્ય સરકારને તોડવા માટે કાવતરું રચવાનો આરોપ મૂક્યો. “ઝારખંડમાં ગઠબંધન સરકારની રચના થઈ ત્યારથી, એક આદિવાસી યુવક હેમંત સોરેનના સક્ષમ નેતૃત્વ હેઠળ, કેન્દ્ર સરકાર અને […]

Image

SC એ TDP વડા ચંદ્રાબાબુ નાયડુને આગોતરા જામીન સામે આંધ્ર પ્રદેશ સરકારની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે સોમવારે અમરાવતી ઇનર રિંગ રોડ કૌભાંડ કેસમાં ટીડીપીના વડા એન. ચંદ્રબાબુ નાયડુને આપવામાં આવેલા આગોતરા જામીનને પડકારતી આંધ્રપ્રદેશ સરકારની અરજીને ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ સંજીવ ખાના અને દીપાંકર દત્તાની બેન્ચે રાજ્ય સરકારની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે નાયડુને રાહત આપતા 10 જાન્યુઆરીના હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. બેન્ચે નોંધ્યું હતું કે અન્ય આરોપીઓને […]

Image

UCC કમિટી 2 ફેબ્રુઆરીએ સરકારને ડ્રાફ્ટ સબમિટ કરશે, CM ધામીએ જણાવી આગળની રણનીતિ

ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવા જઈ રહી છે. આ વાતની પુષ્ટિ ખુદ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કરી છે. સીએમ ધામીએ કહ્યું કે અમે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આ વર્ષે તેનો અમલ કરવામાં આવશે. રાજ્યમાં UCC લાગુ કરવા પર ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી કહે છે કે અમે 2022ની વિધાનસભા ચૂંટણીમાં […]

Image

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની મુશ્કેલી વધી, હવે સરકાર પડવાનો ડર

માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સ સંસદીય જૂથે મતદાન પહેલાં રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના મંત્રીમંડળના ચાર સભ્યો માટે સંસદીય મંજૂરીને અવરોધિત કરવાનો નિર્ણય લીધો હતો. શાસક પક્ષ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ અને પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PPM/PNC) ના સરકાર તરફી જોડાણે સંસદીય બેઠકમાં વિક્ષેપ પાડતા વિરોધ શરૂ કર્યો, જેના કારણે હંગામો થયો. સ્થાનિક મીડિયાએ એમડીપીના ધારાસભ્યને ટાંકીને જણાવ્યું હતું […]

Image

ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબેરને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા બદલ તમિલનાડુ સરકારનો એવોર્ડ મળ્યો

મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે તમિલનાડુમાં સ્થળાંતરિત કામદારો પર હુમલો થયો હોવાના સોશિયલ મીડિયામાં દાવાઓને રદિયો આપીને ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબેરને “હિંસા રોકવામાં તેમના યોગદાનની માન્યતામાં” સાંપ્રદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારનો પુરસ્કાર આપ્યો. AltNews ના સહ-સ્થાપક, ઝુબેરને ચેન્નાઈમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સ્ટાલિન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. સરકારે માર્ચ 2023 માં કહ્યું હતું કે, […]

Image

મનોજ જારાંગે મહારાષ્ટ્ર સરકારને આપ્યું એક રાતનું અલ્ટીમેટમ

મરાઠા આરક્ષણના નેતા મનોજ જારાંગે પાટીલે મહારાષ્ટ્ર સરકારને એક દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. મરાઠા ક્રાંતિ મોરચાના નેતા મનોજ જારાંગે કહ્યું છે કે આજે રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળ સાથે મરાઠા આરક્ષણના મુદ્દા પર ચર્ચા થઈ હતી. આ વાતચીત લગભગ એક કલાક સુધી ચાલી હતી. તેમણે જણાવ્યું કે આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પણ વાત કરી […]

Image

માલદીવના વિરોધ પક્ષોએ તેના ‘ભારત વિરોધી વલણ’ માટે સરકાર પર પ્રહારો કર્યા

ભારત અને માલદીવ વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે, માલદીવમાં બુધવારે બે મુખ્ય વિરોધ પક્ષોએ તેમની સરકારના ‘ભારત વિરોધી વલણ’ વિશે ચિંતા વ્યક્ત કરી હતી, અને ભારતને ‘સૌથી લાંબા સમયથી સહયોગી’ તરીકે ઓળખાવ્યો હતો. માલદીવ સરકારે કહ્યું કે સંશોધન અને સર્વેક્ષણ કરવા માટે સજ્જ એક ચીની જહાજ માલદીવના બંદર પર ડોકીંગ કરશે તેના એક દિવસ બાદ માલદીવ […]

Image

કોંગ્રેસે રાજસ્થાન સરકારને જૂની પેન્શન યોજના ચાલુ રાખવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા વિનંતી કરી

વિપક્ષ કોંગ્રેસે બુધવારે ભાજપની આગેવાની હેઠળની રાજસ્થાન સરકારને રાજ્યના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ (OPS) ચાલુ રાખશે કે નવી પેન્શન સ્કીમ (NPS) પાછી લાવશે તે અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. રાજ્ય વિધાનસભા સત્રના શૂન્ય કલાક દરમિયાન, વિપક્ષના નેતા ટીકા રામ જુલીએ ગૃહને જણાવ્યું હતું કે ભજનલાલ સરકાર લોકસભા ચૂંટણી પછી OPS નાબૂદ કરશે. […]

Image

મુંબઈમાં કોમી અથડામણ બાદ મહારાષ્ટ્ર સરકારની ‘બુલડોઝર’ કાર્યવાહી

સ્થાનિક નાગરિક સંસ્થાએ મંગળવારે મુંબઈના મીરા રોડ ઉપનગરમાં “ગેરકાયદેસર” બાંધકામો અને અતિક્રમણને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો, જેમાં બે દિવસ પહેલા બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપ્યાના એક દિવસ પછી આવી છે. રેપિડ એક્શન ફોર્સ […]

Image

કોંગ્રેસ સરકારનો  રાજકીય લક્ષ્યાંક : બસવન્નાને કર્ણાટકના સાંસ્કૃતિક એમ્બેસેડર તરીકે જાહેર કર્યા

કર્ણાટક કેબિનેટે ગુરુવારે 12મી સદીના સમાજ સુધારક અને લિંગાયત પ્રતિષ્ઠિત બસવન્નાને રાજ્યના સાંસ્કૃતિક રાજદૂત તરીકે જાહેર કરવાની મંજૂરી આપી હતી. જેએસએસ મઠના દ્રષ્ટા શિવરાત્રી દેશકેન્દ્ર સ્વામીની આગેવાની હેઠળ વિવિધ મઠના લિંગાયત સંતોના એક પ્રતિનિધિ મંડળે આ મહિનાની શરૂઆતમાં મુખ્ય પ્રધાનને મળ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા, લિંગાયત આઇકોન બસવન્નાને સાંસ્કૃતિક દૂત તરીકે જાહેર કરવાના પગલાથી કોંગ્રેસને […]

Image

સરકારે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા પર ભારત અને EU વચ્ચેના MoUને મંજૂરી આપી

યુનિયન કેબિનેટને ગુરુવારે ભારત અને યુરોપિયન કમિશન વચ્ચે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ્સ, તેની સપ્લાય ચેઇન અને EU-ઇન્ડિયા ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC) ના માળખા હેઠળ નવીનતા પર કામ કરવાની ગોઠવણ અંગેના કરારની જાણકારી આપવામાં આવી હતી. ભારત અને EU: ગયા વર્ષે 21 નવેમ્બરે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ ઉદ્યોગો અને ડિજિટલ ટેક્નોલોજીની […]

Image

સરકાર રામ રાજ્યના સિદ્ધાંતોને અનુસરે છે; લોક કલ્યાણ પર આવક ખર્ચે છે: PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આંધ્ર પ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં પલાસમુદ્રમની મુલાકાત લીધી હતી અને નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નાર્કોટિક્સ (NACIN)નું ઉદ્ઘાટન કર્યું હતું.  આ પ્રસંગે બોલતા, વડા પ્રધાને જણાવ્યું હતું કે સંસ્થા સરકાર દ્વારા કરની વસૂલાતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રામરાજ્ય એ વાસ્તવિક લોકશાહી છે : ગાંધીજી કહેતા હતા કે રામરાજ્ય એ […]

Image

રામ મંદિરને લઈને મોરેશિયસ સરકારનો મોટો નિર્ણય, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આપશે બે કલાકનો બ્રેક

રામ મંદિરને લઈને મોરેશિયસ સરકારનો મોટો નિર્ણય, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આપશે બે કલાકનો બ્રેક

Image

મણિપુર સરકારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આપી મંજૂરી, સામે મૂકી શરત

મણિપુર સરકારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને આપી મંજૂરી, સામે મૂકી શરત

Image

હિટ એન્ડ રનનો કાયદો હાલ અમલમાં નહીં આવે, સરકારે ટ્રાન્સપોર્ટ એસો. સાથે બેઠક બાદ લીધો નિર્ણય

હિટ એન્ડ રનનો કાયદો હાલ અમલમાં નહીં આવે, સરકારે ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે બેઠક બાદ લીધો નિર્ણય

Image

ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર મોટી કાર્યવાહી, સરકારે આતંકવાદી જાહેર કર્યો

ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર મોટી કાર્યવાહી, સરકારે આતંકવાદી કર્યો જાહેર

Image

આસામ અલગતાવાદી જૂથ ULFA એ સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા, અમિત શાહ હાજર

યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ULFA ) ના પ્રો-વાર્તા જૂથે શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની હાજરીમાં કેન્દ્ર અને આસામ સરકાર સાથે સમાધાનના ત્રિપક્ષીય મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. ઉલ્ફા એ આસામનું સૌથી જૂનું વિદ્રોહી જૂથ છે. શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ અમિત શાહે કહ્યું, “મારા માટે આનંદની વાત […]

Image

ગૌણ સેવા પસંદગી મંડળના સચિવની જાહેરાત, ગુજરાતમાં વર્ગ-3ની પાંચ હજાર જગ્યા પર થશે ભરતી

આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે

Image

સરકારે UAPA હેઠળ ‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

કેન્દ્રએ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)/ MLJK-MA ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કર્યું છે. પ્લેટફોર્મ ‘X’ પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને કાયદાના સંપૂર્ણ ગુસ્સાનો સામનો કરવો પડશે. […]

Image

સરકાર ઓનલાઈન પ્લેટફોર્મને છેતરપિંડી કરતી લોન એપ્સની જાહેરાતો ન લાવવાનો નિર્દેશ  

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મને એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે કે તેઓ ગેરકાયદે લોન અને સટ્ટાબાજીની એપ્સની જાહેરાતો હોસ્ટ ન કરે. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “અમે હવે છેતરપિંડી કરનાર લોન એપ્લિકેશન્સની જાહેરાતો પર કડક કાર્યવાહી કરી રહ્યા છીએ જે ઘણા પ્લેટફોર્મ વહન કરે છે.” મંત્રીએ કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ […]

Image

વિનેશ ફોગાટે ખેલ રત્ન, અર્જુન એવોર્ડ પરત કર્યો; PM મોદીને પૂછ્યું કે શું આપણે માત્ર સરકારી જાહેરાતો માટે જ છીએ?

જાતીય શોષણ કેસમાં શક્તિશાળી ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કથિત નિષ્ક્રિયતાથી નારાજ, ખ્યાતનામ કુસ્તીબાજ વિનેશ ફોગાટે અર્જુન પુરસ્કાર સાથે 2020 માં મેળવેલા દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ પરત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેણીને અગાઉ આપવામાં આવી હતી. આ જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મજબૂત શબ્દોમાં ખુલ્લા પત્રમાં કરવામાં […]

Image

દરિયાની 300 ફૂટ નીચે સબમરીનમાંથી દ્વારકા નગરી જોવા મળશે, ક્યારે શરૂ થશે આ પ્રોઝેક્ટ ?

જેનાથી દરિયાની 300 ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાશે.

Image

રાજ્યના GAS કેડરના 110 અધિકારીઓની બદલી, જાણો હવે કોને ક્યાં સોંપાઇ જવાબદારી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા GAS કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.

Image

લોકસભામાંથી ગેરહાજર DMK સાંસદ ‘ભૂલથી’ સસ્પેન્ડ, વિવાદ બાદ સરકારે સ્પષ્ટતા કરી

ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ગુરુવારે શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 14 વિપક્ષી સાંસદોમાં DMK નેતા એસઆર પાર્થિબનનું નામ સામેલ હતું. સરકારે પાછળથી સ્પષ્ટતા કરી કે પાર્થિબનનો સમાવેશ ‘ભૂલથી ઓળખ’નો કેસ હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, કુલ 13 વિપક્ષી સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીએમકેના સાંસદોએ અગાઉ ફરિયાદ કરી […]

Image

સરકારે 3 નવા ફોજદારી કાયદા બિલ પાછા ખેંચ્યા, તેમને નવેસરથી રજૂ કરવાની યોજના  

દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે કેન્દ્ર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદા બિલને સંસદીય સ્થાયી સમિતિની ભલામણો પછી સરકારે પાછું ખેંચી લીધું છે. સમિતિની ભલામણોના આધારે બિલના નવા સંસ્કરણનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા બિલ, 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિધેયક, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ, 2023 11 ઓગસ્ટના […]

Image

વિદેશની ધરતી ભારતીય વિદ્યાર્થીઓ માટે નથી રહી સુરક્ષિત? છેલ્લા 5 વર્ષમાં 403 વિદ્યાર્થીનાં મોત

ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો છે જેમાં 2018 થી અન્ય દેશમાં વિવિધ કારણોસર 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુનો ઉલ્લેખ છે.

Image

દાહોદમાં સરકારી બોગસ કચેરી કેસમાં પૂર્વ IASની ધરપકડ, જાણો કૌભાંડમાં તેની શું હતી ભૂમિકા ?

દાહોદના પ્રાયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ ની સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

Image

માવઠાથી થયેલા નુકસાનનો સર્વે થશે; Rushikesh Patel એ કરી જાહેરાત, જુઓ Video

કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે સર્વેના આદેશ આપ્યા છે

Image

મધ્યપ્રદેશ ચૂંટણી: કોંગ્રેસ સરકાર ચોરી ગઈ, 150 બેઠકો જીતશે: રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર રાજ્યમાંથી ‘ચોરી’ છે અને ઉમેર્યું કે રાજ્યમાં આગામી ચૂંટણીમાં પાર્ટી 150 બેઠકો જીતશે. મધ્યપ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે છત્તીસગઢમાં ખેડૂતોની લોન માફ કરી દીધી હતી અને ધારાસભ્યોને ખરીદીને રાજ્યમાં પાર્ટીની સરકાર પડી ગઈ હતી. “કોંગ્રેસની તરફેણમાં તોફાન આવવાનું છે. પાર્ટી 145 થી 150 […]

Image

સરકારે UAPA હેઠળ Meitei ઉગ્રવાદી જૂથો પરનો પ્રતિબંધ 5 વર્ષ સુધી લંબાવ્યો

સરકારે સોમવારના રોજ નવ Meitei ઉગ્રવાદી જૂથો અને સહયોગી સંગઠનો પર પાંચ વર્ષનો પ્રતિબંધ લંબાવ્યો છે, જેઓ મોટે ભાગે મણિપુરમાં કાર્યરત છે, તેમની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓ કરવા બદલ. Meitei ઉગ્રવાદી સંગઠન: ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન મુજબ, Meitei ઉગ્રવાદી સંગઠનોએ સશસ્ત્ર સંઘર્ષ દ્વારા ભારતમાંથી મણિપુરને અલગ કરીને સ્વતંત્ર […]

Image

જેલ કર્મચારીઓને રાજ્ય સરકારની દિવાળી ભેટ, ભથ્થામાં કરાયો આટલો વધારો

સરકારે વર્ગ-3ના કર્મચારીઓના વિવિધ ભથ્થામાં વધારો કર્યો છે.

Image

‘જો ધરપકડ થશે તો અરવિંદ કેજરીવાલ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવશે’: AAP

આમ આદમી પાર્ટી (AAP) એ સોમવારે કહ્યું હતું કે જો દિલ્હી દારૂ નીતિ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને મોકલવામાં આવેલા સમન્સનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવશે તો તેઓ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવશે. કેજરીવાલને હવે liquor policy દિલ્હીની દારૂની નીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પછી, AAPએ […]

Image

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિવરાજ ચૌહાણના નેતૃત્વવાળી સરકારને “દલિત વિરોધી” અને “આદિવાસી વિરોધી” ગણાવી

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે ભાજપ પર “ગરીબ વિરોધી, દલિત વિરોધી અને આદિવાસી વિરોધી” હોવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ભાજપની કાર્યશૈલી “મૂહ મેં રામ, બગલ મેં ચુરી” (મીઠા શબ્દો પરંતુ બેફામ ક્રિયાઓ) છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે ભાજપ પર ગરીબ વિરોધી, દલિત વિરોધી અને આદિવાસી વિરોધી હોવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ભાજપની […]

Image

BANASKANTHA: રાષ્ટ્રીય કિસાન સંગઠનનાં હોદ્દેદારોની ધરપકડ, ખેડૂત આગેવાનોએ કહ્યું- “સરકાર ડરી રહી છે”

વડાપ્રધાનના આગમન પહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠનનાં હોદ્દેદારોની ધરપકડ કરવામા આવી હતી.

Image

ખોટા બીલો મૂકી આદિવાસીઓના હકના નાણા ઉપાડી લીધા પરંતુ સ્થળ પર કોઈ કામ થયું નથી : MLA Chaitar Vasava

ચૈતર વસાવાએ સરકાર અને સરકારના નેતાઓ તેમજ અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. 

Image

S T નિગમના કર્મચારીઓ માટે GOOD NEWS, અંતે કર્મચારીઓના પ્રશ્નોનું આવ્યું નિરાકરણ

રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.

Image

Surendranagar: તંત્રની બેદરકારીના કારણે ગરીબ પરિવારો માટેની લાભાર્થી કીટ ધૂળ ખાવા લાગી, Video

સરકાર દ્રારા ગરીબ અને BPL ધારકોને અલગ અલગ ધંધા માટે કીટ આપવામાં આવે છે.

Image

ગુજરાતમાં ૫૦૧૨ સરકારી શાળા મેદાનો વિનાની: એક વર્ષમાં માત્ર ૧૩ સરકારી શાળામાં રમતના મેદાન બન્યાં

ખેલમહાકુંભ યોજીને ગુજરાત સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે,  ગુજરાતમાંથી ખેલાડી પ્રતિભાની શોધ કરવા ખેલ મહાકુંભ યોજે છે પણ વિદ્યાર્થીઓ રમત રમવી ક્યાં? એ સવાલ છે. સરકારી શાળાઓમાં મેદાન જ નથી ૫૦૧૨ સરકારી શાળાઓમાં મેદાનો નથી ત્યારે છેલ્લા એક વર્ષમાં માત્ર ૧૩ સરકારી શાળાઓમાં રમતના મેદાન બનાવવામાં આવ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છેકે, રાજ્ય […]

Image

ગુજરાત સરકાર 15 માર્ચ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડશે

ગુજરાત સરકારે 15 માર્ચ, 2024 સુધીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાનું નક્કી કર્યું છે. આ પાણી ઉત્તર ગુજરાત પ્રદેશને ‘સુજલામ સુફલામ યોજના’ હેઠળ અને સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા ફાળવવામાં આવશે. કુલ 4,565 MCFT (મિલિયન ઘનફૂટ) પાણી પીવાના હેતુઓ માટે ફાળવવામાં આવશે, અને વધારાના 26,136 MCFT સિંચાઈ માટે […]

Image

ફિક્સ પે ના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, ટૂંક સમયમાં થઈ શકે છે પગાર વધારાની જાહેરાત

ફિક્સ પેના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. ત્યારે આખરે સરકાર તેમની આ માંગ સ્વીકારી શકે છે તેવું જાણવા મળી રહ્યુ છે.

Image

Same Sex Marriage ને લઈને સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યા આ આદેશ

ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ સાથે જ, આર્ટિકલ 21 હેઠળ સન્માન સાથે જીવવું એ મૂળભૂત અધિકાર છે.

Image

કોંગ્રેસે સરકાર પર યોજનાઓના પ્રચાર માટે સેનાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો; રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માંગ કરી

કોંગ્રેસે સોમવારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જ્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર તેની યોજનાઓને જાહેર કરવા માટે સેનાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને પ્રમુખ દ્રૌપદી મુર્મુને આ બાબતે તપાસ કરવા વિનંતી કરી હતી. “ભારતીય સેના સમગ્ર દેશની સેના છે. અમને ગર્વ છે કે અમારી […]

Image

દારુબંધીને લઈને Yuvrajsinh Jadeja એ સરકારને આડે હાથ લીધી, ‘બિલાડીને જ દૂધના રખોપા સોંપો ત્યાં હાલત શું થાય’

આજે યુવરાજસિંહે દારુબંધીને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતુ કે, 'જ્યારે બિલાડીને જ દૂધના રખોપા સોંપો ત્યાં હાલત શું થાય'

Image

તમિલનાડુ સરકારે થિયેટરોને વિજયની ફિલ્મ “લિયો” માટે વિશેષ શો યોજવાની મંજૂરી આપી

થલપથી વિજયની ‘લિયો’ બે અઠવાડિયાથી ઓછા સમયમાં થિયેટરોમાં ભવ્ય રીલિઝ માટે તૈયાર છે. રીલીઝની તારીખ નજીક હોવાથી, સેવન સ્ક્રીન સ્ટુડિયોના નિર્માતાઓએ તામિલનાડુ સરકારનો સંપર્ક કર્યો હતો અને માંગને પહોંચી વળવા વહેલી સવારના શો યોજવાની પરવાનગીની વિનંતી કરી હતી. ચર્ચાઓ કર્યા પછી, સરકારે રજાઓને કારણે પ્રથમ સપ્તાહ દરમિયાન થિયેટરોને એક વિશેષ શો યોજવાની મંજૂરી આપી છે. […]

Image

સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે નવરાત્રિ દરમિયાન લવ જેહાદીઓ ગરબા પંડાલમાં ન પ્રવેશે: VHP

વિશ્વ હિન્દુ પરિષદે- VHPએ શનિવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આગામી નવરાત્રિ ઉત્સવ દરમિયાન “લવ જેહાદીઓ” ગરબા પંડાલમાં પ્રવેશ ન કરે અને કાર્યક્રમોમાં સેવા પ્રદાતાઓ પણ મુસ્લિમ સમુદાયના ન હોવા જોઈએ. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને પણ દાવો કર્યો હતો કે હિન્દુ ધાર્મિક સરઘસોને વધુને વધુ […]

Image

આસામ સરકાર શહીદ સૈનિકોના પરિજનોને નોકરી આપશે

આસામ સરકારે શહીદ સૈનિકોના પરિવારોને રોજગારની તકો પૂરી પાડવાની પહેલની જાહેરાત કરી છે. આ પરિવારોને સમર્થન અને સન્માન આપવાના તેમના પ્રયાસોનો આ એક ભાગ છે. શહીદ સૈનિકોના બલિદાનને માન આપવા અને તેમના પરિવારોને ટેકો આપવાના હેતુથી આસામ સરકારે સરકારી નોકરીની તકો માટે વિશેષ જોગવાઈઓ રજૂ કરી છે. આ જોગવાઈઓ ફક્ત સૈનિકોના નેક્સ્ટ ઓફ કિન (NOK) […]

Image

ISKCON BRIDGE ACCIDENT: તથ્યની ડિસ્ચાર્જ અરજીનો સરકાર પક્ષ તરફથી જોરદાર વિરોધ

આ અરજીનો આજે રાજ્ય સરકાર પક્ષ તરફથી જોરદાર વિરોધ કરવામા આવ્યો હતો.

Image

Dam Safety Act : હિમાચલ પ્રદેશ સરકાર ડેમ સેફ્ટી એક્ટની સમીક્ષા કરશે

હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર ડેમ સેફ્ટી એક્ટની નવેસરથી સમીક્ષા કરશે અને વરસાદના પ્રકોપને કારણે સર્જાયેલી તાજેતરની આપત્તિને ધ્યાનમાં રાખીને તેમાં સુધારો કરશે. મુખ્યમંત્રીએ શનિવારે રાજ્ય વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય વિપિનસિંહ પરમારના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે વર્તમાન ડેમ સેફ્ટી એક્ટમાં હાલમાં કેચમેન્ટ એરિયા માટે સેફ્ટી પ્લાન છે, પરંતુ ડેમથી આગળના વિસ્તાર માટે […]

Image

નર્મદા નદીના પુરથી પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું

આ વધારાની સહાય પણ 2 હેક્ટની મર્યાદામાં મળશે

Trending Video