ટૉપ ન્યૂઝ

Image

સામાન્ય માણસને મોટો ફટકો, Mother Dairyએ દૂધના ભાવમાં કર્યો વધારો; હવે આટલો વધ્યો ભાવ

Mother Dairy milk price hike: મોંઘવારીના મોરચે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. મધર ડેરીએ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 30 એપ્રિલથી દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં દૂધ અને ડેરી ઉત્પાદનોનું વેચાણ કરતી મધર ડેરીએ ખરીદ ખર્ચમાં વધારો દર્શાવીને દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર […]

Image

તણાવ વચ્ચે Pakistanનો નાપાક પ્રયાસ નિષ્ફળ! Indian Armyની વેબસાઈટને બનાવી રહ્યું હતું નિશાન

Pakistan On Indian Army website: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. દુનિયાની નજર બંને દેશોના દરેક પગલા પર ટકેલી છે. પાકિસ્તાન સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. તેણે દાવો કર્યો છે કે ભારત કોઈપણ સમયે પાકિસ્તાન પર […]

Image

Waqf Bill વિરુદ્ધ Asaduddin Owaisiનો મોટો નિર્ણય, આવતીકાલથી ચાલશે આ અભિયાન

Asaduddin Owaisi on Waqf Bill: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના સુપ્રીમો અને હૈદરાબાદના સાંસદ Asaduddin Owaisiએ મંગળવારે વકફ સુધારા કાયદા વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. ઓવૈસીએ કહ્યું કે 30 એપ્રિલના રોજ ‘સ્વીચ ઓફ ધ લાઇટ્સ’ અભિયાન શરૂ કરવામાં આવશે. અહેવાલ મુજબ ઓવૈસીએ લોકોને બુધવારે રાત્રે 9 વાગ્યાથી 15 મિનિટ માટે લાઇટ બંધ કરીને અભિયાનને સમર્થન […]

Image

Pakistanના રક્ષા મંત્રીના X એકાઉન્ટ પર પ્રતિબંધ! પાકિસ્તાનને બક્ષવાના મૂડમાં નથી ભારત

Pakistan News: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક નિર્ણય લીધો છે. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનના લોકો દ્વારા ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. એટલા માટે ભારતે સોશિયલ મીડિયા X પર પણ મોટી કાર્યવાહી કરી છે. ભારતે નકલી સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાન ISPR અને ISI સાથે સંકળાયેલા કેટલાય પાકિસ્તાની પત્રકારોના […]

Image

Kutch : કચ્છમાં આ 21 જગ્યાઓએ જવા પર પ્રતિબંધ, આ કારણે લેવાયો નિર્ણય, જાણો સમગ્ર મામલો

Kutch : કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ 21 ટાપુઓ આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે લોકો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને […]

Image

Canada Electionમાં ભારત વિરોધી જગમીત સિંહની 'ગેમ ઓવર', માર્ક કાર્નીની લિબરલ પાર્ટીને મળી બમ્પર જીત

Canada Election: ફેડરલ સરકાર માટે કેનેડાની 45મી સંસદના 343 સભ્યો માટે ચૂંટણી યોજાઈ છે અને તેના પરિણામો પણ આવી ગયા છે. લિબરલ પાર્ટી 162 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કેનેડાના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર કેનેડામાં મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા. જે મોડી સાંજ સુધી 12 કલાક સુધી ખુલ્લા રહ્યા હતા. […]

Image

PM Modi : પાકિસ્તાનને હવે ભારત તરફથી યોગ્ય જવાબ મળશે, પીએમ મોદીએ સેનાને આપી છૂટ

PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને દોઢ કલાક ચાલેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો અમારો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. બેઠકમાં પીએમ મોદીએ શું કહ્યું? સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ કહ્યું […]

Image

શું ભારતથી ડરી ગયું Pakistan? 250 અધિકારીઓ સાથે 1200 સૈનિકોએ રાજીનામું આપ્યું

Pakistan Army News: પાકિસ્તાની સેનામાં હાલમાં જ મોટો વિવાદ થયો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં સુરક્ષામાં મોટો સંકટ ઉભો થયો છે. આ હુમલા બાદ પાકિસ્તાની સેનામાં આંતરિક સંઘર્ષ શરૂ થયો છે. સૈનિકો પર માનસિક દબાણ વધ્યું છે અને સૈન્ય અધિકારીઓના વારંવાર બદલાતા આદેશોને કારણે તેમની સ્થિતિ વધુ કફોડી બની છે. જેના કારણે […]

Image

Yoga Aasan for Periods Pain: પીરિયડ્સના દુખાવામાં કયો યોગાસન રહેશે ફાયદાકારક, આ છે યોગ્ય સમય

Yoga Aasan for Periods Pain: પીરિયડ્સ દરમિયાન થતી પીડા કોઈપણ છોકરી કે સ્ત્રી માટે અસ્વસ્થ અને થકવી નાખનારી હોય છે. કેટલાક લોકો માટે દુખાવો હળવો હોય છે, પરંતુ ઘણી સ્ત્રીઓ માટે તે એટલો ગંભીર હોય છે કે દિવસભર કામ કરવું મુશ્કેલ બની જાય છે. દવાઓ લઈ શકાય છે. પરંતુ યોગ એ કુદરતી રીતે રાહત મેળવવાનો […]

Image

Gondal : ગોંડલમાં તોડફોડ મામલામાં વધુ એક ફરિયાદ, ગણેશ જાડેજાના બેનરો ફાડનાર દિનેશ પાતર સામે ફરિયાદ

Gondal : ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 26 એપ્રિલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેમાં ગણેશ ગોંડલના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા. ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ એક બીજા પર હુમલાની ઘટના પણ સામે આવી હતી. જ્યારે અલ્પેશ કથીરિયા […]

Image

Summer health Tips: ઉનાળામાં જીમ જતા પહેલા અનુભવો છો થાક, 4 પ્રી-વર્કઆઉટ ડ્રિન્ક તમને ભરી દેશે એનર્જીથી

Summer health Tips:  ફિટ રહેવા માટે લોકો ઉનાળામાં ઘણી કસરત કરે છે. પરંતુ આ સિઝનમાં વર્કઆઉટ કરતી વખતે ડિહાઇડ્રેશનનો ખતરો સૌથી વધુ હોય છે. વધુ પડતા પરસેવાને કારણે શરીરમાં મીઠા અને પાણીની માત્રા ઘટી જાય છે. જેનાથી તમે નબળાઈ અને થાક અનુભવી શકો છો. આટલું જ નહીં ક્યારેક તો ચક્કર પણ આવી જાય છે. આવી […]

Image

Vastu Tips: આ વસ્તુઓ કોઈને આપીને શું તમે પણ પોતાના માટે સમસ્યા તો નથી ઉભી કરી રહ્યા

Vastu Tips :કેટલીકવાર આપણી આસપાસ બધું બરાબર ચાલે છે. પરંતુ આપણે હજી પણ ચિંતિત રહીએ છીએ. આ કારણે વાસ્તુમાં આપણાં કેટલાંક નાના કાર્યો યોગ્ય નથી માનવામાં આવતા. આપણે આપણી અમુક વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેમાંથી આવતી નકારાત્મક ઊર્જાને કારણે સમસ્યાઓ ઓછી થતી નથી. આવો જાણીએ કેવી રીતે નકારાત્મક ઉર્જાથી બચી શકાય- નકારાત્મક […]

Image

BJP Gujarat : ગુજરાત ભાજપે બાકી રહેલા શહેર પ્રમુખોના નામ કર્યા જાહેર, પ્રેરક શાહ બન્યા અમદાવાદના નવા પ્રમુખ

BJP Gujarat : ગુજરાત ભાજપ (BJP Gujarat) સંગઠનમાં બાકી રહેલા પ્રમુખો મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં ગાંધીનગર અને પોરબંદર અને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખોના નામ સવારે જાહેર કરવામાં આવ્યા […]

Image

How to wear Gold As per Vastu: સોનું પહેરતા પહેલા જાણી લો આ 10 મહત્વની વાતો,નહીં તો....

how to wear gold correctly for good luck : ઘણા રત્નો સોનાની વીંટી અથવા સાંકળમાં જડેલા પહેરવામાં આવે છે. સોનું ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ ધાતુમાંથી બનેલી વીંટી કે ઘરેણાં પહેરવાથી માત્ર શારીરિક લાભ જ નથી થતો પરંતુ સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. સોનું પહેરવાના કેટલાક નિયમો છે. રત્નશાસ્ત્ર અનુસાર યોગ્ય પદ્ધતિ […]

Image

PM Modi : પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, અજિત ડોભાલ અને રાજનાથ સિંહ સહીત ત્રણેય સેનાના પ્રમુખો હાજર

PM Modi : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ […]

Image

Ayodhya : રામ મંદિરનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે ? અંતિમ તારીખ જાહેર થઈ ગઈ છે, એક ક્લિકમાં જાણો

Ayodhya : યુપીના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાની અંતિમ તારીખ જાહેર થઈ ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા કહે છે, ‘રામ મંદિરનું નિર્માણ આ વર્ષે 5 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે.’ નૃપેન્દ્ર મિશ્રાએ બીજું શું કહ્યું? શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલા મામલે ગૃહ મંત્રાલયમાં મોટી સુરક્ષા બેઠક, બધા CAPF વડાઓ હાજર રહ્યા

Pahalgam Attack : મંગળવારે ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં દેશની આંતરિક સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠક ગૃહ સચિવ […]

Image

Surendranagar: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠન અભિયાનનો પ્રારંભ, AICCના નિરીક્ષક કુલદીપ રાઠોડ અને 5 નિરીક્ષકોની ટીમ સુરેન્દ્રનગર પહોંચી

Surendranagar: રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસ બાદ સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં કોંગ્રેસમાં (Congress) ધરખમ ફેરફાર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. AICCના ઓબઝર્વર કુલદીપ રાઠોડ અને 5 નિરીક્ષકોની ટિમ સુરેન્દ્રનગર પહોંચી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરવામા આવી છે આ માટે […]

Image

Morbi : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ડિસ્ચાર્જ અરજીનો મામલો, સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી રદ્દ કરી

Morbi : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને બે વર્ષ કરતા વધુનો સમય વીતી ચુક્યો છે. આ કેસમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હવે મોરબીની સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. જેને સેશન્સ કોર્ટે રદ્દ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં […]

Image

Pahalgam Attack : 'જો તમારામાં હિંમત હોય તો ભારત આવો...', બિલાવલ ભુટ્ટોના 'નદીઓમાં લોહી વહેશે'ના નિવેદન પર પાટીલનો વળતો પ્રહાર

Pahalgam Attack : કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના નેતા બિલાવલ ભુટ્ટો-ઝરદારીના તાજેતરના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. બિલાવલે કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરશે તો ‘નદીઓમાં લોહી વહેશે.’ આનો જવાબ આપતા પાટીલે કહ્યું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી અને બિલાવલને પડકાર ફેંક્યો કે […]

Image

Ahmedabad: ચંડોળા તળાવ ડિમોલિશનની કામગીરીથી ઘરવિહોણા બનેલા ભારતીયો માટે ગ્યાસુદ્દીન શેખે સરકાર પાસે કરી આ માંગ

Ahmedabad : પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં (Ahmedabad)પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી […]

Image

પાકિસ્તાનને બીજો મોટો ફટકો! ભારતે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ તેમજ પાકિસ્તાની પત્રકારોના X એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ

India action on Pakistan: પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ભારતે (India) પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ વધુ એક  મોટો નિર્ણય લીધો છે. પહેલગામ હુમલા પછી, પાકિસ્તાનના લોકો દ્વારા ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. એટલા માટે ભારતે સોશિયલ મીડિયા એક્સ પર પણ મોટી કાર્યવાહી કરી છે. ભારતે ખોટા સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાન […]

Image

Isudan Gadhvi : ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટી કરશે પ્રતીક ઉપવાસ, ઈસુદાન ગઢવીએ જણાવ્યો સમગ્ર કાર્યક્રમ

Isudan Gadhvi : ગુજરાતમાં આગામી 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. દર વર્ષે આ આદિવસે કોઈને કોઈ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આજે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને તેમાં તેમણે આગામી 1 મેના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. ગુજરાતની સુખ, […]

Image

Chandola : ચંડોળા તળાવ પાસે સામ્રાજ્ય ઉભું કરનાર લલ્લુ બિહારી કોણ ? કેવી રીતે તેણે શરુ કર્યું બાંગ્લાદેશીઓને શરણ આપવાનું

Chandola : દેશમાં જ્યારથી પહેલગામ આતંકી હુમલાના પડઘા પડ્યા છે. ત્યારથી દરેક રાજ્યને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સાથે જ એક તરફ પાકિસ્તાનીઓને પરત જવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. ટોપ બીજી તરફ ગુજરાતમાં રાતો રાત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદ પોલીસે ચંડોળા (Chandola) તળાવ વિસ્તારમાંથી અંદાજે 1000 […]

Image

Ahmedabad :ચંડોળા તળાવ ડિમોલિશન નહીં અટકે, સ્ટેની અરજી હાઈકોર્ટે ફગાવી , જાણો કોર્ટમાં શું થઈ દલીલો ?

Chandola Lake demolition in Ahmedabad: પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં (Ahmedabad)પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી […]

Image

ગુજરાત ભાજપ સંગઠનમાં બાકી રહેલા પ્રમુખો મુદ્દે મહત્વના સમાચાર, આટલા જિલ્લામાં પ્રમુખોના નામ થયા જાહેર

BJP Gujarat: ગુજરાત ભાજપ (BJP Gujarat) સંગઠનમાં બાકી રહેલા પ્રમુખો મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં ગાંધીનગર અને પોરબંદર અને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખોના નામ જાહેર કરવામા આવ્યા છે. ગુજરાત […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલાના આતંકવાદીને લઇ મોટો ખુલાસો, ગોળીબાર કરનાર હાશિમ મુસાનું પાકિસ્તાન કનેક્શન

Pahalgam Attack : પહેલગામ હુમલાનો ઇનકાર કરી રહેલા પાકિસ્તાનના જુઠ્ઠાણા ખુલ્લા પડવા લાગ્યા છે. ગુપ્તચર એજન્સીઓ દરરોજ તેના નાપાક કાવતરાનો પર્દાફાશ કરી રહી છે. ૨૬ પ્રવાસીઓની હત્યામાં સામેલ આતંકવાદીઓમાંથી એક હાશિમ મુસાની ઓળખ પાકિસ્તાની સેનાના પેરા કમાન્ડો તરીકે થઈ છે. આ હુમલાના સંબંધમાં અટકાયતમાં લેવાયેલા શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન આ રહસ્ય ખુલ્યું હતું. પહેલગામના ગુનેગારો (Pahalgam […]

Image

Ahmedabad : ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટ, નીતિ-નિયમો વિરુદ્ધ કાર્યવાહીના કરાયા આક્ષેપ

Ahmedabad : પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં (Ahmedabad)પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી […]

Image

કડી-વિસાવદરની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર, આ તારીખે જાહેર થઈ શકે છે ચૂંટણી

Kadi-Visavadar by-election :કડી અને વિસાવદરની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કડી (Kadi) અને વિસાવદરની (Visavadar) બેઠકો ખાલી પડતા તેના પર ચૂંટણી યોજવાની કવાયત ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામા આવી છે. જાણવા મળી રહ્યુ છે કે, વિસાવદર અને કડી બેઠક માટે તા.10મી મે સુધીમાં પેટાચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. કડી-વિસાવદરની પેટા ચૂંટણીને લઈને […]

Image

પહેલગામ હુમલા બાદ ઓમર અબ્દુલ્લા સરકારનો મોટો નિર્ણય, જમ્મુ કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો બંધ કરાયા

Jammu and Kashmir 48 Tourist Places Closed : જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) 48 પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા છે. પહેલગામ હુમલા (pahalgam terror attack) બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો કરાયા બંધ પહેલગામમાં થયેલા આતંકવાદી […]

Image

Rajkot:વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન, પોલીસે સંચાલકોની અરજી ન સ્વીકારી

Rajkot: રાજકોટમાં ઉપલેટાના (Upleta) ડુમયાણી ટોલ પ્લાઝા ( Toll Plaza) પર ફરી વાર વિવાદ સામે આવ્યો છે જેમાં વિનાયક ટ્રાવેલ્સની (Vinayak Travels) દાદાગીરી આવી સામે છે. જેમાં વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઇવરો દ્વારા બૂમ બેરિયર અને ટોલટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.ત્યારે ટોલ […]

Image

Gondal : મોડે મોડે ગોંડલ પોલીસ જાગી ખરી ! કારમા રાષ્ટ્રધ્વજ લગાવનાર અને તેને તોડીને નીચે ફેંકનાર લોકો સામે નોંધાયો ગુનો

Gondal: ગોંડલ (Gondal) છેલ્લા ઘણા સમયથી ગુંડાગીરીને કારણે ચર્ચામાં છે. ગોંડલમાં ગુંડારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે અલ્પેશ કથીરિયા (Alpesh kathiriya) સહિતના અગ્રણીઓએ ગણેશ જાડેજા  (Ganesh Gondal) સામે પ્રહારો કર્યા હતા જે બાદ ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ગોંડલમાં આવવા માટે પડકાર ફેંક્યો હતો ત્યારે ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ સહિતના લોકો ગોંડલમાં ગયા હતા […]

Image

ત્રણ વખત 'અલ્લાહ હુ અકબર' બોલતાની સાથે જ ગોળીબાર શરૂ, શું ઝિપ લાઇન ઓપરેટરને અગાઉથી ખબર હતી કે હુમલો થવાનો છે?

Pahelgam Terrorist attack : કેન્દ્ર સરકારે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપી દીધી છે. ત્યારે આતંકવાદી હુમલાના સાતમા દિવસે આતંકવાદી હુમલાનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે. ગુજરાતના અમદાવાદમાં (Ahmedabad) રહેતા ઋષિ ભટ્ટના (Rishi Bhatt) કેમેરામાં કેદ થયેલા આતંકવાદી હુમલાના ફોટા હવે વાયરલ થઈ રહ્યા છે. ઝિપ લાઇન પ્રવૃત્તિ દરમિયાન ગોળીબારને કારણે થયેલા મૃત્યુના […]

Image

Ahmedabad માં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ, બાંગ્લાદેશીઓનું હબ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં AMCનું મેગા ડિમોલિશન

Ahmedabad : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરુપે અમદવાદમાં પણ ગેરકાયદેસર રહેતા નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.ત્યારે આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ […]

Image

Jammu & Kashmir: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કાશ્મીરના અચબલ વિસ્તારમાં ફાયરિંગ

Jammu & Kashmir News: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરના અચબલ વિસ્તારમાં ફાયરિંગ થયું છે. પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતીય સેના ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આ આતંકી હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ […]

Image

Pahalgam Terrorist Attack પર નેતાઓના નિવેદનો પર Congressનું કડક વલણ, પાર્ટી લાઇનથી અલગ ગઈ તો કાર્યવાહી થશે

Congress on Pahalgam Terrorist Attack:  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. કોંગ્રેસે આ મામલે ભારત સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે પોતાના નેતાઓને આતંકવાદી હુમલા પર નિવેદન આપવાથી બચવાની પણ સલાહ આપી છે. જો કોઇ નેતા પાર્ટી લાઇનથી અલગ નિવેદન કરશે તો કોંગ્રેસ તેની સામે કડક […]

Image

Pakistanમાં શાંતિ સમિતિની બેઠકમાં થયો બ્લાસ્ટ, ઘટનાનો વીડિયો આવ્યો સામે

Blast In Pakistan: પાકિસ્તાનના દક્ષિણ વજીરિસ્તાનમાં સોમવારે એક વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકોના મોત અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આ વિસ્ફોટ થયો તે સમયે સ્થાનિક શાંતિ સમિતિની બેઠક ચાલી રહી હતી. આ વિસ્ફોટ બાદ તરત જ એક વીડિયો સામે આવ્યો છે. Alert: A bomb […]

Image

Pahalgam Terrorist Attack બાદ ચીનની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન તણાવને લઈને કરી આ અપીલ

Pahalgam Terrorist Attack : પહલગામ આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. ભારતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી અને તેના વિઝા રદ કર્યા. જેના જવાબમાં પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ચીન તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. ચાલો […]

Image

Russia Ukraine યુદ્ધમાં 3 દિવસનો વિરામ હશે! આ વખતે પુતિને કેમ કરી યુદ્ધવિરામની જાહેરાત

Russia Ukraine Warr news: યુક્રેન અને રશિયા વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામ 8-10 મે વચ્ચે અમલમાં રહેશે. અગાઉ ઇસ્ટરના અવસર પર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. 19 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને […]

Image

Pakistan હાઈ કમિશનના અધિકારીઓનો બેગ પેક, દૂતાવાસનો સામાન 6 ટ્રકમાં પહોંચ્યો અટારી બોર્ડર

Pakistan News: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેને લઈને ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં સ્ટાફની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો. આ જ ક્રમમાં પાકિસ્તાની રાજદૂતનો સામાન પેક કરવામાં આવ્યો હતો. દૂતાવાસનો સામાન 6 ટ્રકમાં ભરીને અટારી બોર્ડર પર પહોંચ્યો છે. પહેલગામ આતંકી હુમલા […]

Image

ગોંડલ બબાલ મુદ્દે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું ?

Gondal: ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા […]

Image

Health Tips: પ્રેગ્નેટ સ્ત્રીઓ માટે પ્રોટીન શા માટે જરૂરી છે? જાણો જરૂરિયાત પૂરી કરવા માટે શું ખાવું જોઈએ

Health Tips:  સગર્ભા સ્ત્રી અને તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સારા સ્વાસ્થ્ય માટે આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે ઘરે બનાવેલો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.ઘરે બનાવેલો ખોરાક ખાતી વખતે એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે તમે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ. તમામ પોષક તત્વોની સાથે સગર્ભા સ્ત્રીઓએ પ્રોટીનની માત્રા પર […]

Image

સોમનાથ મંદિર ફરતે અતિક્રમણ રોકવા માટે બનાવવામાં આવી રહી છે દિવાલ, સુપ્રીમ કોર્ટે નક્કી કરી ઊંચાઈ

Somnath Temple : સોમનાથ મંદિર નજીક અતિક્રમણ અટકાવવા માટે, ગુજરાત સરકાર મંદિર પરિસરની ફરતે દિવાલ બનાવી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ દિવાલની ઊંચાઈ 5-6 ફૂટ હોવી જોઈએ. આ નિર્દેશ જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો છે. એક વ્યક્તિએ આ દિવાલ સામે અરજી દાખલ કરી છે અને કહ્યું […]

Image

Lemon Health Tips: લીંબુ ખાવાથી થાય છે આ 5 ફાયદા, સ્વાસ્થ્ય માટે વરદાન સમાન

Lemon Health Tips: લીંબુ એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય અને સ્વાદ માટે વરદાનથી ઓછું નથી. દરેક વ્યક્તિને તેનો ખાટો અને તાજું સ્વાદ ગમે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં લોકો શરીરને તાજગીસભર રાખવા માટે લીંબુ પાણી વધુ માત્રામાં પીવે છે. આ સિવાય કેટલાક લોકો દાળ કે શાકભાજીમાં થોડું લીંબુ નીચોવીને ખાવાનું પણ પસંદ કરે છે. […]

Image

હદ છે ! સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, પોલીસે તપાસ કરતા થયા ચોંકાવનારા ખુલાસા

Surat:  સુરતના (Surat) પુણા વિસ્તારમાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ છે. આ મામલે સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં CCTV પણ સામે આવ્યા છે CCTV મા શિક્ષિકા […]

Image

Vastu Tips: વાસ્તુ દોષથી બચવા કરો આ 7 સરળ કામ

Vastu Tips: ઘણી વખત ઘરમાં એવી વસ્તુઓ રાખવાથી કે જેનો ઉપયોગ ન થતો હોય તે વાસ્તુ દોષનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બિનજરૂરી વસ્તુઓને એકઠી કરીને ઘરમાં ન રાખવી જોઈએ. આવી વસ્તુઓના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધી જાય છે.  કેટલીક વસ્તુઓને ખોટી રીતે અથવા દિશામાં રાખવાથી પણ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવો […]

Image

Mercury Transit In Aries: 7 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ રાશિના જાતકોને થશે ફાયદો

Mercury Transit In Aries : જ્યોતિષમાં બુધનું વિશેષ સ્થાન છે. ભગવાન બુધને બુદ્ધિ, તર્ક, સંચાર, ગણિત, ચતુરાઈ અને મિત્રતા માટે જવાબદાર ગ્રહ કહેવામાં આવે છે. ભગવાન બુધને રાજકુમાર કહેવામાં આવે છે. જો બુધ શુભ હોય તો વ્યક્તિને શુભ ફળ મળે છે. જો તે અશુભ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 7 મે, […]

Image

સીમા હૈદરને 3 દિવસમાં જ ભારત છોડવું પડશે ? જાણો ભારત છોડવાની નોટિસના દાવાનું શું છે સત્ય

Seema Haidar News: પહેલગામ હુમલા (pahalgam terror attack) બાદ ભારત સરકારે (Government of India) કડક કાર્યવાહી કરી છે અને ટૂંકા ગાળાના વિઝા પર આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલી દીધા છે. આદેશ મુજબ, ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દેવામાં આવ્યા છે. જોકે, મેડિકલ વિઝા પર ભારત આવેલા પાકિસ્તાની નાગરિક 30 એપ્રિલે પરત ફરશે. […]

Image

સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આપ નેતાઓનો હલ્લાબોલ, ખેડૂતોની આ 3 માંગને લઈને AAP નેતા રાજૂ કરપડાએ સરકારને આપી ચીમકી

Surendranagar : સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ચણા ખરીદી અંગેનું રજિસ્ટ્રેશન રદ કરવા મુદ્દે આપ નેતાઓએ ખેડૂતોને સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો.તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં સેટેલાઇટથી તપાસણી કરી અને ચણાના પાકનું વાવેતર ખેડૂતોએ ન કર્યા હોવાનું દેખાડી રજીસ્ટ્રેશન રદ કરાયું હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. ત્યારે આપ નેતાઓ દ્વારા તાત્કાલિક જે રજીસ્ટ્રેશન નો રદ કરવામાં આવ્યા છે […]

Image

ભારતથી ડરી ગયેલા પાકિસ્તાનના 600 સૈનિકોએ એક સાથે આપી દીધા રાજીનામા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- 'યે ડર અચ્છા હૈ'

Pahalgam Terror Attack :પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે ભારત સરકાર પાકિસ્તાન સામે એક બાદ એક કડક પગલા લઈ રહ્યુ છે જેના કારણે પાકિસ્તાનના સૈનિકોમાં પણ ડરનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં 100 થી વધુ લશ્કરી અધિકારીઓ અને 500 થી વધુ સૈનિકોએ એક સાથે રાજીનામું આપી દીધું છે. […]

Image

Gondal: અલ્પેશ કથીરિયાના સમર્થકોની કારમાં તોડફોડ કરવા મામલે પોલીસે કરી કાર્યવાહી, 10 આરોપીઓની ધરપકડ

Gondal: ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા […]

Image

Ahmedabad: પહેલગામ હુમલા અંગે VHP કાર્યકરોનો જોરદાર વિરોધ, પાકિસ્તાનનો ધ્વજ સળગાવ્યો

Ahmedabad: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને (pahalgam terror attack) લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. ઘણી જગ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ આતંકવાદી હુમલા સામે દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરોએ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તેઓએ રસ્તાઓ […]

Image

ગોંડલની લડાઈ ભાજપુતો અને પાટીદારો વચ્ચે છે : પુરુષોત્તમ પીપળીયા

Gondal : ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા […]

Image

આ ભાજપનું આંતરિક ગેંગવોર હતું, ગુજરાતમાં કાયદાનું શાસન નથી : અમિત ચાવડા

Gondal : ગોંડલ  (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા […]

Image

આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ડોન અને જીઓ સહિત 16 પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો

India Blocks Pakistani Youtube Channels : ભારત સરકારે (Indian government) પહેલગામ આતંકવાદી હુમલા અંગે કડક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો ફેલાવી […]

Image

Gondal: ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાના વિવાદમાં બંને પક્ષ સામે નોંધાઈ ફરિયાદ, હજુ ગોંડલમાં શું નવાજૂની થશે ?

Gondal:  ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો જેમાં ગણેશ જાડેજાના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ક્યાક કાળા વાવટા ફરકાવવામા આવ્યા હતા તો ક્યાય હાય હાયના નારા લગાવવામા […]

Image

આખા પાકિસ્તાનને દોષ આપવો ખોટું, BKU નેતા Naresh Tikaitએ આપી પ્રતિક્રિયા

Naresh Tikait : સહારનપુર પહોંચેલા ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના જળ વિવાદ પર આ પ્રકારનું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની ગયો છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ નરેશ ટિકૈત આ […]

Image

'નિર્ણાયક લડાઈ થવી જોઈએ, દોષિતોને સજા મળવી જોઈએ': Omar Abdullah

Omar Abdullah: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ ભારત સરકાર અને સેના બંને એક્શન મોડમાં છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. ઓમર અબ્દુલ્લાએ રવિવારે આતંકવાદ અને તેના મૂળ સામે નિર્ણાયક લડાઈ લડવાની હાકલ કરી હતી. ‘નિર્દોષ લોકોને નુકસાન ન થવા દો’ ઓમર અબ્દુલ્લાએ […]

Image

પાસપોર્ટ ભારતનો, પાકિસ્તાનમાં લગ્ન… Meerutમાં 2 બાળકો સાથે ફસાયેલી સના, હવે કેવી રીતે જશે?

Meerut: પહેલગામ આતંકી હુમલા બાદ સરકારે તમામ વિઝા ધરાવતા પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર દેશ છોડી જવાનો આદેશ જારી કર્યો છે. આ જ ક્રમમાં મેરઠના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ઘોસિયાની રહેવાસી સનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય પાસપોર્ટ ધારક સના પાકિસ્તાન પરત ફરવા માટે તેના બે નાના બાળકો સાથે વાઘા બોર્ડર પહોંચી હતી પરંતુ ભારતીય […]

Image

Pakistanને આર્થિક રીતે નબળું કરવું જરૂરી છે... ઓવૈસીએ પહેલગામ આતંકી હુમલા પર કહ્યું

Pakistan: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દરેકે કાશ્મીરમાં થયેલા હુમલાની નિંદા કરી છે. પાકિસ્તાન કાશ્મીર પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. આમાં અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે. મેં પઠાણકોટ વૈષ્ણોદેવી જેવી ઘણી ઘટનાઓ જોઈ. આતંકવાદીઓ મહિલાઓ અને બાળકોને અલગ કરે છે અને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારી […]

Image

3 વર્ષની જેલ અને 3 લાખ રૂપિયાનો દંડ… પાકિસ્તાનીઓ India નહીં છોડે તો....

India: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વિઝા રદ કરવા સહિત ઘણા મોટા પગલા લીધા છે. તેના બદલામાં પાકિસ્તાને પણ ઘણા મોટા નિર્ણયો લીધા છે. પહેલગામ હુમલા બાદ ભારતે જાહેરાત કરી હતી કે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા 27 એપ્રિલથી રદ કરવામાં આવશે. પાકિસ્તાની નાગરિકોને આપવામાં […]

Image

MP: મંદસૌરમાં મોટો અકસ્માત, હાઇ સ્પીડ વાન કૂવામાં ખાબકી; 10 લોકોના મોત… 4 ગંભીર રીતે ઘાયલ

MP: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રવિવારે બપોરે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક સ્પીડમાં આવેલી ઈકો કારે પહેલા બાઇકને ટક્કર મારી પછી વાન કૂવામાં પડી. ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી. માહિતી […]

Image

નાગરિકો અને આતંકવાદીઓ વચ્ચે કરો ઓળખ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ- Mehbooba Mufti

Mehbooba Mufti: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ ભારત સરકારને પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં અત્યંત સાવધાની અને તકેદારી સાથે જવાબ આપવા માટે ભાવનાત્મક અપીલ કરી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આતંકવાદીઓ અને નિર્દોષ નાગરિકો વચ્ચેના તફાવત પર ભાર મૂક્યો હતો અને પ્રદેશમાં વિભાજનને બદલે એકતાને મજબૂત […]

Image

Beauty Tips: કાચા દૂધને ચહેરા પર લગાવો, જાણો તેના ફાયદા

Beauty Tips: ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે અનેક પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે અથવા ઘરેલું ઉપચાર અપનાવવામાં આવે છે. આમાં કાચું દૂધ પણ સામેલ છે. તે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે તેથી તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે. દૂધમાં વિટામિન A ,D , B12 કેલ્શિયમ લેક્ટિક […]

Image

Char Dham Yatra 2025: ચાર ધામ યાત્રા યમુનોત્રીથી જ શા માટે શરૂ થાય છે? અહીં જાણો તેનું કારણ અને મહત્વ

Char Dham Yatra 2025: ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ચાર ધામ યાત્રાના દરવાજા ખુલે છે અને લોકો આ યાત્રા માટે અગાઉથી નોંધણી કરાવે છે. ચાર ધામ યાત્રાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ યાત્રા દેવભૂમિ ઉત્તરાખંડના ચાર પવિત્ર સ્થળોની છે. ચાર ધામ યાત્રા દરમિયાન યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત લેવામાં […]

Image

ડેડલાઈન ખતમ... Atari સરહદેથી 531 પાકિસ્તાની પરત ફર્યા; હવે શું થશે?

Atari: ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોની પરત ફરવાની અંતિમ તારીખ આજે પૂરી થઈ ગઈ છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ જ્યારે ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારત આવેલા તમામ નાગરિકોને પરત ફરવું પડશે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના પરત ફરવાની પ્રક્રિયા ચાલુ છે. પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની સમયમર્યાદા રવિવારે પૂરી થઈ ગઈ છે. પરંતુ […]

Image

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ધમકી આપનાર આરોપી ગુજરાતી નિકળ્યો, 21 વર્ષીય એન્જિનિયરિંગના વિદ્યાર્થિની ધરપકડ

Gautam Gambhir Threat : ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને (Gautam Gambhir) મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. મંગળવાર, 22 એપ્રિલના રોજ, પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે જ દિવસે, ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને એક ઇમેઇલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી […]

Image

Pahalgam Attack : પહેલગામની ઘટના બાદ કાશ્મીર જતા લોકોમાં ભય, સુરતના યુવકોએ કાશ્મીરના લાલ ચોકમાં લહેરાવ્યો તિરંગો

Pahalgam Attack : પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. અને આ જ આતંકી હુમલામાં એક નરસંહાર ખેલાયો અને તેમાં 26 લોકોના જીવ ગયા હતા. આ આતંકી હુમલામાં ધર્મ પૂછીને માત્ર હિંદુઓને જ ગોળી મારવામાં આવી હતી. જેના કારણે હવે એક તરફ લોકોમાં ડર અને બીજી તરફ લોકોમાં આક્રોશની બેવડી લાગણીઓ જોવા મળી રહી છે. […]

Image

શું ચીન ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને ટેકો આપશે? આ ભૂતપૂર્વ આર્મી કમાન્ડરે વ્યક્ત કરી આશંકા

India VS Pakistan: પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં, લશ્કરી સંઘર્ષની શક્યતા નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય છે, તો શું ચીન પાકિસ્તાનને ટેકો આપશે કે નહીં? ભારતીય સેનાના નિવૃત્ત […]

Image

Gujarat Weather : ગુજરાતના 9 જિલ્લાઓમાં પારો 40 ડિગ્રીને પાર; 24 કલાક પછી હવામાન બદલાશે, IMD એ આપ્યું અપડેટ

Gujarat Weather : આ દિવસોમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં, લોકો દિવસ દરમિયાન ઘરની બહાર નીકળી રહ્યા નથી. આ શહેરોનું તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી મહિનાના શરૂઆતના દિવસોમાં રાજ્યનું તાપમાન વધુ વધી શકે છે. આ સાથે, વિભાગે કહ્યું કે 24 કલાક પછી રાજ્યનું […]

Image

અમે જીવ આપી દઈશું પરંતુ જમીન આપવાના નથી : અનંત પટેલનો હુંકાર

Chhota Udepur : છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઈડ્રો પ્રોજેક્ટના (hydro project) સર્વે કરવાની કામગીરી કરવાની કવાયત હાથ ધરવામા આવી છે ત્યારે અહીંના સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ,પૂર્વ વિપક્ષ નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા […]

Image

Delhi : દિલ્હીમાંથી પાંચ હજાર પાકિસ્તાનીઓની યાદી તૈયાર, IBની યાદીમાંથી ચોંકાવનારો આંકડો બહાર આવ્યો

Delhi : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું. પાકિસ્તાનીઓને તેમના દેશમાં પાછા મોકલવાનું કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના આદેશોનું પાલન કરીને, ઘણી રાજ્ય સરકારો તેમના રાજ્યોમાં હાજર પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન પાછા મોકલવામાં વ્યસ્ત છે. દિલ્હીમાં લગભગ 5000 પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. ભારતના ગુપ્તચર વિભાગે આ યાદી […]

Image

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ, PoKમાં કટોકટીનો આદેશ લાગુ, સેના એલર્ટ મોડમાં

Pakistan Declares Emergency:  પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઝેલમ નદીમાં પાણીના પ્રવાહમાં અચાનક વધારો થવાને કારણે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) વહીવટીતંત્રે કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થાનાંતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. 25 એપ્રિલના રોજ જેલમ વેલી હેલ્થ […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો હવે છટકી નહીં શકે, તપાસમાં NIAને મળ્યા મહત્વપૂર્ણ સંકેતો

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ હવે આતંકવાદ વિરોધી સંસ્થા, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા લેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ તપાસ એજન્સીએ આ મામલે ઔપચારિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીને શરૂઆતની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. હકીકતમાં, મંગળવારે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ […]

Image

Kutch: ભારત-પાકિસ્તાન સીમા પર આવેલા કચ્છમાંથી 6 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ, પોલીસે જનતાને કરી અપીલ

Kutch illegal Bangladeshi Arrest: પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ (Bangladeshi) પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ઘરે ઘરે ગેરકાયદેસર રીતે રહેતા આ લોકોને શોધી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે. તાજેતરના અભિયાનમાં એક હજારથી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે ઘુસણખોરો વિરુદ્ધ પૂર્વ કચ્છ […]

Image

Ganesh Gondal : ગોંડલમાં પાટીદારોનો જબરદસ્ત વિરોધ, ગણેશ ગોંડલ રસ્તા પર બેસી કર્યા દેખાવો, લગાવ્યા જિગીષા પટેલ અને કથીરિયા વિરુદ્ધ નારા

Ganesh Gondal : ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા તૈયાર […]

Image

અમદાવાદમાં ઘૂસણખોરોને લઈ મોટી અપડેટ, ચંડોળા તળાવ પાસે 100 બાંગ્લાદેશી રહેતા હોવાનું આવ્યું સામે

Gujarat illegal Bangladeshi Arrest: પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ઘરે ઘરે ગેરકાયદેસર રીતે રહેતા આ લોકોને શોધી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે. તાજેતરના અભિયાનમાં એક હજારથી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો […]

Image

Jayrajsinh Jadeja : ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ આમને સામને, જયરાજસિંહ અલ્પેશ કથીરીયાને જવાબ આપવા આવ્યા મેદાને

Jayrajsinh Jadeja : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા […]

Image

ભારે વિરોધને પગલે અલ્પેશ કથીરિયાના કાફલાનો રૂટ બદલાયો, હજારો લોકો જયરાજસિંહના નિવાસસ્થાને પહોંચ્યા

Gondal:  ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની  (Ganesh Gondal) ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જીગીશા પટેલ (Jigisha Patel) સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવા માટે ગોંડલ પહોંચી ગયા છે.ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે ત્યારે તેને પડકારવા પાટીદાર […]

Image

ગોંડલમાં પાટીદાર નેતાઓનો વિરોધ કરવા પહોંચી પાટીદાર મહિલાઓ, જીગીશા પટેલની પોલ ખોલવાની આપી ચીમકી

Gondal: ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જીગીશા પટેલ (Jigisha Patel) સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવા માટે ગોંડલ પહોંચી ગયા છે.ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે ત્યારે તેને પડકારવા પાટીદાર આગેવાનો પણ […]

Image

Ganesh Gondal : ગોંડલમાં બબાલ થયા બાદ ગણેશ ગોંડલની ફિલ્મી એન્ટ્રી, કાળા કપડાં પહેરી ચોકમાં સમર્થકોને કાયદો હાથમાં ન લેવા આપ્યા સમ

Ganesh Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા […]

Image

Gondal : પાટીદારોનો કાફલો ગોંડલ પહોંચતા જ બબાલ, પાટીદારોની ગાડી પર પોલીસની હાજરીમાં હુમલો

Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગઈકાલે જ ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી યોજવાના છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને […]

Image

અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ, ગોંડલ કોઈના બાપની જાગીર નથી : જીગીશા પટેલ

Ganesh Gondal VS Alpesh Kathiria: ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવા માટે ગોંડલ પહોંચી ગયા છે.ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે ત્યારે તેને પડકારવા પાટીદાર આગેવાનો પણ […]

Image

Gondal : ગોંડલમાં પહોંચ્યા પાટીદાર નેતાઓ, કહ્યું, "મિર્ઝાપુર બનતા ગોંડલને અમે બદલવા આવ્યા છીએ"

Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગઈકાલે જ ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી યોજવાના છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને […]

Image

ગોંડલમાં આજે કંઈક મોટું થવાના એંધાણ, જાણો સંઘર્ષની સ્થિતિ વચ્ચે પોલીસ સુરક્ષાની કેવી છે તૈયારી ?

Gondal : ગોંડલ માટે આજનો દિવસ ભારે છે. ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવાના છે. આ માટે અલ્પેશ કથીરિયા ગઈકાલે જ ગોંડલ પહોંચી ગયા છે. ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલા જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે અને તેઓ […]

Image

Gondal : ગોંડલમાં ભારે સંઘર્ષની સ્થિતિ, ગણેશ ગોંડલના પોસ્ટર ફાળવણી હિંમત કોણે કરી ?

Gondal : ગુજરાતમાં કેટલાક રાજાઓ એવા થઇ ગયા જેના નામથી જ રાજ્યની ઓળખ બની જાય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એવું જ એક ગામ એટલે ગોંડલ. પહેલા જે ગોંડલ ભગવતસિંહજીના ગોંડલ તરીકે વખણાતું હતું. તે ગોંડલ આજે ગુંડારાજના નામથી વધારે પ્રખ્યાત છે. આજે ગોંડલ તેના ગુંડારાજ માટે ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. તેનો […]

Image

Visavadar : વિસાવદરમાં આમ આદમી પાર્ટી લડત માટે તૈયાર, ભેસાણમાં નવા જનસંપર્ક કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ ઈટાલિયાને […]

Image

AAP Gujarat : છોટા ઉદેપુરમાં આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન, ચૈતર વસાવા સહીત આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ રહેશે હાજર

AAP Gujarat : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

કાશ્મીરમાં પ્રેશર આપીને જલ્દી ચૂંટણી કરાવી, સેક્યુલરિઝમની પીપોળી વગાડતા લોકો પણ દોષી : મહેશગીરી

Maheshgiri on Pahalgam terrorist attack: પુલવામા હુમલા પછી, ભારતમાં હાલમાં સૌથી મોટો આતંકવાદી હુમલો પહેલગામમાં (Pahalgam) થયો છે, જેમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે આ હુમલામાં અત્યાર સુધીમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતના લોકોમાં ભારે આક્રોશ […]

Image

Gondal : પાટીદાર આગેવાનો અને ગણેશ ગોંડલ આમને સામને, જન આક્રોશ રેલીમાં કાળા વાવટા અને બેનરો સાથે મોટો વિરોધ

Gondal : ગુજરાતમાં કેટલાક રાજાઓ એવા થઇ ગયા જેના નામથી જ રાજ્યની ઓળખ બની જાય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એવું જ એક ગામ એટલે ગોંડલ. પહેલા જે ગોંડલ ભગવતસિંહજીના ગોંડલ તરીકે વખણાતું હતું. તે ગોંડલ આજે ગુંડારાજના નામથી વધારે પ્રખ્યાત છે. આજે ગોંડલ તેના ગુંડારાજ માટે ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. તેનો […]

Image

આતંકવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી તેજ,48 કલાકમાં 8 આતંકવાદીઓના ઘર કરી નાખ્યા ધ્વસ્ત

Pahelgam Terrorist attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ, સેના, પોલીસ અને CRPF દ્વારા મોટા પાયે કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 48 કલાકમાં 8 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. સેનાની તાજેતરની કાર્યવાહી કુપવાડામાં થઈ, જ્યાં લશ્કરના આતંકવાદી ફારૂક તેડવાના ઘરનો નાશ કરવામાં આવ્યો. થોડીક સેકન્ડોમાં આતંકવાદીના ઘરના ટુકડા થઈ ગયા. લશ્કર, હિઝબુલ અને જૈશના આતંકવાદીઓના ઠેકાણાઓ […]

Image

'Mamata Banerjee નકલી હિન્દુ છે', મુર્શિદાબાદ પલાયન પર સુવેન્દુ અધિકારીએ કહ્યું કે...

Suvendu Adhikari on Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ સુધારા કાયદાને લઈને હિંસા થઈ હતી. તેના વિરોધમાં અસામાજિક તત્વોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને હિન્દુઓને નિશાન બનાવ્યા હતા. રમખાણોથી પ્રભાવિત લોકો તેમના ઘર છોડીને સ્થળાંતર કરી રહ્યા છે. આ અંગે ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. […]

Image

ભારત સાથેના તણાવ વચ્ચે Pakistanએ ચીન પાસે લીધો આશરો, વિદેશ મંત્રી શી જિનપિંગના રાજદૂતને મળ્યા

Pakistan China relation: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને Pakistan વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતની રાજદ્વારી હડતાળથી પાકિસ્તાન ડરી ગયું છે અને તેણે ચીનમાં આશરો લીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડારે શી જિનપિંગના રાજદૂત જિયાંગ ઝે સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને ચીન પાસે મદદ માંગી […]

Image

Iranના બંદર પર કેવી રીતે થયો આવો ભયાનક વિસ્ફોટ, ભારત પર શું થશે અસર?

 Iran massive explosion :ઈરાનના બંદરીય શહેર બંદર અબ્બાસમાં શનિવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે ભીષણ આગ લાગી હતી. આકાશમાં ધુમાડાના વિશાળ વાદળો ઉડતા જોવા મળે છે. વિસ્ફોટના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને 500 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ […]

Image

Russia Ukraine War સમજૂતી માટેના અમેરિકાના પ્રયાસોનું મળી રહ્યું છે પરિણામ, પુતિન બિનશરતી વાટાઘાટો માટે થયા તૈયાર

Russia Ukraine War: યુક્રેન યુદ્ધમાં સમાધાન લાવવાના અમેરિકાના પ્રયાસો ચાલુ છે. શનિવારે રશિયાએ આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે. રશિયાએ કહ્યું છે કે તે યુક્રેન સાથે યુદ્ધને લઈને કોઈપણ પૂર્વશરત વિના શાંતિ મંત્રણા કરવા તૈયાર છે. ક્રેમલિને શનિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે એક બેઠકમાં યુએસ એમ્બેસેડર સ્ટીવ વિટકોફને આ પ્રસ્તાવ માટે […]

Image

Skin Health Tips: સંવેદનશીલ ત્વચા પર આ 5 વસ્તુઓ ક્યારેય ન લગાવો, ખરાબ રીતે થઈ શકે છે ત્વચાને નુકસાન

Skin Health Tips: ત્વચાને સ્વસ્થ રાખવા માટે કાળજી જરૂરી છે, પરંતુ તેની સાથે ત્વચાના પ્રકારનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જ્યારે તમે ત્વચાની યોગ્ય કાળજી લો છો, ત્યારે ત્વચાના ચેપ અને એલર્જીનું જોખમ ઘટી જાય છે.ખોટી વસ્તુઓ લાગુ કરવાથી ત્વચાને ખરાબ રીતે નુકસાન થાય છે. આવી સ્થિતિમાં અમે અહીં તે 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા […]

Image

Health Tips: તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો મોંઘી વસ્તુઓને બદલે ખાઓ આ 5 સસ્તી વસ્તુ

Health Tips:  જો તમારે લાંબુ જીવન જીવવું હોય તો તમારે તમારા હૃદયને સારી સ્થિતિમાં રાખવાની જરૂર છે. હૃદય થાકી જાય તો મૃત્યુ નિશ્ચિત છે. હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ઘણી વખત ખાસ પ્રકારના આહારની જરૂર પડે છે. જેના કારણે ન માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ લોહીમાં જમા થતું નથી પરંતુ નસોની અવરોધ પણ દૂર થાય છે. આવી સ્થિતિમાં […]

Image

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ કયા દિવસે અને કઈ દિશામાં લગાવવો જોઈએ?

Vastu Tips: હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીની નિયમિત પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસી લગાવવા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે. જાણો કયા દિવસે તુલસીનો છોડ લાવવો જોઈએ અને કઈ દિશામાં લગાવવો શુભ છે. આ […]

Image

Ketu Transit:18 મહિના પછી આ રાશિમાં પ્રવેશ કરશે કેતુ, 3 રાશિવાળાઓ રેહવું પડશે સાવધાન

Ketu Transit:  કેતુ એક માયાવી ગ્રહ છે. કેતુની ચાલની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. કેતુ હંમેશા પૂર્વવર્તી ગતિમાં ગોચર કરે છે અને મે મહિનામાં તેની રાશિ બદલવા જઈ રહ્યો છે. કેતુ ટૂંક સમયમાં જ સૂર્યની રાશિમાં પ્રવેશ કરશે,. જેનાથી કેટલીક રાશિઓને ફાયદો થઈ શકે છે. જ્યારે કેટલાકને અત્યંત સાવધાની રાખવાની જરૂર પડશે. દ્રિક […]

Image

Mohan Bhagwat : પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, 'જુલમખોરોને મારવા એ પણ એક ધર્મ છે'

Mohan Bhagwat : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે સમજાવ્યું કે અહિંસા હિન્દુ ધર્મનો મૂળ છે, પરંતુ જુલમ કરનારાઓને સજા આપવી એ પણ ધર્મનો એક ભાગ છે. એક કાર્યક્રમમાં […]

Image

Gujarat Weather : ગુજરાતના 10 જિલ્લામાં પારો 40ને પાર, રાહતની કોઈ એંધાણ નથી, IMDનું લેટેસ્ટ અપડેટ

Gujarat Weather : આ દિવસોમાં, ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રાજ્યમાં ગરમી એટલી વધી ગઈ છે કે લોકોની એસી અને કુલર પ્રત્યેની મિત્રતા વધી ગઈ છે. રાજ્યના કેટલાક શહેરોમાં પરિસ્થિતિ એવી છે કે સવારે 11 વાગ્યા પછી કોઈ પણ પોતાના ઘરની બહાર નીકળવા માંગતું નથી. ગઈકાલે જ રાજ્યના 13 જિલ્લાઓમાં તાપમાન […]

Image

Seema Haidar : સીમા હૈદરની સરકારને અપીલ 'હું પાકિસ્તાનની દીકરી હતી, હવે હું ભારતની વહુ છું, મને અહીં રહેવા દો...'

Seema Haidar : પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે ફરી એકવાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતમાં રહેવાની મંજૂરી આપવા અપીલ કરી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાના નિર્ણય વચ્ચે, સીમાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ભાવનાત્મક અપીલ કરી છે. એજન્સીના […]

Image

Media Advisory : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સંરક્ષણ કામગીરીનું લાઇવ કવરેજ ટાળો, મીડિયાને સરકારની સલાહ

Media Advisory : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. સરકારે શનિવારે મીડિયા હાઉસને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ બતાવવાનું ટાળવા જણાવ્યું હતું. આ સલાહકાર પાછળ સરકારનો તર્ક એ છે કે આવી રિપોર્ટિંગ અજાણતામાં વિરોધી તત્વોને મદદ કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા […]

Image

પહેલગામ આતંકી હુમલા બાદ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ, અનંતનાગમાં 175 લોકોની અટકાયત

Pahalgam Terror Attack: પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસે સેના, CRPF અને અન્ય સુરક્ષા દળો સાથે મળીને સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પાયે શોધખોળ અને ઘેરાબંધી અભિયાન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશન દિવસ-રાત ખૂબ જ સતર્કતા સાથે ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી હેઠળ, અનંતનાગ જિલ્લામાં વિવિધ સ્થળોએ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર […]

Image

Harsh Sanghavi : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું અલ્ટીમેટમ

Harsh Sanghavi : પહેલગામ આતંકી હુમલાના પડઘા ખુબ મોટાપાયે પડ્યા છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ગઈકાલે ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે રાજ્યમાં રહેતા હોવાનો ખુલાસો છે. અને ખુબ મોટા પાયે આ ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન […]

Image

Chhota Udepur : પહેલગામ આતંકવાદી હુમલાને લઈને બોડેલીમાં હિન્દૂ-મુસ્લિમ એક થઇ કર્યો વિરોધ, તમામ બજાર સજ્જડ બંધ

Chhota Udepur : પુલવામા હુમલા પછી, ભારતમાં હાલમાં સૌથી મોટો આતંકવાદી હુમલો પહેલગામમાં (Pahalgam) થયો છે, જેમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે આ હુમલામાં અત્યાર સુધીમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલા મામલે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનું નિવેદન, સાહેબ તો ભૂલી ગયા કે હુમલો ક્યાં થયો હતો

Pahalgam Attack : કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા. આ નરસંહારના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ હુમલામાં દરેક લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. અને આ હુમલામાં માત્ર પુરુષોને મારી નાખવામાં આવ્યા હતા. આ મામલો સમગ્ર દેશના નાગરિકોને ખબર છે. આ મામલે દરેક વ્યક્તિ શોક વ્યક્ત […]

Image

પાકિસ્તાન પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરવા તૈયાર, શું શાહબાઝ શરીફે પઠાણકોટ જેવી યુક્તિ અપનાવી?

Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યોછે. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ અનેક જાહેરાતો કરી છે, જેમાંથી ભારત દ્વારા સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાની જાહેરાત એક મોટો નિર્ણય છે, જેના કારણે પાકિસ્તાન ગુસ્સે છે., શાહબાઝ શરીફે ધમકીભર્યો સ્વર અપનાવ્યો અને કહ્યું કે જો […]

Image

Rajkot: શોકના માહોલ વચ્ચે ભાજપના મહિલા મોરચાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીનો જન્મદિવસ ઉજવ્યો, અમિત ચાવડાએ કર્યા આકરા પ્રહાર

Rajkot:પુલવામા હુમલા પછી, ભારતમાં હાલમાં સૌથી મોટો આતંકવાદી હુમલો પહેલગામમાં ( Pahalgam) થયો છે, જેમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે આ હુમલામાં અત્યાર સુધીમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. […]

Image

Pakistan : બિલાવલ બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાને ભારતને ખુલ્લો પડકાર આપ્યો, 'ભારત પાણી રોકવાની હિંમત ન કરે, નહીંતર...'

Pakistan : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા તેના પર કરવામાં આવેલા વોટર સ્ટ્રાઇકને કારણે પાકિસ્તાન ગભરાટમાં છે. પાકિસ્તાન, જેને પહેલાથી જ દરેક અનાજની જરૂર છે, તે હવે તરસથી મરવાનો ડર અનુભવે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારતને ચેતવણી આપતા કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનો પાણી પુરવઠો રોકવાની હિંમત ન કરવી જોઈએ. જો ભારત […]

Image

Dhoraji : ધોરાજીના તોરણીયા ગામે પોલીસની દાદાગીરી આવી સામે, સિવિલ ડ્રેસમાં પહોંચી પિતા પુત્રને લઇ ગયા

Dhoraji : સૌરાષ્ટ્રના કેટલાક ગામો અત્યારે ઘણા ચર્ચામાં છે. તેમના સારા કાર્યોના કારણે નહિ પરંતુ જાહેરમાં ગુંડાગીરી મામલે ચર્ચામાં રહે છે. પોલીસ આમ તો તમારી સુરક્ષા માટે છે. પરંતુ આજે રાજકોટના જેતપુર અને ધોરાજી પોલીસની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. તોરણીયા ગામના પિતા-પુત્રએ પોલીસને 15,000 રૂપિયા ના આપતા માર મારવાના આક્ષેપો થયા છે. પોલીસની દાદાગીરી […]

Image

અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલના ગોંડલ જવા અંગે ગણેશ જાડેજાની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

Ganesh Gondal : ગોંડલમાં (Gonda) ચૂંટણી વગર જ માહોલ ગરમાયો છે. જ્યારથી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને  જીગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં એક સભા મળી હતી જેમાં […]

Image

Jamkandorana : જામકંડોરણામાં જયેશ રાદડીયાના કાકા સામે તોડફોડના આરોપ, રામજી મંદિરના પૂજારી પરિવારની અરજી પર હજુ નથી લીધું પોલીસે એક્શન

Jamkandorana : સામાન્ય રીતે જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડીયાનું ખુબ મોટું નામ છે. આજે તેમના જ કાકાનું નામ એક બબાલમાં સામે આવ્યું છે. જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે. જામકંડોરણાના નગરનાકા પાસેલ આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રામજી મંદિરના પરિવારે આ મામલે […]

Image

પહેલગામ આતંકવાદી હુમલા અંગે મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી આક્રોશ વ્યક્ત કર્યો, પાકિસ્તાન વિરુદ્ધ લગાવ્યા નારા

Amreli: પુલવામા હુમલા પછી, ભારતમાં હાલમાં સૌથી મોટો આતંકવાદી હુમલો પહેલગામમાં ( Pahalgam) થયો છે, જેમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે આ હુમલામાં અત્યાર સુધીમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે જેમાં   3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.  આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો […]

Image

Pahalgam Attack : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી, કહ્યું, 'ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂર છે'

Pahalgam Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવા જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જારી કરાયેલા નિંદા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી […]

Image

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી, ગુજરાતમાંથી 1000 જેટલા બાંગ્લાદેશી પકડાયા

Big action against intruders in Gujarat : પહેલગામ આતંકવાદી હુમલા (pahalgam terror attack) બાદ, દેશભરમાં પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. ત્યારે ગુજરાત પોલીસે ઘુસણખોરો સામે મોટુ ઓપરેશ હાથ ધર્યું હતું. આજે સુરત અને અમદાવાદમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એ મોટી કાર્યવાહી કરી છે. 6 ટીમોએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 500 થી […]

Image

અલ્પેશ કથીરિયા બાદ જિગીષા પટેલે પણ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી, ગોંડલમાં પાટીદારના યુવા નેતાઓ શું નવાજૂની કરશે ?

Ganesh Gondal : ગોંડલમાં (Gonda) ચૂંટણી વગર જ માહોલ ગરમાયો છે. જ્યારથી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં એક સભા મળી હતી જેમાં […]

Image

અમદાવાદ અને સુરતમાં ઘુસણખોરો સામે પોલીસની મોટી કાર્યવાહી, 400 થી વધુ બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત

Big action against intruders in Gujarat : પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) પાકિસ્તાન (Pakistan) સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરવામાં આવ્યો છે. અટારી સરહદ બંધ કરી […]

Image

પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ, આતંકવાદીઓના વધુ બે ઘરો કરાયા ધ્વસ્ત

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે ભારતીય સેનાનું ઓપરેશન ચાલુ છે. પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરો ભારતીય સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. નવી કાર્યવાહીમાં, ખીણની અંદર સક્રિય આતંકવાદીઓના વધુ બે ઘરો તોડી પાડવામાં આવ્યા છે. જૂન 2023 થી સક્રિય લશ્કર કેડર એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IED નો ઉપયોગ […]

Image

આતંકવાદ સામે દેશ એકજૂટ છે, શ્રીનગરમાં પહેલગામ હુમલા પર Rahul Gandhiએ શું કહ્યું?

Rahul Gandhi On Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરના લોકો ગુસ્સામાં છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગર પહોંચ્યા હતા અને બદામીબાગ છાવણી સ્થિત આર્મી હોસ્પિટલમાં પહેલગામ હુમલાના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા. તેઓ CMઅને એલજીને મળ્યા હતા. આ પછી તેમણે કહ્યું કે તમામ પક્ષોએ એકતા બતાવી છે. કોંગ્રેસ […]

Image

Pakistan Air Spaceમાંથી દરરોજ કેટલી ભારતીય ફ્લાઈટ્સ થાય છે પસાર, અગાઉ ક્યારે લાદવામાં આવ્યા હતા પ્રતિબંધો

Pakistan Air Space News: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. ભારત સરકારે રાજદ્વારી પ્રહારો કરીને પાકિસ્તાન વિરૂદ્ધ કડક નિર્ણયો લીધા છે. તેના જવાબમાં પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ચાલો જાણીએ કે પાકિસ્તાની એરસ્પેસમાંથી દરરોજ કેટલી ભારતીય ફ્લાઈટ્સ ઉડે છે? પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે રાષ્ટ્રીય […]

Image

મારો ભાઈ મુજાહિદ્દીન છે, Pahalgam Terror Attackમાં સામેલ આતંકીની બહેનનો વીડિયો વાયરલ

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ હવે સુરક્ષાદળો દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓની શોધ ઝડપથી કરવામાં આવી રહી છે અને જે આતંકવાદીઓના નામ સામે આવી રહ્યા છે અથવા જેઓ કોઈપણ પ્રકારની મિલીભગતમાં સામેલ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક આતંકવાદીનું ઘર સળગાવી દેવામાં આવ્યું. જ્યારે બીજાનું […]

Image

ઈશાક ડારે આતંકવાદીઓને કહ્યા સ્વતંત્રતા સેનાની, Pakistanના ડેપ્યુટી પીએમની જીભ લપ્સી

Pakistan Deputy PM Ishaq Dar Statement: જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ઘણા દેશોએ આતંકવાદી હુમલાની નિંદા કરીને ભારતને સમર્થન આપ્યું છે, પરંતુ પાકિસ્તાન તેની ગંદી ગતિવિધિઓથી દૂર રહેવા તૈયાર નથી. આતંકવાદીઓની બર્બરતાની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે અને તેમને કડક સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. […]

Image

Pakistan આતંકવાદીઓને ફંડ આપે છે..., રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું સત્ય આવ્યું સામે!

Pakistan funds terrorists : પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં ખ્વાજા આસિફ કહી રહ્યા છે કે પાકિસ્તાન 3 દાયકાથી આતંકવાદીઓને ફંડિંગ કરી રહ્યું છે. આ વીડિયો અમેરિકન ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂનો હોવાનું કહેવાય છે. તેણે ઈન્ટરવ્યુમાં કબૂલ્યું […]

Image

અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી, આ તારીખે જશે ગોંડલ

Alpesh Kathiria VS Ganesh Gondal : ગોંડલમાં (Gonda) ચૂંટણી વગર જ રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. જ્યારથી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરૂધ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા […]

Image

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે Russiaએ ઉઠાવ્યું મોટું પગલું, પોતાના નાગરિકોને આપ્યા આ નિર્દેશ

Russia Embassy On Pahalgam Terrorist attack: જમ્મુ-કાશ્મીરના Pahalgam Terrorist attackને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન Russiaએ એક મોટું પગલું ભર્યું છે અને તેના નાગરિકોને કડક સૂચના આપી છે. પાકિસ્તાનમાં રશિયન એમ્બેસીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ (@RusEmbPakistan) પર રશિયન નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે […]

Image

Pahalgam Terror Attack: 180થી વધુ પાકિસ્તાનીઓએ ભારત છોડ્યું, 120 ભારતીય નાગરિકો પરત ફર્યા

Pahalgam Terror Attack: પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) પાકિસ્તાન (Pakistan) સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરવામાં આવ્યો છે. અટારી સરહદ બંધ કરી દેવામાં આવી છે અને […]

Image

Health Tips: પપૈયાના પાનનો રસ પણ આ 5 બીમારીઓમાં ફાયદાકારક, સારવારમાં થાય છે ખૂબ મદદરૂપ

Health Tips: ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. આ એ સિઝન છે જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સૌથી વધુ પરેશાન કરે છે. તમને જણાવી દઈએ કે, ગરમ અને ભેજવાળા હવામાનમાં, સ્થિર પાણી અને ગંદકી મચ્છરોના પ્રજનન માટે યોગ્ય વાતાવરણ બનાવે છે, જેના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના […]

Image

GSFA પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન, ટ્રોફી અને જર્સીનું કરાયું અનાવરણ

GSFA President Parimal Nathwani :  ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ,ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરવામાં આવી છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની […]

Image

આતંકી હુમલામાં પતિને ખોનાર શૈલેષ કળથિયાનાં પત્નીએ પીએમ મોદી પાસે શું માંગ કરી, જાણો

Surat: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack)દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે.હુમલામાં જે ગુજરાતીઓના મોત […]

Image

Health Tips: ખાંડને બદલે આ 5 પ્રાકૃતિક વસ્તુઓનો કરો ઉપયોગ, મીઠાશની સાથે જળવાઈ રહેશે તમારું સ્વાસ્થ્ય!

Health Tips:  મીઠાઈ ખાવાનું કોને ન ગમે? આપણે ભારતીયો મીઠાઈ ખાવાની કોઈ તક છોડતા નથી. કેટલાક લોકોના દિવસની શરૂઆત ચાની મીઠાશથી થાય છે. મીઠાઈ ખાવાનું દરેકને પસંદ હોય છે. પરંતુ ખાંડનું વધુ પડતું સેવન મેદસ્વીતા, ડાયાબિટીસ અને હાર્ટ પ્રોબ્લેમ જેવી અનેક બીમારીઓનું કારણ બની શકે છે. હવે આપણે મીઠાઈ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી શકતા નથી. […]

Image

Vastu Tips: નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા જાણી લો વાસ્તુ સંબંધિત આ 5 નિયમો

Vastu Tips:  જે લોકો ભાડા પર રહે છે તેઓ વારંવાર તેમનું મકાન અથવા મકાન બદલતા રહે છે. કેટલાક લોકો પોતાનું ઘર ખરીદીને તેમાં શિફ્ટ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર તમારું પોતાનું હોય કે ભાડાનું, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ અનુસાર કોઈપણ નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા વાસ્તુ નિયમોનું પાલન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ […]

Image

Ratna Shastra: તમારા મનને શાંત કરવા માટે પહેરો આ 4 રત્નો

Ratna Shastra: રત્ન શાસ્ત્રમાં ઘણા રત્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે ન માત્ર ગ્રહોની સ્થિતિને મજબૂત બનાવે છે પરંતુ તમારા અંગત અને વ્યાવસાયિક જીવન માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ઘણી વખત તણાવ, તકલીફ કે દબાણને કારણે મનમાં અશાંતિ, ચીડિયાપણું, ગુસ્સો અને વધુ પડતો વિચાર આવે છે. રત્નશાસ્ત્ર અનુસાર તમે કેટલાક રત્નો પહેરીને તમારા મનને […]

Image

Pahalgam Attack : કઠુઆમાં 4 શંકાસ્પદ લોકો દેખાયા, મહિલાએ સુરક્ષા દળોને જાણ કરી, સર્ચ ઓપરેશન ચાલુ

Pahalgam Attack : જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી રહી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. વધતી જતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ […]

Image

ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

Khambhat : ખંભાત સેશન્સ કોર્ટે (Khambhat Sessions Court) બાળકી સાથે રેપ વીથ મડરના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે. બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા મળતી માહિતી મુજબ 2019માં આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકી હુમલાનો સમગ્ર દેશમાં આક્રોશ, મોરબીમાં દુકાન બહાર લાગેલા પોસ્ટરોએ વધારી ચિંતા

Pahalgam Attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે અચાનક એક આતંકવાદી હુમલો થયો હતો. આ નરસંહારમાં 26 લોકોના મોત થયા હતા અને કેટલાયે લોકો ઘાયલ થયા હતા. અને તેમાં ગુજરાતીઓના મોત પણ થયા હતા. પરંતુ આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે તેમાં ધર્મ પૂછીને આતંકવાદીઓ મારી રહ્યા હતા. અને આ જ ઘટનાને લઈને […]

Image

ગુજરાતમાં રહેલા 438 પાકિસ્તાની નાગરિકોનું લિસ્ટ તૈયાર, સૌથી વધુ અમદાવાદમાં રહે છે પાકિસ્તાનીઓ

Gujarat government’s action against Pakistanis : પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) પાકિસ્તાન (Pakistan) સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરવામાં આવ્યો છે. અટારી સરહદ બંધ કરી દેવામાં […]

Image

Rahul Gandhi : શ્રીનગરમાં પહેલગામ હુમલા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?, 'આતંકવાદ સામે દેશ એક થયો છે'

Rahul Gandhi : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેઓ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા વ્યક્તિને પણ મળ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજને વિભાજીત કરવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા ન દેવા જોઈએ. હું બધાને કહેવા માંગુ છું કે […]

Image

પહેલગામમાં આંતકી હુમલા બાદ સુરક્ષા એજન્સી સતર્ક બની,સૌરાષ્ટ્રમાં દરીયાઈ પટ્ટીની સુરક્ષામાં વધારો

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 28લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે જેમાં […]

Image

Amreli:અન્ય ધર્મમાં લગ્ન કરવા માંગતી પુત્રીને પિતાએ પતાવી દીધી, આરોપી પિતાની ધરપકડ

Amreli: અમરેલીમાં (Amreli) એક હૈયુ કંપાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક યુવતી પ્રેમ સંબંધમાં હોવાને કારણે તેના જ પિતાએ તેની હત્યા કરી નાખી છે. ખાંભાના ડેડાણ ગામમાં પિતાના હાથે પુત્રીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જાણકારી મુજબ હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને પ્રેમ સબંધમાં યુવતીના પિતાએ તેને મોતને ઘટા ઉતારી દીધી છે. […]

Image

Amit Shah : 'રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોને ઓળખો અને તેમને પાછા મોકલો', શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. તેમણે દરેકને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન વહેલા પાછા ફરવાની ખાતરી કરવા માટે પગલાં લેવા જણાવ્યું. શાહે ઘણા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને અન્ય લોકો સાથે પણ વાત કરી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય માનવ અધિકાર […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલાનો વિરોધ...ઓવૈસીએ હાથ પર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાજમાં આપી હાજરી

Pahalgam Attack : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલાનો વિરોધ કરવા અને જીવ ગુમાવનારા 26 લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે હાથ પર કાળી પટ્ટી બાંધીને શુક્રવારની નમાજ અદા કરી. તેમણે પોતાના X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી એક તસવીર પોસ્ટ કરી અને મુસ્લિમોને અપીલ કરી, ‘પહલગામમાં નિર્દોષ ભારતીયો વિરુદ્ધ […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકી હુમલા પર મોહન ભાગવતનો હુંકાર, આ લડાઈ ધર્મ અને અધર્મ વચ્ચેની છે

Pahalgam Attack : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Attack)ના સંદર્ભમાં એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું છે કે વર્તમાન સંઘર્ષ ધર્મ અને અધર્મ વચ્ચેનો છે, અને ફક્ત કોઈ સંપ્રદાય કે ધર્મના નામે નથી. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો તેમના ધર્મ વિશે પૂછીને લોકોને મારી નાખે […]

Image

ગુજરાત સરકારે પાકિસ્તાની નાગરિકો સામે શરુ કરી કાર્યવાહી, તાત્કાલિક પરત મોકલવાનો આદેશ

Gujarat government’s action against Pakistanis : પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) પાકિસ્તાન (Pakistan) સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરવામાં આવ્યો છે. અટારી સરહદ બંધ કરી દેવામાં […]

Image

Aravalli : અરવલ્લીમાં કોંગ્રેસની મૌન રેલી, જીગ્નેશ મેવાણીએ પહેલગામ હુમલા મામલે આપી પ્રતિક્રિયા

Aravalli : અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,કેદ્રિય કોંગ્રેસ નેતા સહિત કાર્યકરોએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડોકટર બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મામલે જીગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી. જીગ્નેશ મેવાણીએ આ મામલે કહ્યું […]

Image

ભારતીય સેનાએ પહેલગામનો બદલો લીધો, બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં લશ્કરના ટોચના કમાન્ડરનું મોત

Bandipora Encounter: પહેલગામમાં (Pahalgam) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાનું (Indian Army) વલણ ખૂબ જ કડક બની ગયું છે. એક તરફ, ખીણમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બન્યું છે. બીજી તરફ, આતંકવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભમાં, બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપોરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં, સેનાએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અલ્તાફ લલ્લીને ઠાર માર્યો […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલામાં બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી, સુરતના મહેશ સવાણીએ શિક્ષણની લીધી જવાબદારી

Pahalgam Attack :જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ મૃત્યુએ ઘણા પરિવારોને નિરાધાર અને બાળકોને અનાથ બનાવ્યા છે. આ દુ:ખદ અકસ્માત બાદ, દેશભરમાંથી મદદનો વરસાદ શરૂ થઈ ગયો છે. આ એપિસોડમાં, સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર […]

Image

તલાટીની ભરતીને લઈ મોટા સમાચાર, મહેસૂલી તલાટી વર્ગ 3 ની 2300 જેટલી જગ્યાઓ પર થશે ભરતી

GSSSB Revanue Talati Recruitment : તલાટીની ભરતીની (Talati Recruitment) રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી, વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ભરતી માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત, વતન પરત આવેલા અન્ય મુસાફરોએ જણાવી આપવીતી

Pahalgam Attack : કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં 26 લોકોના જીવ ગયા. આ નરસંહારમાં ભાવનગરથી 20 લોકો ત્યાં ગયા હતા. જેમાંથી પિતા પુત્રનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને ભાવનગર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ સમગ્ર ઘટનાએ આજે 4 દિવસ થઇ ગયા […]

Image

વિપક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીર જવા માટે રવાના, પીડિતોને મળશે

Rahul Gandhi Visit Kashmir: વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આતંકવાદી હુમલાના પીડિતોને મળવા માટે જમ્મુ અને કાશ્મીરની (Jammu and Kashmir) મુલાકાત લેશે. આ મુલાકાત તેઓ અમેરિકાની યાત્રા છોડીને નવી દિલ્હી પાછા ફર્યા પછી નક્કી કરવામાં આવી હતી. આ હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલાના બે આતંકવાદીઓના ઘર ઉડાવ્યા, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહી

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખ આદિલનું ઘર વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યું છે. માહિતી અનુસાર, પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલ વિસ્તારના મોંઘમામાં થયેલા વિસ્ફોટમાં આતંકવાદી આસિફ શેખનું ઘર નાશ પામ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલામાં આશિક શેખનું નામ સામે આવ્યું છે. બીજી તરફ, બિજબેહરાના ગુરીના રહેવાસી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આદિલનું ઘર પણ તોડી પાડવામાં […]

Image

LoC Firing : આખી રાત LoC પર ગોળીબાર ચાલુ રહ્યો, પાકિસ્તાને ઉશ્કેરણી કરી અને ભારતે યોગ્ય જવાબ આપ્યો

LoC Firing : પહેલગામ આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન, પાકિસ્તાની સેનાએ આખી રાત નિયંત્રણ રેખા પર ગોળીબાર ચાલુ રાખ્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. પાકિસ્તાની સેના દ્વારા LoC પર અનેક ચોકીઓ પરથી આ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ હુમલામાં ભારતીય પક્ષે કોઈ નુકસાન થયું નથી. એક અધિકારીએ જણાવ્યું હતું […]

Image

રિલાયન્સ ઘાયલોની મફતમાં સારવાર કરશે, Mukesh Ambaniએ આતંકવાદી હુમલા પર આ વાત કહી

Mukesh Ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પરના ઘાતકી આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા લોકોને મફત સારવારની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ ઈજાગ્રસ્તોને મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન સર એચએન હોસ્પિટલમાં મફત […]

Image

2 કલાક લાંબી સર્વપક્ષીય બેઠક બાદ Rahul gandhiએ કહ્યું- સરકારના પગલાને સમર્થન આપીશું,

Rahul Gandhi: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશવાસીઓમાં ગુસ્સો છે. જેને લઈને ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા નિર્ણયો લીધા અને સિંધુ જળ સંધિને મુલતવી રાખી. આ મામલે કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં શાસક અને વિરોધ પક્ષોના નેતાઓએ પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા લોકો માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ પછી કેન્દ્રીય […]

Image

સરકારે Pahalgam હુમલા અંગે થયેલી ભૂલ સ્વીકારી, સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યો આગળનો શું છે પ્લાન?

Pahalgam: પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કરી હતી જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજકીય પક્ષોને માહિતી આપી હતી. આજની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યું કે ભૂલ થઈ છે. તેમણે કહ્યું કે જો કંઈ થયું ન હોત તો આપણે અહીં કેમ બેઠા હોત? મોટાભાગના રાજકીય […]

Image

Amit shah -S Jaishankar રાષ્ટ્રપતિને મળ્યા, લાલ ફાઈલ બની ચર્ચાનો વિષય; આ દેશોના રાજદ્વારીઓ સાથે થઈ બેઠક

Secret Red File in Amit shah Hand: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશમાં લોકોમાં ગુસ્સો છે. જ્યારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ભારત સરકાર પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit shahઅને વિદેશ પ્રધાન S Jaishankar રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ આતંકવાદી હુમલાને […]

Image

Pahalgam Terror Attack પર વિવાદિત નિવેદન આપનાર MLAની ધરપકડ, આસામ પોલીસે કરી મોટી કાર્યવાહી

Pahalgam Terror Attack: આસામ AIUDF ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે Pahalgam Terror Attack પર વિવાદિત નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદન આપતા ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પછી પોલીસે ગુરુવારે તેની ધરપકડ કરી હતી. આ એક વિવાદાસ્પદ નિવેદન હતું વિપક્ષી પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામનો એક વીડિયો બુધવારે સોશિયલ […]

Image

Pakistan Air Space બંધ થવાથી ભારતીય વિમાનો ક્યાંથી કરશે મુસાફરી, જાણો કયો હશે રૂટ?

Pakistan Air Space: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને પણ મોદી સરકારની રાજદ્વારી હડતાલ સામે કાર્યવાહી કરી અને ભારતીય એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી. પહેલગામ હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી પરત ફરતી વખતે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કર્યો ન હતો. ચાલો જાણીએ કે […]

Image

Pahalgam Attackમાં 4 સગીર આતંકવાદીઓ સામેલ, નજર સામે પિતાને ગુમાવનાર પુત્રએ કર્યો ખુલાસો

Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરનમાં આતંકવાદી હુમલામાં પોતાની નજર સામે જ પિતાને ગુમાવનાર યુવકે કેટલીક ચોંકાવનારી બાબતોનો ખુલાસો કર્યો છે. યુવકનું કહેવું છે કે હુમલામાં કેટલાક નાના આતંકીઓ પણ સામેલ હતા. હુમલા દરમિયાન તે લોકોએ તેમના માથા પર કેમેરા લગાવેલા હતા અને સેલ્ફી પણ લીધી હતી. તમને જણાવી દઈએ કે બૈસરન વેલી દક્ષિણ કાશ્મીરમાં […]

Image

Ahmedabad : હેડ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો, આવક કરતાં 23 ટકા વધુ સંપત્તિ જાહેર

Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની AHTU શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજય માલી સામે ભ્રષ્ટાચારનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. વિજય માલી પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો અને પોતાની આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને એસીબી દ્વારા તપાસ બાદ, રાણીપ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ, વિજય […]

Image

ભારતની 'ડિપ્લોમેટિક સ્ટ્રાઈક'થી ઉશ્કેરાયું Pakistan, શાહબાઝ સરકારે લીધા આ મોટા નિર્ણય

Pahalgam Attack Pakistan NSC Meeting : પહેલમાગ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન આમને-સામને આવ્યા હતા. ભારત સરકારની ‘ડિપ્લોમેટિક સ્ટ્રાઈક’થી પાકિસ્તાન સંપૂર્ણપણે હેરાન છે. પાકિસ્તાનની NSC બેઠકમાં ભારત વિરુદ્ધ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાહબાઝ શરીફની સરકારે ભરાસ સાથેના તમામ પ્રકારના વેપાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ચાલો જાણીએ કે પાકિસ્તાને કયા નિર્ણયો લીધા? પહેલગામ આતંકી […]

Image

BSF : તણાવ વચ્ચે પાકિસ્તાને ભારતીય સૈનિકને અટકાયતમાં લીધો, ભૂલથી કરી હતી સરહદ પાર

BSF : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, પાકિસ્તાન રેન્જર્સ દ્વારા એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાનની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે ભૂલથી પંજાબ સરહદ પાર કરી ગયો હતો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે […]

Image

Balochistanમાં આતંકવાદી હુમલા વધશે, Pahalgam કેસમાં પૂર્વ પાકિસ્તાની હાઈ કમિશનરે શું કહ્યું?

Former Pak High Commissioner Abdul Basit on Pahalgam attack : પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત તેની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. બાસિતે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવામાં આવેલા તાજેતરના નિર્ણયો પર પણ પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે અબ્દુલ બાસિત 2014 અને […]

Image

Summer Skin Care Tips: તડકામાંથી આવ્યા પછી ચહેરાની આ રીતે કરો કાળજી, ટેનિંગ તમારાથી ભાગશે દૂર

Summer Skin Care Tips: ઉનાળાની ઋતુમાં સખત તડકામાં બહાર જવું ત્વચા માટે સારું નથી. કારણ કે તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવન ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ટેનિંગ, ડ્રાયનેસ અને પિગમેન્ટેશન જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ જો તમે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરો તો તમારી ત્વચાને રાહત મળી શકે છે. ચાલો જાણીએ કે તડકામાંથી પાછા […]

Image

Bhavnagar : ભાવનગરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા યુવરાજ જયવીરરાજસિંહ, પરિવારજનોને પાઠવી સાંત્વના

Bhavnagar : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો હતો. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી, […]

Image

Health Tips:વિટામિન Dની ઉણપ માત્ર હાડકાંને જ કમજોર નથી કરતી, તેનાથી 5 અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે

Health Tips: વિટામિન Dને ‘સનશાઇન વિટામિન’ કહેવામાં આવે છે કારણ કે તેનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. તે માત્ર હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંતુ તે આપણી રોગપ્રતિકારક શક્તિ, સ્નાયુઓ અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ બદલાતી જીવનશૈલી ઘરની અંદર રહેવા અને સંતુલિત આહારના અભાવને કારણે આજે ઘણા લોકોમાં વિટામિન ડીની […]

Image

Guru Gochar 2025: 14 મે 2025ના રોજ ગુરુ કરશે મિથુન રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

Guru Gochar 2025: દેવગુરુ ગુરુને જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વૈવાહિક સુખ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જાતકની કુંડળીમાં ગુરુની મજબૂત સ્થિતિ તેને આ બધી બાબતોથી લાભ આપે છે. ગુરુનું રાશિ પરિવર્તન દરેક માટે શુભ નથી હોતું. કેટલાક માટે તે અશુભ પરિણામ પણ આપે છે. આ ક્રમમાં 14મી મે 2025ના રોજ રાત્રે 11.20 કલાકે […]

Image

Gopal Italia : પહેલગામ હુમલામાં 26 લોકોના મોત પર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા, સરકાર પર કર્યા પ્રહાર

Gopal Italia : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો હતો. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી […]

Image

Shukra Shani Yuti: 1 મે ​​પહેલા 3 રાશિના લોકોને થઇ જશે માલામાલ! શુક્ર અને શનિનો સંયોગ તમને બનાવશે ધનવાન!

Shukra Shani Yuti: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે તેમની રાશિઓ બદલતા રહે છે. કોઈ ગ્રહ ચોક્કસ સમયગાળા માટે કોઈપણ રાશિમાં રહે છે. શનિ અને સૂર્ય બંને ગ્રહોનો સંયોગ એક જ રાશિમાં થઈ રહ્યો છે. 30 મે 2025 સુધી શુક્ર અને શનિનો સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં 3 રાશિના લોકો 31 મે પહેલા આનંદમાં રહેશે. […]

Image

Pakistan : ભારતના એક્શન સામે પાકિસ્તાનના મોટા નિર્ણયો, શાહબાઝ શરીફે કહ્યું, પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે

Pakistan : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લીધા છે. આના દ્વારા પાકિસ્તાનની બેચેની સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની કટોકટી બેઠક બોલાવી છે. આમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલા પછી ઉભી થયેલી પરિસ્થિતિ અને ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરવામાં આવી […]

Image

Chhota udepur: હાઈડ્રો પ્રોજેક્ટના સર્વેની કામગીરીનો જબરદસ્ત વિરોધ, લોકોને સમજાવવા ગયેલા અધિકારીઓ અને નેતાઓને વીલા મોઢે પરત ફરવું પડ્યું

Chhota Udepur : છોટાઉદેપુર (Chhota udepur) જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઈડ્રો પ્રોજેક્ટના (hydro project) સર્વે કરવાની કામગીરી કરવાની કવાયત હાથ ધરવામા આવી છે ત્યારે અહીંના સ્થાનિક લોકોએ આ કામગીરીને અટકાવી હતી જેથી જિલ્લા કલેક્ટર સહીત સાંસદ પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય લોકોને સમજાવવા માટે ગયા હતા પરંતુ લોકોએ પ્રચંડ વિરોધ કર્યું […]

Image

Pahalgam Attack : 'પ્રવાસીઓ વિના અમારું જીવન અધૂરું છે...', ઘાયલ પ્રવાસીઓને બચાવનાર પહેલગામના યુવકે એ દ્રશ્ય વર્ણવ્યું

Pahalgam Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે. દરમિયાન, ઘટનાના દિવસનો એક કાશ્મીરી યુવાનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કાશ્મીરી યુવાન હુમલામાં ઘાયલ થયેલા પ્રવાસીને પીઠ પર લઈ જતો જોઈ શકાય છે. આ કાશ્મીરી યુવકનું નામ સજાદ અહેમદ ભટ્ટ છે જે પહેલગામમાં શાલ વેચે છે. સાજાદે […]

Image

Morari Bapu : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રએ ગુમાવ્યો જીવ, મોરારી બાપુ પહોંચ્યા પરિવારને સાંત્વના આપવા

Morari Bapu : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આજે આ પિતા પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં […]

Image

ChhotaUdepur ના મુસ્લિમ સમાજે પહેલગામમાં થયેલ આંતકવાદી હુમલાને વખોડ્યો, આતંકીઓને કડકમાં કડક સજા આપવાની કરી માંગ

ChhotaUdepur: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack) દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે ત્યારે આ […]

Image

'આટલો મોટો હુમલો થયો, નીચે આર્મીનું બેઝ છે, એમને કઇ ખબર નથી ' હુમલા સમયે હાજર બાળકે સિક્યોરિટીને લઈને કર્યા ગંભીર આક્ષેપો

Surat: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack)દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે.હુમલામાં જે ગુજરાતીઓના મોત […]

Image

Bhavnagar : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત, પાલીતાણાના લોકોએ આપી અનોખી શ્રધ્ધાંજલિ

Bhavnagar : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચ્યા […]

Image

આતંકવાદીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે, તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે : પીએમ મોદી ગર્જના

PM Modi on Pahalgam Terrorist Attack:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi ) બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધતા પહેલા, પીએમ મોદીએ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળ્યું. પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ […]

Image

Seema Hyder : શું સીમા હૈદરને પણ પાકિસ્તાન જવું પડશે ? પહેલગામ હુમલા પછી, સરકારના નિર્ણયની લટકતી તલવાર

Seema Hyder : પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. પ્રથમ પગલા તરીકે, સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. સરકારે સાર્ક હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતી તમામ વિઝા મુક્તિ રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કઠિન નિર્ણય પછી, પાકિસ્તાની નાગરિક સીમા હૈદર વિશે ફરી ચર્ચા શરૂ થઈ […]

Image

મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વીટર એકાઉન્ટ કરાયું હેક,બાયોમાં લખ્યું આવું લખાણ...

Minister Jagadish Vishwakarma’s Twitter account hacked : રાજ્યમાં સાઈબર ક્રાઈમના (Cyber ​​crime) કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેંક એકાઉન્ટ બનાવી, એકાઉન્ટ હેક કરીને લોકોને ખંખેરી રહ્યા છે.ત્યારે હવે આ ગઠિયાઓએ નેતાઓને પણ શિકાર બવાની રહ્યા છે. ખાસ કરીને સાયબર ગઠિયાઓ ભાજપના નેતાઓને […]

Image

'ત્યાં કોઈ સુવિધા નહોતી, વાંધો સરકારમાં છે,નેતા-VIP માટે હેલિકોપ્ટર અમારા માટે કઈ નહિ' : આતંકી હુમલામાં પતિને ગુમાવનાર પત્નીનો આક્રોશ

Surat: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack)દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે.હુમલામાં જે ગુજરાતીઓના મોત […]

Image

Atari Border : પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ, અટારી બોર્ડર પર ભીડ એકઠી

Atari Border : પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. આમાં સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) સ્થગિત કરવામાં આવી છે. આ પછી, ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકની અંદર દેશ છોડવો પડશે. આ કારણે, પાકિસ્તાની નાગરિકો પોતાના દેશ પરત ફરવા માટે અટારી-વાઘા બોર્ડર પર પહોંચ્યા. પહેલગામ આતંકવાદી હુમલાના પગલે વડા પ્રધાન મોદીની […]

Image

Pakistan : ભારતની પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ

Pakistan : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર X (Twitter) એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા પછી અને વરિષ્ઠ પાકિસ્તાની રાજદ્વારી કર્મચારીઓને હાંકી કાઢ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ રાજદ્વારી નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં […]

Image

પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્ય પામનાર સુરતના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા નિકળી, પરિજનોના આક્રંદથી ગમગીની છવાઈ

Surat: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack) દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે.હુમલામાં જે ગુજરાતીઓના […]

Image

ગોંડલ કોઈના બાપ દાદાની પેઢી નથી, ગણેશ જાડેજાનુ કોઈ મોટું નામ નથી નાના નાના કેસમાં ભાગતો ફરે છે : અલ્પેશ કથીરિયા

Ganesh Gondal: ગોંડલના (Gondal) સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) અને ગણેશ જાડેજાના (Ganesh Jadeja) સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગણેશ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ ગોંડલે ખાસ કરીને ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા,મેહુલ બોઘરા […]

Image

Bhavnagar : પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળી, પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ શોકમય

Bhavnagar : જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ […]

Image

CM ભૂપેન્દ્ર પટેલ પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૃતકના ઘરે પહોંચ્યા, પરિવારને આપી સાંત્વના

Bhavnagar: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદીઓના હુમલા (Pahalgam terrorist attack) બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચ્યા છે. આજે મુખ્યમંત્રી […]

Image

પહેલગામ હુમલાને લઈને પોલીસની મોટી જાહેરાત, આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ મળશે

Pahalgam terror attack:જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં (Pahalgam) થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસ બંને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તે […]

Image

Bhavnagarના પિતા અને પુત્રના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયા, દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Bhavnagar: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રોટોકોલ મંત્રી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કેજમ્મુ કાશ્મીરનાં […]

Image

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા Bhavnagar, આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત થતાં શોકનો માહોલ

Bhavnagar: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી દ્વારા […]

Image

પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ, દૂતાવાસો બંધ; Pakistan સાથે સિંધુ જળ સંધિનો અંત... પહલગામ બાદ ભારત સરકારના પાંચ મોટા નિર્ણયો

Pakistan : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાનના આવાસ પર સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકર NSA અજીત ડોભાલ અને અન્યોએ હાજરી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી […]

Image

Pahalgam Terror Attack બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, સુરક્ષા એજન્સીઓએ 1500 લોકોની કરી અટકાયત

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર કાશ્મીર ઘાટીમાં પૂછપરછ માટે 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોને અલગ-અલગ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા […]

Image

આતંકવાદીઓ જોડે બદલો લઈશું, તેમના મદદગારોને પણ નહીં બક્ષીયે; Pahalgam Terror Attack પર એલજી મનોજ સિન્હાએ આપી કડક સૂચના

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સરકાર ખૂબ જ કડક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને ઘાયલોની મુલાકાત કરી હતી. કાશ્મીરમાં અમિત શાહની બેઠક બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને મુખ્ય સચિવ-ડીજીપીને કડક સૂચના આપી હતી. તેણે કહ્યું કે તે આતંકવાદીઓ […]

Image

ટ્રમ્પ ટેરિફ પર GooGleનું મોટું પગલું, Samsung અને Appleના ફોન થઈ શકે છે સસ્તા

Google On Trump Tariff : Google Pixel ઉપકરણના કમ્પોનન્ટ્સને વિયેતનામથી ભારતમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકા દ્વારા ભારે ટેરિફને કારણે Google Pixel દ્વારા આ નવું પગલું લેવામાં આવી રહ્યું છે. Google ખર્ચ અને ભૌગોલિક રાજકીય જોખમોને ઘટાડવા માટે વધુ પિક્સેલ કમ્પોનન્ટ્સને ભારતમાં ખસેડવા માટે વાટાઘાટ કરી રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ […]

Image

Bangladeshમાં મહિલાઓને લઈ ઇસ્લામિક સંગઠનોએ કહ્યું- પુરુષો સાથે સમાનતા એ વિકૃત વિચારધારા

Bangladesh News: બાંગ્લાદેશમાં લઘુમતીઓ ખાસ કરીને હિંદુઓ પર હત્યા અને અત્યાચાર બાદ મહિલાઓ પર કડકતા લાવવાની માંગ વધી રહી છે. ધાર્મિક પક્ષોના પ્રભાવશાળી ગઠબંધને મહિલાઓ પરના સરકારી કમિશનને નાબૂદ કરવાની હાકલ કરી છે. દેશમાં ઇસ્લામિક વિચારધારા પર આધારિત રાજનીતિના ઉદયનો આ એક નવો સંકેત માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જ્યારે ધાર્મિક પ્રવૃત્તિઓ પર લાંબા […]

Image

Pahalgam terror Attack પર માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ આપી પ્રતિક્રિયા, કહ્યું કે.....

Pahalgam terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દુનિયાભરમાં ગુસ્સો છે. રશિયા અને અમેરિકા જેવા દેશોની નિંદા બાદ હવે માલદીવે પણ પ્રતિક્રિયા આપી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝોએ કહ્યું છે કે તેઓ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ઘણા ઘાયલ થયા હતા. માલદીવ્સના […]

Image

Health Tips: ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાતી વખતે આ બાબતોનું રાખવું ધ્યાન, નહીં વધે શુગર લેવલ

Health Tips:  ઉનાળો આવતાની સાથે જ ફળોના રાજા કેરીની રાહ શરૂ થઈ જાય છે. બાળકો હોય કે મોટા દરેકને કેરીનો મીઠો અને રસદાર સ્વાદ ગમે છે. પરંતુ મજાનો આ જ સ્વાદ કેટલાક લોકો માટે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે મીઠી કેરી ખાવી મોટી સમસ્યા બની શકે […]

Image

Health Benefits Of Cucumber: ઉનાળામાં કાકડી ખાવાથી મળે છે આ 7 ફાયદા, જાણો વજન ઘટાડવા માટે તેને ખાવાની સાચી રીત

Health Benefits Of Kakdi: ઉનાળામાં લોકો ઘણીવાર તેમના આહારમાં એવી વસ્તુઓ શામેલ કરવાનું પસંદ કરે છે, જે ખાવામાં સારી હોય છે અને શરીરને ઠંડુ પણ રાખે છે. આવી જ એક વસ્તુનું નામ છે કાકડી. ઉનાળામાં કાકડીનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. કાકડી શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ કરી […]

Image

આવતીકાલે Varuthini Ekadashi પર કરો તુલસી સંબંધિત આ ઉપાયો, આવે છે સુખ-સમૃદ્ધિ

Varuthini Ekadashi Upay: વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં વરુથિની એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે વરુથિની એકાદશી વ્રત 24 એપ્રિલ 2025, ગુરુવારે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મી અને વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને પાપોમાંથી […]

Image

Planet Transit: મે મહિનામાં 6 ગ્રહો બદલશે પોતાની રાશિ, આ 3 રાશિઓને મળશે શુભ પરિણામ

Planet Transit:  ગ્રહોની દ્રષ્ટિએ મે મહિનો ખાસ માનવામાં આવી રહ્યો છે. મે મહિનામાં કુલ 6 ગ્રહો સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ અને રાહુ-કેતુ પણ પોતાની રાશિ બદલશે. મે મહિનામાં ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તન તમામ 12 રાશિઓને અસર કરશે. ગ્રહોનો રાજકુમાર બુધ 7મી મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે, સૂર્ય 15મી મેના રોજ વૃષભમાં પ્રવેશ કરશે અને શુક્ર […]

Image

ગોલ્ડન સ્પૂનબોય પહેલા મમ્મીના પલ્લુંમાંથી બહાર નીકળો: જિગીષા પટેલ

Jeegeesha Patel VS Ganesh Gondal: ગોંડલના (Gondal) સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) અને ગણેશ જાડેજાના (Ganesh Jadeja) સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગણેશ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ ગોંડલે ખાસ કરીને ગણેશ જાડેજાએ […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલામાં ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું, આતંકવાદીઓને કડક પાઠ ભણાવવો જોઈએ

Pahalgam Terror Attack : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી […]

Image

તુર્કીમાં 6.2ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ઇમારતોમાં પડી તિરાડો

Turkey earthquake: ભૂકંપના જોરદાર આંચકાથી તુર્કીની (Turkey) ધરતી ધ્રુજી ઉઠી હતી. મળતી માહિતી મુજબ તુર્કીના ઇસ્તંબુલમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ સિલિવરી નજીક મારમારાના સમુદ્રમાં હતું. ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી.તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD) અને યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, પ્રારંભિક અહેવાલોમાં કોઈ નુકસાન કે ઈજા થઈ નથી. ભૂકંપ […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા પર રક્ષામંત્રી રાજનાથ સિંહની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ટુંક સમયમાં જ યોગ્ય જવાબ આપીશું...

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની સતત માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હવે, આ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું […]

Image

વડોદરા મ્યુ કમિશ્નર અરુણ મહેશ બાબુનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું, લોકોને કરી આ અપીલ

Vadodara: ગુજરાતમાં (Gujarat) સાઈબર ક્રાઈમના (Cyber ​​crime) કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેંક એકાઉન્ટ બનાવીને લોકોને ખંખેરી રહ્યા છે. ત્યા હવે આ ગઠિયાઓએ સરકારી અધિકારીઓના નામના એકાઉન્ટ બનાવીને લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનુ સામે આવ્યું છે. હવે વડેદરાના મ્યુ કમિશ્નર અરુણ […]

Image

Pahalgam Terror Attack : આતંકવાદીઓનું 'પાકિસ્તાન કનેક્શન' કોડ વર્ડ્સમાં હતા નામ, આખા શરીર પર બોડી કેમેરા સાથે પહોંચ્યા હતા

Pahalgam Terror Attack : હવે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને આ આતંકવાદી હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે, 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરનારા ચાર આતંકવાદીઓની તસવીરો સામે આવી છે. મળતી માહિતી મુજબ, બે આતંકવાદીઓ પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. હુમલો કરનારા આ બે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય […]

Image

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે રાજ્યમાં હાઇ એલર્ટ, સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 28લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે જેમાં […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, પરિવારજનોને પાઠવી સાંત્વના

Pahalgam Terror Attack : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી […]

Image

રાજકોટથી જમ્મુ કશ્મીર ફરવા ગયેલા 2 કપલ શ્રીનગરમાં અટવાયા, પ્રવાસી રુચિ નકુમે વર્ણવી આપવીતી

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 28લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે. […]

Image

Pahalgam Attack : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીડિત પરિવારો સાથે કરી મુલાકાત, પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...અમને ન્યાય જોઈએ છે

Pahalgam Attack : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે તે સ્થળની પણ મુલાકાત લીધી જ્યાં આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પણ મળ્યા. ગૃહમંત્રી સામે પરિવારના સભ્યો રડવા લાગ્યા. રડતા રડતા પરિવારના સભ્યોએ ન્યાયની માંગ કરી. સરકાર એક્શન […]

Image

આતંકવાદીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકાર કડકમાં કડક પગલાં લે, આપ પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે : ઈસુદાન ગઢવી

Isudan Gadhvi on Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં 3 ગુજરાતીઓના […]

Image

Ganesh Gondal : સુલતાનપુરમાં ગણેશ ગોંડલ જાહેરસભામાં આપ્યો જવાબ, પાટીદાર આગેવાનોને લીધા આડે હાથ

Ganesh Gondal : ગોંડલના સુલતાનપુરમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગણેશ ગોંડલે હુંકાર ભર્યો છે. અને ગણેશ ગોંડલે જિગીષા પટેલ, મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયાને જવાબ આપ્યા છે. બે દિવસ પહેલા સુરતમાં એક પાટીદારોના કાર્યક્રમમાં જિગીષા પટેલ, મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ દરમિયાન, સરકાર અને તપાસ એજન્સીઓ કાર્યવાહીમાં છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના 3 સ્કેચ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આખી દુનિયાએ આ ઘટનાની નિંદા કરી છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રોના […]

Image

કથા સાથે જોડાયેલા લોકોને કંઈ નથી થયું, કોઈ બે દિવસ કથામા રહીને પછી ફરવા માટે તેમને... : મોરારીબાપુ

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (jammu kashmir)  પહલગામમાં (Pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જે ગુજરાતીઓના મોત થયા છે […]

Image

પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ, જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના ગ્રુપના 20 માંથી 17 લોકો સુરક્ષિત

pahalgam terrorist attack :જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)માં (pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા. રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જે ગુજરાતીઓના મોત થયા […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ દિલ્હી-મુંબઈ અને યુપીમાં હાઈ એલર્ટ, પર્યટન સ્થળો પર સઘન ચેકીંગ હાથ ધરાયુ

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ યુપી, દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસન કેન્દ્રો અને સરહદ ક્રોસિંગ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર […]

Image

Pahalgam Terrorist Attack: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં

pahalgam terrorist attack : જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહલગામમાં (pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા. રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

Image

કચ્છમાં મોડીરાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5 ની નોંધાઈ તીવ્રતા

Kutch Earthquake: રાજ્યમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે ફરી એક વાર ભૂકંપના આંચકાથી ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી હતી. કચ્છ (Kutch) જિલ્લામાં મોડીરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભુકંપનું કેન્દ્રબિંદુ અંજારના દુધઈથી 17 કિમી દૂર નોંધાયું હતું.આ ભૂકંપની અસર વાગડ, રાપર, ભચાઉથી લઈને અંજાર, ભુજ અને નખત્રાણા સુધી અનુભવાઈ હતી. કચ્છમાં […]

Image

PM Modi : સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પીએમ મોદી એક્શન મોડમાં, વિદેશ મંત્રી, NSA અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી

PM Modi : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક કટોકટી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. હાજર રહ્યા હતા. જયશંકર અને વિદેશ સચિવ […]

Image

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 2 આતંકવાદીઓ ઠાર

pahalgam terrorist attack : જમ્મુ અને કાશ્મીરના ( Jammu and Kashmir) પહલગામમાં (pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા. રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ દેશના લોકોમાં ગુસ્સો છે. પહેલગામ હુમલા અંગે સેના સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી રહી […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ હુમલાનો વીડિયો સામે આવ્યો, ગોળીઓ, ચીસો અને ગભરાટનો અવાજ...ભયાનક દ્રશ્યો જોવા મળ્યા

Pahalgam Terror Attack : મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જેના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ […]

Image

Pahalgam : કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો, ભાવનગરના પિતા પુત્રએ પણ આ હુમલામાં ગુમાવ્યો જીવ

Pahalgam : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી, […]

Image

Surat: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતીનું મોત

Surat: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અધિકારીક રીતે 16 લોકોનાં મોતની પૃષ્ટી કરવામાં આવી છે. પહેલગામમાં આતંકીઓએ ધર્મ પુછીને લોકોને નિશાન બનાવ્યા હતા. પહેલગામમાં થયેલા આ આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે. જ્યારે એક ભાવનગરના વ્યકિત ઘાયલ થયા છે. એક ગુજરાતીનું મોત નિપજ્યું આતંકવાદી હુમલામાં પ્રાથમિક અહેવાલ અનુસાર 3 ગુજરાતીઓ ઘાયલ થયા […]

Image

Chitranshi Dhyaniની પ્રાઈવેટ પળોનો વીડિયો થયો વાયરલ, શરમજનક છે કે કોઈ...

Chitranshi Dhyani Viral Video: સેલિબ્રિટીઓ માટે તેમની અંગત જિંદગી જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે. ઘણીવાર પાપારાઝી કે ચાહકો સેલિબ્રિટીઝને જોયા પછી તેમની પ્રાઈવસી ભૂલી જાય છે. આ અફેરમાં ક્યારેક કલાકારોના રહસ્યો ખુલે છે તો ક્યારેક તેમની પ્રાઈવસીનો ભંગ થાય છે. લોકપ્રિય અભિનેત્રી ચિત્રાંશી ધ્યાનીની સાથે પણ કંઈક આવું જ થયું છે. હવે સોશિયલ મીડિયા પર […]

Image

જમ્મુ અને કાશ્મીર આતંકી હુમલાથી ગુસ્સે ભરાયા Akshay Kumar, કહ્યું કે ભયાનક...

Akshay Kumar Reaction on Pahalgam Terrorist Attack:  જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં ઘણા પ્રવાસીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભયાનક ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. ત્યારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પણ આ હુમલા પર ઊંડો શોક […]

Image

મિથિલામાં રેલવે ટ્રેકનું વ્યૂહાત્મક મહત્વ, PM મોદી 24 એપ્રિલે આપશે 1000 કરોડની ભેટ

PM Modi Visit Mithila: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે વતી બિહારના મિથિલા ક્ષેત્રના લોકોને લગભગ 1000 કરોડ રૂપિયાની ભેટ આપવા જઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આનાથી વિસ્તારના આર્થિક અને સામાજિક પાસાઓમાં ઘણો ફરક પડશે. નિષ્ણાતોનું માનવું છે કે આ રેલવે લાઇનનું વ્યૂહાત્મક મહત્વ પણ ઘણું છે. રેલ્વે પ્રવક્તા દિલીપ કુમારે કહ્યું […]

Image

નામ અને ધર્મ પૂછ્યું, પછી ગોળી મારી... મહિલા પ્રવાસીએ Pahalgam Terrorist Attackની સંભળાવી આપવીતી

Pahalgam terrorist Attack:  પતિ સાથે કાશ્મીર ફરવા ગઈ હતી. મહિલાએ રડતા રડતા સમગ્ર હુમલા વિશે જણાવ્યું. મહિલાએ કહ્યું કે હુમલાખોરો તેનું નામ અને ધર્મ પૂછીને તેને નિશાન બનાવી રહ્યા હતા. ગોળી માર્યા બાદ મારા પતિ લાંબા સમય સુધી જમીન પર પડ્યા રહ્યા. ત્યારબાદ સ્થાનિક લોકો મદદ માટે આવ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા. મેદાની વિસ્તારોમાં […]

Image

Jammu Kashmirમાં આતંકી હુમલા બાદ CM Omar Abdullahનું મોટું નિવેદન, 'અમે છોડીશું નહીં'

CM Omar Abdullah on terrorist attack Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા પ્રવાસીઓને ગોળી વાગી છે. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આતંકવાદીઓએ લોકોને તેમના નામ પૂછ્યા બાદ ગોળી મારી હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે દસ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલાને લઈને જમ્મુ-કાશ્મીરના […]

Image

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર PM મોદીએ કર્યું ટ્વિટ, 'બક્ષવામાં નહીં આવે'

PM Modi on Jammu and Kashmir Terrorist attack:  જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા ગૃહમંત્રી સાથે વાત કરી અને તેમને જમ્મુ-કાશ્મીર જવા કહ્યું. અમિત શાહ પણ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે છે અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે કે હુમલાખોરોને બક્ષવામાં […]

Image

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, કાશ્મીર જવા રવાના થયા

pahalgam terrorist attack : જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં પ્રવાસીઓ ગોળીબાર કરવામાં આવ્યો છે. ત્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સેના અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી […]

Image

Harvard University ઝુકશે નહીં! ફંડિંગ રોકવા માટે Trump પ્રશાસન સામે ભર્યું મોટું પગલું

Harvard University Against Trump : ટ્રમ્પ પ્રશાસન અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધી ગયો છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ સોમવારે (21 એપ્રિલ) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સામે યુએસ $2.2 બિલિયન (આશરે રૂ. 18 હજાર કરોડ)ના ભંડોળને અવરોધિત કરવા માટે કેસ દાખલ કર્યો હતો. યુનિવર્સિટીના પ્રમુખ એલન એમ. ગાર્બરે […]

Image

શું Trumpના દબાણને વશ થયા Putin? 3 વર્ષમાં પ્રથમ વખત આપવામાં આવી યુક્રેનને આ મોટી ઓફર

Russia Ukraine War: રશિયા-યુક્રેનના ત્રણ વર્ષના સંઘર્ષ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર Putinનું વલણ નરમ પડતું જણાય છે. પુતિને ત્રણ વર્ષમાં પ્રથમ વખત યુદ્ધ પર લવચીક વલણ અપનાવ્યું છે. પુતિને પહેલા ઈસ્ટર પર 30 કલાકના એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી હતી અને હવે અમેરિકાના દબાણમાં યુક્રેન પર પુતિનનું વલણ નરમ પડતું જણાય છે. પુતિને યુક્રેન સાથે સીધી વાતચીતની […]

Image

100 કલાકમાં ગુંડાઓનું લીસ્ટ જાહેર કરીને આકરા પગલાં ભરવાના હતા એનું શું થયું? : કરશન બાપુ

Karshan Bapu : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ખુલ્લેઆમ રાજયમાં ગુંડાગીરી મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા આ ઘટના બાદ ગુજરાત પોલીસના વડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવા માટે તમામ […]

Image

PM મોદી 40 વર્ષ બાદ જેદ્દાહ શહેરમાં પહોંચ્યા, સાઉદી અરેબિયાએ આપ્યું અનોખું સન્માન

PM Modi Visit Saudi Arabia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 એપ્રિલે સાઉદી અરેબિયા જવા રવાના થયા હતા. તેઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આ મુલાકાત કરવાના હતા. આ મુલાકાત એટલા માટે ખાસ છે કારણ કે 40 વર્ષમાં ભારતના કોઈપણ PMની જેદ્દાહ શહેરની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન મોદીના એરક્રાફ્ટનું સાઉદી અરેબિયન એરસ્પેસમાં રોયલ સાઉદી […]

Image

psychology of colors : તમારો મૂડ સારો કે ખરાબ કરી શકે છે colors, જાણો દરેક રંગની શું થાય છે અસર

Psychology of colors :શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ક્યારેક તમારું મન કોઈ કારણ વગર અચાનક ખુશ કે દુઃખી થવા લાગે છે? એક ક્ષણે માણસને આકાશને સ્પર્શવાનું મન થાય છે અને બીજી જ ક્ષણે વ્યક્તિ દુઃખના વાદળોથી ઘેરાયેલો એકલો લાગે છે. તમને જણાવી દઈએ કે આ તમારી આસપાસના રંગોને કારણે થાય છે. રંગ […]

Image

ઓખામાં કંપનીઓ દ્વારા સ્થાનિક રોજગારીના નિયમો તોડવા અને દરિયામાં પ્રદૂષણ છોડવા અંગે પાલ આંબલિયાએ દ્વારકાના પ્રાંત અધિકારીને લખ્યો પત્ર

Pal Ambalia : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ (Pal Ambalia) દ્વારકાના પ્રાંત અધિકારીને પત્ર લખ્યો છે જેમાં ઓખા મંડળ તાલુકામાં RSPL ઘડી અને ટાટા કેમિકલ મીઠાપુર એમ બે મોટી કંપનીઓ સ્થાનિક રોજગારી આપવાના નિયમોનો છેદ ઉડાડી દીધો હોવાનું અને સાથે પ્રદુષણના તમામ નિયમો નેવે મૂકી ખેડૂતોની ખેતીની જમીન અને દરિયામાં પ્રદુષણ યુક્ત ઝેરી […]

Image

Summer Health Tips: ઉનાળામાં દહીં કરતાં છાશ કેમ વધુ ફાયદાકારક છે? શું તમે જાણો છો કારણ

Summer Health Tips:  ગરમી સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ઘરના વડીલો અને ડોક્ટર્સ પણ બધાને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી રહ્યા છે. જો કે હાઇડ્રેશન માટે યોગ્ય માત્રામાં પાણી પીવું મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે આખા દિવસમાં વધુ પાણી પી શકતા નથી. તો તમે તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે તમારા આહારમાં નારિયેળ પાણી, પાણીયુક્ત ફળો […]

Image

UPSC Result : UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, ગુજરાતના 26 યુવાનોએ મારી બાજી

UPSC Result : UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યુ જાન્યુઆરી અને એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં કુલ 1009 ઉમેદવારો પાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. હવે તેમને IAS, IFS અને IPS વગેરે […]

Image

Akshaya Tritiya Muhurat: અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો આ છે શુભ સમય, જુઓ ચોઘડિયા અને મુહૂર્ત

Akshaya Tritiya Muhurat:  અક્ષય તૃતીયાના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ એ છે કે તે ક્યારેય ઓછો થતો નથી. […]

Image

UPSC Result : ગુજરાતના યુવાનોએ UPSCની પરીક્ષામાં મારી બાજી, GPSCએ નાપાસ કરેલા યુવકે UPSC પાસ કરી

UPSC Result : આજે UPSC 2024નું પરિણામ જાહેર થઇ ગયું છે. આજે 1009 ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. આ પાસ થયેલા ઉમેદવારોમાં કુલ 26 ઉમેદવારો ગુજરાતના છે. જેમાં ટોપ 5માં બે દીકરીઓએ બાજી મારી છે. આ સાથે જ ગુજરાતમાંથી વિપુલ કરમણભાઈ ચૌધરી પણ સિલેક્ટ થયા છે. આ એજ ઉમેદવાર છે જેને GPSC મુખ્ય પરીક્ષામાં […]

Image

અમરેલી પ્લેન ક્રેશ અંગે યુવકે વ્યક્ત કરેલી આશંકા યથાર્થ ઠરી, ધ્યાન દોરવા છતા તંત્રએ કર્યા આંખ આડા કાન

Amreli plane crash :અમરેલીના (Amreli) શાસ્ત્રી નગરના ખુલ્લા પ્લોટમાં મીની પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ખાનગી કંપનીના પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થતા એક પાઇલટનું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજો વ્યક્તિ ગંભીર છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના મામલે અમરેલીના એક વ્યક્તિએ વ્યક્ત કરેલી આશંકા […]

Image

Parshuram Jayanti: ભગવાન વિષ્ણુના અવતાર હોવા છતાં પરશુરામજીની પૂજા કેમ નથી થતી?

Parshuram Jayanti: દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, પરશુરામ, જેને ભગવાન શિવના પરમ ભક્ત કહેવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. ભગવાન વિષ્ણુએ પાપી, વિનાશકારી અને અધાર્મિક રાજાઓનો નાશ કરીને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે પરશુરામ તરીકે તેમનો છઠ્ઠો અવતાર લીધો હતો. […]

Image

BJP Gujarat : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ વચ્ચે મુલાકાત

BJP Gujarat : છેલ્લા કેટલાક સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. આટલું જ નહિ પરંતુ કેટલાક કાર્યક્રમોમાં હાલના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ મામલે જાહેરમાં કહ્યું છે. પણ હજુ સુધી ભાજપ દ્વારા કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. પાટીલે આપેલા સંકેતો હવે ટૂંક સમયમાં સાચા પડે તેવું લાગી રહ્યું છે. આજે સી.આર.પાટીલ અને […]

Image

અમે જે દિવસે સંવિધાન સાઈડ પર મુકીશું તે દિવસે ગોળીઓ ખાવા અને ગોળીઓ દેવા પણ તૈયાર છીએ : ચૈતર વસાવા

MLA Chaitar Vasava  : આજ રોજ વાલીયા (Walia) તાલુકાના સોડગામ ખાતે જે GMDC ના પ્રોજેક્ટ અંતર્ગત જે 18 ગામોને વિસ્થાપિત કરવાનાં પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની મંજૂરી મેળવવા માટેની જાહેર સુનવણી રાખવામાં આવી હતી જેમાં ડેડીયાપાડા મત વિસ્તારનાં ધારાસભ્ય ચૈતર વસાવા સહીત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો તેમજ આ પ્રોજેક્ટને કાયમી […]

Image

Amreli : અમરેલીમાં પ્લેન ક્રેશની ઘટના, પાયલોટનું મોત, પોલીસે અને સ્થાનિકોએ શું કહ્યું ?

Amreli : અમરેલીના ગિરિયા રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં પાયલટ તાલીમ કેન્દ્રના વિમાનમાં અચાનક આગ લાગી ગઈ અને વિમાનનો કાટમાળ રહેણાંક વિસ્તારમાં પડી ગયો. આ અકસ્માતમાં પાયલોટનું દુઃખદ મૃત્યુ થયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં આગ લાગી હતી, ત્યારબાદ એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતા જ […]

Image

યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવનારા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ પોલીસે કરી લાલ આંખ, 8 સામે નોંધાયો ગુનો, બેની ધરપકડ

Rajkot: યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના (online gambling) રવાડે ચડાવનારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો (influencers) વિરુદ્ધ રાજકોટ શહેર સાઇબર ક્રાઇમએ (Rajkot City Cyber ​​Crime) લાલ આંખ કરી છે. માત્ર બે જ દિવસમાં આઠ જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારાની કલમ 12(A) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે. ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવનારા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ […]

Image

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો, 5-6 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ

Jammu Kashmir : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાંથી એક હૃદયદ્રાવક આતંકવાદી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 5 થી 6 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન […]

Image

અમદાવાદમાં ફરી અસામાજિક તત્ત્વો બેફામ, જુહાપુરામાં છરી અને લાકડી વડે છુટ્ટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્ત્વોને જાણે કે, કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. શહેરમાં અવાર નવારમાં જાહેરમાં મારમારી હુમલાની અને અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી રહી છે. પોલીસ પણ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં […]

Image

UPSC Result : UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, શક્તિ દુબે ટોપર બન્યા, 2 ગુજરાતી મહિલાઓએ ટોપ 10માં બાજી મારી

UPSC Result : UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યુ જાન્યુઆરી અને એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં કુલ 1009 ઉમેદવારો પાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. હવે તેમને IAS, IFS અને IPS વગેરે […]

Image

Amreli Plane Crash : અમરેલીમાં પ્લેન ક્રેશની ઘટના આવી સામે, પાયલોટ ટ્રેનિંગ દરમિયાન મીની પ્લેન થયું ક્રેશ

Amreli Plane Crash : રાજ્યમાં પ્લેન ક્રેશની ઘટનાઓમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પાયલોટ ટ્રેનિંગ દરમિયાન મીની પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. ઠેબી ડેમના પાળા સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મીની પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશ થતા જ તેમાં આગ લાગી […]

Image

Rajkot:સીટી બસ અકસ્માતની ઘટના મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાજપના આગેવાન, કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ

Rajkot: રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. ગત 16 એપ્રિલે શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થઈ હતી. આ […]

Image

Shankersinh Vaghela : વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાનો હુંકાર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાધ્યો સંવાદ

Shankersinh Vaghela : વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઇ નથી, તે પહેલા જ બધા પક્ષો એક્ટિવ થઇ ગયા છે. એક બેઠક માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા. તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં […]

Image

મહાદેવ બેટિંગ એપ કેસમાં અમદાવાદ સહીત દેશભરમાં દરોડા બાદ ED ની મોટી કાર્યવાહી, રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

Mahadev betting app case : મહાદેવ બેટિંગ એપ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. ED એ 16 એપ્રિલના રોજ દિલ્હી, મુંબઈ, ઇન્દોર, અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ અને ઓડિશાના સંબલપુર જિલ્લામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં, ED એ 3.29 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. […]

Image

JD Vance : જયપુરના આમેર કિલ્લા પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું ઉષ્માભર્યું સ્વાગત, લોક કલાકારોએ રજૂ કર્યા પરફોર્મન્સ

JD Vance : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ મંગળવારે તેમના પરિવાર સાથે જયપુરના આમેર કિલ્લા પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત જીવંત રાજસ્થાની લોક કલાકારો અને પરંપરાગત રીતે શણગારેલા હાથીઓ સાથે કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, જેડી વાન્સ તેમની પત્ની અને બે બાળકો સાથે રામબાગ પેલેસથી આમેર કિલ્લા ગયા હતા. મુખ્યમંત્રીએ વેન્સનું સ્વાગત કર્યું જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ […]

Image

ધ્રોલમા વીજ પોલ ભાગી જવા અંગે અનેક વખત રજૂઆત છતા કામગીરી નહીં,શું PGVCL નાં અધિકારીઓ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યા છે ?

Jamnagar : જામનગરના (Jamnagar) ધ્રોલમા (Dhrol) PGVCL ની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ધ્રોલના બરનાલા વાળી વિસ્તારમાં પોલ પર તાર નહિ પણ તાર પર પોલ લટકતા દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. આ પ્રકારની સ્થિતિ હોવા થતા PGVCL કોઈ કામગીરી કરી રહ્યું નથી જેથી શું PGVCL દ્વારા કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાઈ રહી છે. […]

Image

Gold Price : ભારતમાં સોનાએ રચ્યો ઇતિહાસ, 10 ગ્રામ સોનાની કિંમત હવે 1 લાખ રૂપિયાને પાર

Gold Price : સોનાના ભાવ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યા છે. સોમવારે યુએસ શેરબજારમાં અંધાધૂંધી અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડા વચ્ચે, સોનામાં ફરી મોટો ઉછાળો આવ્યો અને મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ, તે 1700 રૂપિયાથી વધુ વધીને 10 ગ્રામ દીઠ 99,000 રૂપિયાને પાર કરીને નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. જો […]

Image

Surendranagar : ગેરકાયદેસર રેતી ચોરી કરવા માટે ખનન માફીયાઓએ પાણી વચ્ચે રસ્તાઓ બનાવ્યા, કલેક્ટરના આદેશ બાદ કરાઈ કાર્યવાહી

Surendranagar : સુરેન્દ્રનગરમાં (Surendranagar) ખનીજ માફિયાઓ (Mining mafia) બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી કરવા માટે રસ્તાઓ કાઢી રહ્યા છે. આ ખનનમાફિયાઓએ રેતી ભરેલા ડમ્પર લઈ જવા માટે પાણી વચ્ચે રસ્તાઓ બન્યા હતા. ત્યારે કોઈ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રસ્તાઓ બનાવનાર […]

Image

Mahesh Babu : મની લોન્ડરિંગ કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને EDએ નોટિસ ફટકારી, જાણો સમગ્ર મામલો

Mahesh Babu : રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે જોડાયેલી ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ED એ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ ફટકારી છે. ટોલીવુડ અભિનેતા મહેશ બાબુને 27 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ તપાસ બે રિયલ એસ્ટેટ કંપનીઓ – સાંઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ દ્વારા કથિત છેતરપિંડી અને મોટા પાયે […]

Image

Dahod : દાહોદના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, 400 કરોડ રૂપિયાનો સામાન બળીને ખાખ; કાવતરાની આશંકા

Dahod : ગુજરાતના દાહોદના ભાટીવાડામાં એક નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આ 70 મેગાવોટનો સોલાર પ્લાન્ટ છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગી અને પવનને કારણે એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે પ્લાન્ટમાં 400 કરોડ રૂપિયાથી વધુનો માલ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો. અહીં સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ વગેરે જેવી વસ્તુઓ રાખવામાં આવી હતી, […]

Image

Shankersinh Vaghela : વિસાવદરમાં સર્જાશે ચતુષ્કોણીય જંગ, શંકરસિંહ બાપુ ગોપાલ ઇટાલિયાને લડત આપવા પહોંચ્યા વિસાવદર

Shankersinh Vaghela : વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઇ નથી, તે પહેલા જ બધા પક્ષો એક્ટિવ થઇ ગયા છે. એક બેઠક માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા. તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં […]

Image

Pope Francis : પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Pope Francis : વિશ્વના મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની યાદમાં, ભારતે 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતમાં તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે અને કોઈ પણ સત્તાવાર મનોરંજનનું આયોજન કરવામાં આવશે નહીં. પોપ […]

Image

Waqf Property ખાવી હરામ, વકફ એક્ટ પર ચર્ચા કરતી વખતે ભાજપના ભૂતપૂર્વ સાંસદે કહ્યું...

Waqf Property : આ દિવસોમાં વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને દેશમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ કાયદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબે અને ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે CJI પર ટિપ્પણી કરીને સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે વકફ […]

Image

22 એપ્રિલે 2 દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે PM Modi, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

PM Modi Visit Saud Arabia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન PM Modi જેદ્દાહમાં ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. મુખ્ય કાર્યક્રમ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠક હશે, જેની અધ્યક્ષતા પણ વડાપ્રધાન કરશે. બંને નેતાઓ વચ્ચે ચર્ચાના […]

Image

JD Vanceએ PM Modi સાથે કરી મુલાકાત, અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ

JD Vance Meet Pm Modi: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સોમવારે પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. વેન્સ 4 દિવસ ભારતમાં રહેશે. આ દરમિયાન તે આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. સોમવારે તેમણે દિલ્હીના અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ પછી તેઓ વડાપ્રધાન આવાસ પર પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વાન્સ મીટિંગ માટે તેમના નિવાસસ્થાને […]

Image

Canadaમાં વધુ એક મંદિરને બનાવાયું નિશાન, દિવાલો પર લખવામાં આવ્યા 'ખાલિસ્તાની સ્લોગન'

Another temple targeted in Canada: કેનેડામાં મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ફરી એકવાર બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો. જ્યાં દિવાલ પર કાળા રંગથી ખાલિસ્તાન લખવામાં આવ્યું હતું. ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હોવાનો આ એકમાત્ર કિસ્સો નથી. આ સિવાય કેનેડાના વાનકુવરમાં એક ગુરુદ્વારામાં ખાલિસ્તાનીઓએ તોડફોડ […]

Image

Donald Trumpની ટેરિફ લગાવાથી ચીન સાથે વેપારમાં તણાવ, કેટલી મહત્વની રહેશે JD VANCEની ભારત મુલાકાત

JD VANCE India Visit: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાત્રે તેમના સન્માનમાં ડિનરનું પણ આયોજન કર્યું છે. વાન્સે દિલ્હીના અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી છે. આ સિવાય તેની જયપુર અને આગ્રા જવાની પણ યોજના છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા ટેરિફ લાદવાની જાહેરાત અને એશિયન […]

Image

સફેદ ધુમાડો કરશે નામ જાહેર, કેવી રીતે પસંદ કરવામાં આવે છે નવા Pope

Who is News Pope: પોપ ફ્રાન્સિસ જેઓ 12 વર્ષ સુધી વિશ્વના 1.4 અબજ રોમન કેથોલિકોના આધ્યાત્મિક નેતા હતા. તેમનું 88 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુથી રોમન કેથોલિક ચર્ચમાં નવા પોપની નિમણૂકની પરંપરાગત અને રહસ્યમય પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયાને કોન્ક્લેવ કહેવામાં આવે છે. વાસ્તવમાં પોપને કેથોલિક ચર્ચના સર્વોચ્ચ વડા માનવામાં આવે છે. તેમને […]

Image

Gujarat Weather : ગુજરાતના 9 જિલ્લાઓમાં હવામાનમાં મોટો ફેરફાર થશે, લોકોને ગરમીથી રાહત મળશે

Gujarat Weather : ગુજરાતમાં આગામી બે દિવસ ધૂળની આંધીની આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ સુધી ધૂળની આંધી આવવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી. બીજી તરફ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI 270 ને પાર કરે તેવી શક્યતા […]

Image

Health Tips: વાળ ખળવાં અને માથાના દુખાવોથી પીડાઈ રહ્યા છો? આ 7 લક્ષણો બની શકે છે ગંભીર સમસ્યાનું કારણ

Health Tips:  આપણું શરીર કોઈ મોટી બીમારી થાય તે પહેલા સિગ્નલ આપે છે. જો તમે તેની અવગણના કરવાનું ચાલુ રાખશો તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ક્યારેક નાના દેખાતા લક્ષણ પાછળનું કારણ ગંભીર હોઈ શકે છે. તમારે દરેક બાબતમાં ગભરાવાની જરૂર નથી.  તમે શરીરની અંદર ચાલી રહેલી સમસ્યાનો ખ્યાલ મેળવી શકો છો. અનિંદ્રા જો […]

Image

Health Tips: આ ઉપાયોથી પેટની ગરમીથી તરત મળશે રાહત, પાચનક્રિયા પણ રહેશે દુરુસ્ત

Health Tips:  તાપમાનમાં વધારાને કારણે, હીટ વેવ અને ગરમ પવનો સિવાય, લોકોને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો શરૂ થાય છે. આમાંની એક સમસ્યા પેટની ગરમી છે. ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકોને પેટની ગરમીની સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ સમસ્યા વધુ પડતી તળેલી અથવા મસાલેદાર ખોરાક ખાવાથી, વધુ પડતી ચા કે કોફી પીવાથી […]

Image

Ratan Shastra: મંગળવારે કયો રત્ન કરવો જોઈએ ધારણ?

Ratan Shastra: રત્ન શાસ્ત્રમાં અનેક રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યોગ્ય રત્ન ધારણ કરવાથી ગ્રહોની સ્થિતિ મજબૂત બની શકે છે. જો રત્ન તમારા માટે અનુકૂળ હોય તો તે શુભ ફળ આપે છે. જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ જોઈને જ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. દરેક રત્ન પહેરવાની એક અલગ […]

Image

Astrology: મે મહિનામાં રાહુ-કેતુ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિને થશે ફાયદો

Astrology:  જ્યોતિષમાં રાહુ અને કેતુનું વિશેષ સ્થાન છે. 18 મે 2025 ના રોજ રાહુ અને કેતુ તેમની રાશિ બદલી કરશે. 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુના રાશિ પરિવર્તનની અસર મેષથી મીન સુધીની રાશિ પર પડશે. રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન […]

Image

Canada : કેનેડામાં ખાલિસ્તાનીઓની ધમાલ, ફરી મંદિરમાં તોડફોડ; ત્રીજી વખત લક્ષ્મીનારાયણ મંદિરમાં કરી તોડફોડ

Canada : કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને દાવો કર્યો છે કે ખાલિસ્તાનીઓએ ત્રીજી વખત હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. તેમણે કહ્યું કે રવિવારે રાત્રે બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક મંદિરમાં ત્રીજી વખત તોડફોડ કરવામાં આવી હતી. સોમવારે ‘X’ પર એક પોસ્ટમાં, બોર્ડમેને મંદિરની બહારનો એક વીડિયો શેર કર્યો, જેમાં ઘટનાની વિગતો આપવામાં આવી. 🚨 We strongly condemn […]

Image

Surat : સુરતમાં 2.30 કલાક માટે ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, જાણો વિભાગે કેમ લીધો આ મોટો નિર્ણય

Surat : આ દિવસોમાં, ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. અમદાવાદથી સુરત સુધીના શહેરોનું તાપમાન 40 થી ઉપર છે. આ દરમિયાન, સુરત ટ્રાફિક વિભાગે મુસાફરોને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે એક ખાસ પહેલ કરી છે. સુરત ટ્રાફિક વિભાગે બપોરના સમયે શહેરમાં ટ્રાફિક સિગ્નલો હંગામી ધોરણે બંધ રાખવાની જાહેરાત કરી છે. સુરત ટ્રાફિક […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ ચાલક શિશુપાલસિંહ રાણાની ધરપકડ, એજન્સીઓને પોલીસ સ્ટેશન હજાર થવા નોટિસ અપાઈ

Rajkot : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સીટી બસ અકસ્માત કેસ ખુબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. રાજકોટના હાર્દ સમા ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલકે 4 લોકોને બસ હેઠળ કચડી નાખ્યા હતા. અને બીજા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આજે આ સીટી બસ ડ્રાઈવરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળતા જ આરોપી ડ્રાઇવરની […]

Image

Australia Visa : દેશના આ 5 રાજ્યોના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું રોળાયું, સ્ટુડન્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ

Australia Visa : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હજારો વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ યુપી અને બિહાર સહિત દેશના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડીનો આરોપ છે, આ ઉપરાંત એવો પણ આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ વિઝા પર પૂર્ણ-સમય કામ કરી રહ્યા છે. યુપી […]

Image

Pope Francis : ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર

Pope Francis : પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે, તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પોપ ફ્રાન્સિસને તાજેતરમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડાતા હતા જેના કારણે તેમની કિડની પણ નિષ્ફળતાના પ્રારંભિક તબક્કામાં દેખાવા લાગી હતી. અગાઉ, 2021 માં, તેમને 10 દિવસ માટે રોમની સમાન જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

Image

Kadi : કડીમાં પેટા ચૂંટણીઓ પહેલા જ પ્રજાશક્તિ પાર્ટી એક્ટિવ મોડમાં, કાર્યકર્તાઓ પહોંચ્યા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન માટે

Kadi : ગુજરાતમાં ત્રણ નહિ પરંતુ ચાર પાર્ટીઓ એક્ટિવ થઇ છે. આગામી વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓ પહેલા શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. આવતીકાલે વિસાવદરમાં શંકરસિંહ વાઘેલા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. અને આજેથી કડીમાં પણ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓ […]

Image

Rahul Gandhi : અમેરિકામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું, કહ્યું 'સિસ્ટમમાં કંઈક ખોટું છે'

Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા બાદ, રાહુલ ગાંધીએ અહીં ઉદ્યોગપતિઓ અને NRI સમુદાયના લોકો સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં ભારતના ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. લોકસભામાં વિપક્ષે કહ્યું કે, “અમને એ વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા […]

Image

JD Vance in India : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પરિવાર સાથે ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે ડિનર કરશે, શું ટેરિફ પર વાતચીત આગળ વધશે?

JD Vance in India : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ આજે ભારતની 4 દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા. વેન્સ સવારે પાલમ એરબેઝ પર ઉતર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વાન્સ (JD Vance in India) તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની મુલાકાતે છે. તેમના સ્વાગત માટે દિલ્હીના રસ્તાઓ પર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. દિલ્હી પહોંચ્યા પછી, વાન્સ પહેલા […]

Image

Surat : સુરતમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે 4 વાહનોને અડફેટે લીધા, 1 વ્યક્તિનું મોત, 2 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Surat : ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. આજે છેલ્લા કેટલાક સમયથી દરરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. સુરતના કામરેજમાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. ઘટના એવી છે કે, નવાગામ બ્રિજ પર એક પીકઅપ વાન પલટી મારી ગઈ જેને લઈને ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જ ટ્રાફિક જામ દૂર કરવા ટ્રાફિક પોલીસ […]

Image

Vadodara : વડોદરામાં ટ્રાવેલ્સની બસનો અકસ્માત, સુરતથી અમદાવાદ જઈ રહી હતી બસ, 2ના મોત અને 8 ઈજાગ્રસ્ત

Vadodara : ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી અમદાવાદ જઈ રહેલી ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો છે. પવન ટ્રાવેલ્સની બસ આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત […]

Image

‘હું પીએમ મોદીને મળવા ભારત આવવા આતુર છું’: Elon Musk

Elon Musk: એક્સના સ્થાપક અને ટેસ્લા સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવા આતુર છે. અબજોપતિની ટિપ્પણી તેમના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ફોન વાતચીતના એક દિવસ પછી આવી છે જેમાં તેઓએ બંને દેશો વચ્ચે ટેકનોલોજીમાં પરસ્પર સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરી […]

Image

Weather Update: વાવાઝોડું, વરસાદ અને હીટવેવ… UP-MP અને રાજસ્થાનમાં બદલાશે હવામાન

Weather Update: ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદનો સિલસિલો ચાલુ છે. ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આજે વરસાદ આંધી અને તોફાન માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. […]

Image

Tirupati Laddu case: CBIની કાર્યવાહીથી ઘીના વેપારીઓમાં ખળભળાટ

Tirupati Laddu case: આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળયુક્ત તેલ અને ઘી યુક્ત પ્રાણીની ચરબીનો મામલો ગ્વાલિયર સાથે જોડાયેલો છે. આ જ કારણ છે કે આ કેસમાં સીબીઆઈની વિશેષ ટીમે ત્રણ દિવસ સુધી ગ્વાલિયરમાં ધામા નાખ્યા હતા. સીબીઆઈની ચાર સભ્યોની ટીમે નોટિસ જારી કરીને દાલ બજારના કેટલાક તેલ અને ઘીના વેપારીઓને બોલાવ્યા હતા. આ […]

Image

Karnatakaમાં પૂર્વ DGPની હત્યાથી સનસનાટી, પત્ની પર છે શંકા; કારણ તમને ચોંકાવી દેશે

Karnataka: કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યા કરવામાં આવી છે. બેંગલુરુમાં કે એચએસઆર લેઆઉટ ખાતેના તેમના નિવાસસ્થાનમાંથી તેમનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના કોઈ દુશ્મને નહીં પરંતુ પૂર્વ ડીજીપીની પત્નીએ પોતે જ અંજામ આપી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી […]

Image

જેમ મેં Salman Khanના ઘરે ગોળી મારી તેમ તારા ઘરે પણ... હવે આ ટીવી એક્ટરને મળી બિશ્નોઈ ગેંગની ધમકી

Salman Khan: સલમાન ખાન બાદ હવે એક ટીવી એક્ટરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તે અભિનેતા બીજું કોઈ નહીં પણ રૂબીના દિલેકના પતિ અભિનવ શુક્લા છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈના માણસ તરીકે આપી હતી અને કહ્યું હતું કે જેમ મેં સલમાન ખાનના ઘરે ગોળી મારી હતી તે જ રીતે હું તમારા […]

Image

Jupiter Transit Gemini: આ દિવસે મિથુન રાશિમાં પ્રવેશ કરશે ગુરુ, જાણો કઈ પાંચ રાશિ માટે રહેશે શુભ

Jupiter Transit Gemini: 14 મે 2025 ના રોજ ગુરુ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં દેવગુરુ ગુરુનું વિશેષ સ્થાન છે. દેવગુરુ ગુરુ એ ગ્રહ કહેવાય છે જે જ્ઞાન શિક્ષક બાળકો મોટા ભાઈ શિક્ષણ ધાર્મિક કાર્ય પવિત્ર સ્થાનો સંપત્તિ દાન પુણ્ય અને વૃદ્ધિ વગેરે માટે જવાબદાર છે. ગુરુ ગ્રહ પુનર્વસુ વિશાખા અને પૂર્વાભાદ્રપદ નામના 27 નક્ષત્રોનો […]

Image

Jamkandorana : જામકંડોરણામાં જયેશ રાદડીયાના કાકા સહીત 5થી વધુ લોકોએ કરી તોડફોડ, રામજી મંદિર બહાર પડેલા વાહનોમાં કરી તોડફોડ

Jamkandorana : સામાન્ય રીતે જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડીયાનું ખુબ મોટું નામ છે. આજે તેમના જ કાકાનું નામ એક બબાલમાં સામે આવ્યું છે. જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે. જામકંડોરણાના નગરનાકા પાસેલ આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રામજી મંદિરના પરિવારે આ મામલે […]

Image

Vastu Tips: તમારા મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુ, તમારા જીવનમાં આવશે અશાંતિ

Vastu Tips:  હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનો સંબંધ માત્ર ઈંટો પથ્થરો અને દિવાલો સાથે નથી. નવી ઉર્જાને સમજવાનું અને તેનું સંતુલન જાળવવાનું આ ઊંડું વિજ્ઞાન છે. આ આપણા પૂર્વજોનો અમૂલ્ય વારસો છે. દરેક ખૂણો કંઈક કહે છે તમારે તેને સમજવાની જરૂર છે. જ્યારે આપણે આ ઊર્જાને કાર્યસ્થળમાં લાગુ કરીએ છીએ ત્યારે તે શાંતિ અને સકારાત્મકતાની લાગણી પેદા […]

Image

Benefits Of Bottle Gourd: જો રોજ પીઓ દુધીનો જ્યૂસ, ત્વચામાં લાગી જશે ચારચાંદ

Benefits Of Bottle Gourd: જો તમે આ કાળઝાળ ગરમીમાં ગ્લોઈંગ સ્કિન ઇચ્છતા હોવ તો તમારે તમારા ડાયટમાં દુધીનો સમાવેશ કરવો પડશે. દુધીના જ્યુસમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તમારી ત્વચાને પોષણ આપવાની સાથે તે વૃદ્ધત્વની સમસ્યાને પણ અટકાવે છે. દુધીનો રસ શરીરને સારી રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે. જો તમે તેને […]

Image

Kitchen Tips: ગરમીમાં ઘરે જ બનાવો રોઝ કુલ્ફી, ઘરના લોકો ભૂલી જશે બહારની કુલ્ફી

Kitchen Tips: ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિને એવી વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે જે શરીરને ઠંડકનો અહેસાસ કરાવે છે અને ગરમીથી રાહત આપે છે. જેમાં આઈસ્ક્રીમ અને કુલ્ફીનો પણ સમાવેશ થાય છે. તમને બજારમાં અનેક પ્રકારની કુલ્ફી મળશે. જે અલગ-અલગ સ્વાદ ધરાવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ દરરોજ બહારથી કુલ્ફી ખાવાને બદલે તમે […]

Image

Health Tips: ઉનાળામાં કાચી કેરી કેમ ખાવી જોઈએ? જાણો તેનાથી થતાં ફાયદા

Health Tips: ઉનાળાની ઋતુ કેરીની ઋતુ છે. આ ઋતુમાં લોકો ખૂબ જ કેરી ખાવાનું પસંદ કરે છે. પાકી કેરીનો સ્વાદ સારો હોય છે પણ કાચી કેરીનો સ્વાદ પણ અદ્ભુત હોય છે. તે માત્ર સ્વાદમાં મીઠી અને ખાટી જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કાચી કેરી કોઈ ખજાનાથી કમ નથી જો […]

Image

Khalistani : કેનેડાના વાનકુવરમાં ખાલિસ્તાનીઓએ ગુરુદ્વારામાં કરી તોડફોડ, દીવાલો પર લખ્યું હતું ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’

Khalistani : ખાલિસ્તાની આતંકવાદીઓએ ગુરુદ્વારાને પણ બક્ષ્યો નહીં. આ વખતે બદમાશોએ કેનેડાના વાનકુવરમાં ગુરુદ્વારામાં તોડફોડ કરી અને દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા. ભારત વિરોધી ખાલિસ્તાનીઓનો આ કોઈ નવો આતંક નથી, પરંતુ આ પહેલા પણ તેઓ ઘણીવાર મંદિરો અને ભારતીય દૂતાવાસોને નિશાન બનાવી ચૂક્યા છે. આ વખતે, ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના વાનકુવરમાં ગુરુદ્વારામાં ગ્રેફિટીથી તોડફોડ કરી, […]

Image

કોંગ્રેસના નાના મગજમાં હેમરેજ થઈ ગયું છે, ગોપાલ ભાઈને જંગી મત આપી વિજય બનાવો: ખેડૂત

Gopal Italia: ગુજરાતમાં અત્યારે વિસાવદર બેઠક પર જાણે રાજકીય જંગ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. હજુ વિસાવદર બેઠક પર ચૂંટણી તો જાહેર થઇ નથી.પરંતુ તે પહેલા જ ગોપાલ ઇટાલિયાને (Gopal Italia) આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે અને હવે આ મામલે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે.કોંગ્રેસે તાજેતરમા વિસાવદરમાં એકલા હાથે ચૂંટણી […]

Image

Gopal Italia : વિસાવદર બેઠક પર હવે રાજકીય સંગ્રામ, ચૂંટણી જીતવા ગોપાલ ઇટાલિયાએ ભાજપના ષડયંત્રનો કર્યો પર્દાફાશ

Gopal Italia : વિસાવદર બેઠક પર હજુ સુધી ચૂંટણી જાહેર થઇ નથી. પરંતુ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉતારી દીધા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા મેદાને આવી ગયા છે. અને આ બેઠક પર હવે ચતુષ્કોણીય જંગ સર્જાવાનો છે. આ બેઠક પર જે જીતે એ પક્ષ પલટો કરી નાખે છે. […]

Image

પદ્મીનીબાના પતિ અર્જૂનસિંહ ગોહિલ પર બરાબરના ભડક્યાં, કહ્યું- મારી પત્ની શું કરે છે તે મને ખબર છે, તું કોઈ જજ નથી

Padminiba Vala Honeytrap Case: રાજકોટનાં (Rajkot) ગોંડલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા (Padminiba wala)સામે હનીટ્રેપ કેસમાં (Honeytrap Case) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગોંડલ પોલીસે (Gondal Police) પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજું પણ ફરાર છે. પોલીસે પદ્મિનીબા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા, હિરેન દેવડીયાની ધરપકડ કરી […]

Image

Koli Samaj : હવે કોળી ઠાકોર સમાજ નવી રાજકીય પાર્ટી લાવવાના મૂડમાં, જયેશ ઠાકોરે જાહેરમાં કર્યો હુંકાર

Koli Samaj : ગુજરાતમાં અત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP ગુજરાતમાં જાણીતી પાર્ટીઓ છે. પરંતુ હવે શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાનમાં છે. પરંતુ ત્યાં સુધી સીમિત ન રહીને હવે જાણે રાજકીય પાર્ટીઓ તો જાણે રમત બની ગઈ હોય તેમ હવે કોળી ઠાકોર સમાજ પણ પોતાની પાર્ટી લઈને મેદાને આવવા માંગે છે. કોળી ઠાકોર સમાજનો […]

Image

શિક્ષણમંત્રીએ કાયમી શિક્ષકોની ભરતી મુદ્દે ફરી આપી લોલીપોપ ! કહ્યું- "ટૂંક સમય" માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું

Kuber Dindor On Gujarat teachers recruitment : રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પણ વિરોધ કરવામા આવે છે ત્યારે શિક્ષકોને ભરતીના વાયદાઓ કરવામા આવતા હોય છે. પરંતુ આ ભરતીની પ્રક્રિયા […]

Image

Padminiba Vala : ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાના જામીન મંજૂર, અન્ય ત્રણ લોકોના પણ જામીન મંજુર

Padminiba Vala : રાજકોટનાં (Rajkot) ગોંડલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા (Padminiba wala) સામે હનીટ્રેપ કેસમાં (Honeytrap Case) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગોંડલ પોલીસે (Gondal Police) પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજું પણ ફરાર છે. પોલીસે પદ્મિનીબા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા, હિરેન દેવડીયાની ધરપકડ કરી […]

Image

Ahmedabad માં ભરઉનાળે પાણી માટે વલખા, લોકો સ્વ ખર્ચે ટેન્કરો મંગાવી પાણી ભરવા મજબુર

Ahmedabad: આપણા ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવામાં આવતા હોય તેવા દર્શ્યો સર્જાતા હોય છે. ત્યારે હવે ગુજરાતમાં એકમાત્ર ધમધમતું મેગાસિટી કહી શકાય તેવા અમદાવાદ શહેરમાં ભરઉનાળે પાણીની અવ્યવસ્થા સર્જાઈ છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો સામે આવ્યા છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો આવ્યા સામે મળતી […]

Image

Gujarat Weather : ગુજરાતના 6 જિલ્લાઓમાં ધૂળના તોફાન અને ગરમીનું એલર્ટ; આગામી 6 દિવસ હવામાન કેવું રહેશે તે જાણો

Gujarat Weather : આ દિવસોમાં ગુજરાતમાં ફરી તીવ્ર ગરમી પડી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગઈકાલે જ કંડલા એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાજેતરમાં, હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગો માટે આગામી 6 દિવસ માટે હવામાન સલાહકાર […]

Image

Pal Ambaliya : ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે 1534 કરોડની કરી જાહેરાત, પણ આંબલીયાએ આપી પ્રતિક્રિયા

Pal Ambaliya : જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. ચોમાસા દરમિયાન પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે. […]

Image

ગામડે ગામડે મીટીંગો કરી મજબૂત ખેડૂત સંગઠન ઉભુ કરવામાં આવશે : રાજુ કરપડાની મોટી જાહેરાત

Raju Karpada : રાજુ કરપડાની (Raju Karpada) આગેવાનીમાં ચોટીલા વિધાનસભાના મુળી તાલુકાના કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં મહત્વના બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પહેલો જિલ્લા પંચાયત સીટ થી બુથ સુધીની જવાબદારીઓ સાથે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી અને બીજો સિંચાઈના પાણીની લડાઈ ના શ્રી ગણેશ થશે ગામડે ગામડે મીટીંગો કરી મજબૂત ખેડૂત સંગઠન […]

Image

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત, 40 ઘેટાં-બકરાં પણ મૃત્યુ પામ્યા, ઘણી જગ્યાએ ભૂસ્ખલન

Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શનિવાર રાતથી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રામબન જિલ્લામાં વાદળ ફાટવા અને અચાનક પૂર જેવી પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. બે હોટલ, દુકાનો અને કેટલાક ઘરોને નુકસાન […]

Image

Shankersinh Vaghela : વિસાવદરમાં હવે સર્જાશે ચતુષ્કોણીય જંગ, શંકરસિંહ બાપુ પાર્ટીના ઉમેદવારો સાથે કરશે સંવાદ

Shankersinh Vaghela : વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઇ નથી, તે પહેલા જ બધા પક્ષો એક્ટિવ થઇ ગયા છે. એક બેઠક માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા. તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં […]

Image

એક કંપનીને ગોળ અને નાના ખેડૂતોને ખોળ આવી નીતિ નહીં ચાલે: ઋત્વિક મકવાણા

Surendranagar: રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ અને ખેડૂતો વચ્ચે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિઓ સામે સરકાર મીઠી નગર રાખી રહી છે જ્યારે ખેડૂતો સાથે અન્યાય કરવામા આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ તંત્ર દ્વારા ખેડૂતો સાથે આવી ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ મામલે મેદાને આવ્યું છે. કોંગ્રેસ નેતા ઋત્વિક […]

Image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકન લોકો રસ્તા પર ઉતર્યા, વિરોધીઓએ વ્હાઇટ હાઉસને ઘેરી લીધું

Protest Against Donald Trump: અમેરિકામાં (US) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયો હવે ખુદ અમેરિકાના લોકોને પણ અપ્રિય લાગી રહ્યા છે.હવે અમેરિકન લોકો આના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને હાથમાં પ્લેકાર્ડ પકડીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકન લોકો રસ્તા પર ઉતર્યા […]

Image

હનીટ્રેપના કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીઓની ધરપકડ , મુખ્ય આરોપી ફરાર

Padminiba Honeytrap Case: રાજકોટનાં (Rajkot) ગોંડલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા (Padminiba wala) સામે હનીટ્રેપ કેસમાં (Honeytrap Case) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ગોંડલ પોલીસે (Gondal Police) પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજું પણ ફરાર છે. પોલીસે પદ્મિનીબા, સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા, હિરેન દેવડીયાની ધરપકડ કરી […]

Image

Murshidabad હિંસા પર ગુસ્સે ભરાયા હિન્દુ સંગઠનો, Mamata Banerjee પર લગાવ્યા આરોપો

VHP And Bajrang dal on Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા પર શનિવારે VHP અને બજરંગ દળે બંગાળ સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સભ્યોએ 11 એપ્રિલે મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા […]

Image

Waqf Act પર સુનાવણી દરમિયાન બીજેપી સાંસદ Nishikantનું નિવેદન, જો સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદો બનાવવો હોય તો સંસદ ભવન બંધ કરીદો

BJP MP Nishikant Statement on Waqf Act : વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને દેશના ઘણા રાજ્યોમાં અંધાધૂંધી ચાલી રહી છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે અને તેની બે દિવસ સુધી સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે […]

Image

યુનેસ્કોના મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ ગીતા-નાટ્ય શાસ્ત્રનોકર્યો સમાવેશ, PM Modiએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ

PM Modi On UNESCO:  ભારત માટે એક સારા સમાચાર છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. દેશના સાંસ્કૃતિક વારસા માટે આ એક મોટું પગલું છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં પવિત્ર હિન્દુ ધર્મગ્રંથોને સામેલ કરવાના યુનેસ્કોના પગલાની પ્રશંસા કરી […]

Image

ભાવેશ ચંદ્ર રોય કોણ હતા? હિંદુ નેતા…જેની ક્રૂર હત્યાથી Bangladeshમાં મચી ગયો ખળભળાટ

Bangladesh violence Against Hindu:  બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા સતત વધી રહી છે. આ હિંસા વચ્ચે હિંદુ નેતા ભાવેશ ચંદ્ર રોયની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેને માર મારવામાં આવ્યો હતો. ભારતે આ ઘટનાની નિંદા કરી છે. આ સાથે તેમણે ત્યાંની વચગાળાની સરકારને સલાહ પણ આપી છે. […]

Image

41 વર્ષ પછી America બનાવશે એવું હથિયાર કે... Baba Vangaની બીજી ડરામણી ભવિષ્યવાણી

Baba Vanga Prediction: દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેઓ ભવિષ્ય જોવામાં નિષ્ણાત હતા. આમાં નોસ્ટ્રાડેમસ, બાબા વાંગા વગેરેનું નામ પ્રથમ આવે છે. બાબા વાંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. તેને બાલ્કન્સનો નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવે છે. તે આંખોથી જોઈ શકતા ન હતા પરંતુ તેમ છતાં તેની આગાહીઓ સાચી હતી. તેણે આવનારા વર્ષો વિશે ઘણી વસ્તુઓ […]

Image

ભારત માટે ઓછું, પાકિસ્તાન માટે વધુ; હજ ક્વોટા અંગે Saudi Arabiaએ કેમ લીધો આવો નિર્ણય?

Saudi Arabia New Rules For hajj yatra: આ વર્ષે હજ કરવા ઈચ્છતા ભારતીય મુસ્લિમોને મોટો આંચકો લાગ્યો છે. સાઉદી અરેબિયાએ ભારતના ખાનગી હજ સ્કીમના ક્વોટામાં 80 ટકાનો જંગી ઘટાડો કર્યો છે અને હવે માત્ર 10,000 હજયાત્રીઓને મંજૂરી આપી છે. જ્યારે પાકિસ્તાનને ખાનગી યોજનામાં 24,000 લોકોનો ક્વોટા આપવામાં આવ્યો છે. અહેવાલ મુજબ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે […]

Image

Gujarat Weather : ગુજરાતના આ 11 જિલ્લામાં ધૂળની આંધી સાથે વરસાદનું એલર્ટ, જાણો IMDનું અપડેટ

Gujarat Weather : ગુજરાતમાં તીવ્ર ગરમી વચ્ચે રાહતના સમાચાર મળી શકે છે. આગામી બે દિવસમાં ગરમી ઓછી થઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ધૂળની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી હવામાન શુષ્ક રહી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ […]

Image

Health Tips: ભોજન કરતા પહેલા કરો આ 3 કામ, તમારું પાચન અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું

Health Tips:  આયુર્વેદમાં ખોરાક ખાવાના કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જેનું જૂના જમાનામાં જાણ્યે-અજાણ્યે પાલન થતું હતું. પરંતુ ધીરે ધીરે આ તમામ નિયમોનો અંત આવી રહ્યો છે. પરિણામે, મોટાભાગના લોકો જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાય છે. ખાસ કરીને ખરાબ પાચનની સમસ્યા. જો તમે તમારી પાચનની સાથે-સાથે તમારા એકંદર સ્વાસ્થ્યને પણ સુધારવા માંગો છો તો જમતા પહેલા […]

Image

Health Tips: માટીના વાસણમાં ભોજન બનાવતા પહેલા જાણી લો આ મહત્વની બાબતો, નહીં તો તમારા સ્વાસ્થ્ય પર થશે અસર

Health Tips: થોડા સમયથી બજારમાં માટીના વાસણોનું વેચાણ વધી ગયું છે. કઢાઈથી લઈને તવા, વાસણ અને જગ અને બોટલ પણ માટીની બનેલી ઉપલબ્ધ છે. જેમાં લોકો રસોઈથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુને સ્વાસ્થ્ય માટે સારી ગણી રહ્યા છે. પરંતુ આ માટીના વાસણોનો ઉપયોગ કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે. જેથી વાસણોના ઉપયોગથી સ્વાસ્થ્યને […]

Image

Vastu Tips: ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અજમાવો આ 5 સરળ વાસ્તુ ઉપાયો

Vastu Tips:  દરેક વ્યક્તિનું ઘર તેના માટે ખાસ હોય છે. દરેક વ્યક્તિને ઘરમાં મહત્તમ આરામ અને શાંતિ મળે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ ન હોવો જોઈએ. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા અને સકારાત્મક ઉર્જા […]

Image

Vastu Tips: વૃક્ષ કે મંદિરનો પડછાયો ઘર પર પડવો શુભ છે કે અશુભ?

Vastu Tips: વૃક્ષ કે મંદિરનો પડછાયો ઘર પર પડવો શુભ છે કે અશુભ?મંદિર, કે વૃક્ષનો પડછાયો તમારા ઘર પર પડે તો કેવું માનવું ? વાસ્તુ નિષ્ણાતના જણાવ્યા અનુસાર આ કારણે ઘરમાં રહેતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મંદિરની છાયા, વૃક્ષ જો કોઈ મંદિર, વૃક્ષ અથવા કોઈપણ મકાનનો પડછાયો ઘર પર પડે તો […]

Image

GPSC Exam : આવતીકાલે રાજ્યમાં GPSC ક્લાસ 1-2ની પરીક્ષા, 97 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા, સૂચનાઓ વેબસાઈટ પર મુકવામાં આવી

GPSC Exam : ગુજરાતમાં આવતીકાલે GPSC ક્લાસ 1-2ની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને લઈને GPSC દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે રાજ્યના 97 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ સાથે જ ઉમેદવારો માટે જરૂરી સૂચનાઓ GPSCની વેબસાઈટ પર મુકવામાં આવેલા છે. આવતીકાલે યોજાનાર પરીક્ષામાં ઉમેદવારોએ પોણા બે કલાક વ્હેલા પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય […]

Image

Ahmedabad : અમદાવાદમાં વિશ્વ લીવર દિવસે સિવિલ હોસ્પિટલમાં અંગદાન, 17 વર્ષનો યુવાન બ્રેઇનડેડ જાહેર થતા પરિવારે કર્યું અંગદાન

Ahmedabad : આપણે ત્યાં કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે. ત્યારે આજે “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 188 મા અંગદાતા થકી લીવર, બે કિડની અને બંને આંખોનું દાન મળ્યું. ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે […]

Image

Kutch : કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને વધુ એક કેસમાં દોષિત, જિન્દાલ જમીન કૌભાંડમાં 5 વર્ષની સખ્ત કેદની સજા

Kutch : ગુજરાતમાં પૂર્વ IAS પ્રદીપ શર્માનું નામ ખુબ જ જાણીતું છે. કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા પર જમીન મામલે ગોટાળાના આરોપો લાગ્યા હતા. ત્યારે અત્યારે એક કેસમાં તેમને અને સાથે જ અન્ય ચાર અધિકારીઓને સજા જાહેર કરવામાં આવી છે. ભુજ કોર્ટે આજે સજા સંભળાવી હતી. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને 10 […]

Image

Lalit Vasoya : ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના નામે લેટરકાંડનો મામલો, કોંગ્રેસ નેતા લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા

Lalit Vasoya : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. થોડા થોડા સમયે કોઈને કોઈ નેતાઓના નામ ભ્રષ્ટાચારમાં સામે આવે છે. છતાં આ નેતાઓ પર કોઈ જ આકરા પગલાં લેવામાં આવતા નથી. ખાસ ભાજપના ધારાસભ્યોના નામ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામે આવે છે. પણ સરકાર તેમની છે એટલે કોઈ જ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી. […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસ મામલે હવે કોંગ્રેસ મેદાને, આજે ચાર સંવેદના રથનો પ્રારંભ કરાવ્યો

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Ahmedabad : અમદાવાદમાં હવે મૃત્યુ પ્રમાણપત્ર માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, સ્મશાનગૃહો પર QR કોડ લગાવવામાં આવશે

Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં, નાગરિકોને તેમના સંબંધીઓના મૃત્યુ પછી મૃત્યુ પ્રમાણપત્ર મેળવવામાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે જે ખાતરી કરશે કે મૃત્યુ પછી પરિવારના સભ્યોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. હવે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થિત સ્મશાનભૂમિમાં ‘QR કોડ’ સુવિધા […]

Image

Congo : કોંગોમાં મોટી દુર્ઘટના, આગ બાદ બોટ પલટી, 143 લોકોના મોત, ડઝનબંધ લોકો ગુમ

Congo : કોંગોમાં બળતણ ભરેલી એક બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 143 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ગુમ થયા. અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી. જોસેફાઈન-પેસિફિક લોકુમુ નામના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઉત્તરપશ્ચિમ ડીઆરસીમાં કોંગો નદી પર લાકડાની હોડીમાં સેંકડો મુસાફરો સવાર હતા. તે દરમિયાન બોટમાં આગ લાગી ગઈ. આ અકસ્માત ઇક્વેટુર પ્રાંતની રાજધાની […]

Image

Dhoraji Letterkand : સૌરાષ્ટ્રમાં વધુ એક લેટરકાંડથી હડકંપ, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ભ્રષ્ટાચારની પોલ ખોલતો પત્ર વાયરલ

Dhoraji Letterkand : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. થોડા થોડા સમયે કોઈને કોઈ નેતાઓના નામ ભ્રષ્ટાચારમાં સામે આવે છે. છતાં આ નેતાઓ પર કોઈ જ આકરા પગલાં લેવામાં આવતા નથી. ખાસ ભાજપના ધારાસભ્યોના નામ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામે આવે છે. પણ સરકાર તેમની છે એટલે કોઈ જ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી. […]

Image

Padminiba Vala : પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહીત 5 લોકો સામે હનીટ્રેપ મામલે FIR, ફરી એક વાર આવ્યા વિવાદમાં, જાણો શું છે મામલો ?

Padminiba Vala : રાજ્યમાં કોઈ ને કોઈ વિવાદથી ચર્ચામાં રહેતા પદ્મિનીબા વાળાનો નવો વિવાદ સામે આવ્યો છે. ક્ષત્રિય આંદોલન વખતે ક્ષત્રિયોની વિરુદ્ધ જઈને ચર્ચામાં આવ્યા હતા. અને હવે ગોંડલમાં ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહીત કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ અમરેલીયા […]

Image

Anurag Kashyap વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ, બ્રાહ્મણો વિશે જે કહ્યું તે બની શકે છે ગળાનો ફાંસો

Anurag Kashyap On Brahman Samaj: અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અનંત મહાદેવનના જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મ ‘ફૂલે’ની ટીકાથી નારાજ અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમુદાય પર નિશાન સાધ્યું હતું. તેણે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એક પોસ્ટ કરી અને તેને વાંચીને લોકો ગુસ્સે થઈ ગયા. અનુરાગ કશ્યપે આ જ પોસ્ટ પર […]

Image

માર્ગ અકસ્માત કેસમાં કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ITRને ગણવામાં આવ્યો વળતર માટે આધાર

Road Accident Case Income Tax Return Compensation: રોડ અકસ્માતના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે માર્ગ અકસ્માતના કેસમાં વળતર માટે આવકવેરા રિટર્ન(ITR)ને આધાર તરીકે ગણ્યો છે અને પીડિત પરિવારને વ્યાજ સહિત લગભગ 1 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. તેના નિર્ણયમાં કોર્ટે વીમા કંપનીને આદેશના એક મહિનામાં વળતરની રકમ ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. […]

Image

BJP નેતા 61 વર્ષની ઉંમરે બન્યા વરરાજા, દિલીપ ઘોષે 50 વર્ષની રિંકુ સાથે લીધા 7 ફેરા

BJP Leader Subhash Ghosh:  BJPના નેતા દિલીપ ઘોષના લગ્ને પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. 61 વર્ષની વયે વર બનેલા પૂર્વ લોકસભા સભ્ય અને પૂર્વ ધારાસભ્ય દિલીપ ઘોષે 50 વર્ષીય રિંકુ મજમુદાર સાથે સાત ફેરા લીધા. દિલીપ ઘોષના લગ્ન રિંકુ સાથે થયા. તેમના લગ્નને લઈને ઘણી તસવીરો સામે આવી છે. દિલીપ ઘોષ અને […]

Image

Trump પ્રશાસને ભર્યું મોટું પગલું, 1000 વિદેશી વિદ્યાર્થીઓના વિઝા કર્યા રદ

Donald Trump Government:  યુ.એસ.માં ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં 1,000 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે. જેનાથી તેમનામાં ભય અને અનિશ્ચિતતા સર્જાઈ છે. ઘણી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ ઈમિગ્રેશન અને રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા ત્યારે આ પગલાં લેવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓની ધરપકડ અને દેશમાંથી દેશનિકાલ થવાનો ખતરો છે. ઘણા વિદ્યાર્થીઓએ આની સામે […]

Image

Pakistanના કરાચીમાં મોબ લિંચિંગ; અહમદિયા સમુદાયની મસ્જિદ પર ટોળાએ કર્યો હુમલો

Pakistan News:  પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે એક ટોળાએ અહમદિયા લઘુમતી સમુદાયના પૂજા સ્થળ પર હુમલો કર્યો. જેમાં એક વ્યક્તિનું મોત થયું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. અહમદિયા સમુદાયના પ્રવક્તા અમીર મહમૂદે આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે 100-200 લોકોના […]

Image

ટ્રમ્પે SpaceXને અમેરિકા માટે ગોલ્ડન ડોમ બનાવવાની જવાબદારી સોંપી? એલોન મસ્કે કહ્યું...

Donald Trump And Elon musk: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રખ્યાત બિઝનેસમેન ઈલોન મસ્કની નીતિઓની ભલે ટીકા થઈ રહી હોય. પરંતુ આ જોડી હિટ સાબિત થઈ છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન માટે કામ કરતી વખતે એલોન મસ્ક અત્યાર સુધી ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને સરકારી […]

Image

Health Tips: મોટાપાથી છુટકારો મેળવવા માંગો છો? આ પાંચ ડ્રિંકથી શરીરની ચરબી થશે દૂર

Health Tips: આપણે જે પણ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા વજન પર પડે છે. તેથી, વજનને નિયંત્રિત કરવા માટે યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ મોટાભાગના લોકો તેમના વજનને નિયંત્રિત કરવા માટે જિમ અને ડાયટિંગનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમારી પાસે જિમ જવાનો સમય નથી અને ડાયેટિંગ મુશ્કેલ લાગે છે. તો તમે […]

Image

Summer Health Tips: ઉનાળામાં હીટસ્ટ્રોકથી પોતાને કેવી રીતે બચાવશો? આ ઘરેલું ઉપાય અજમાવો

Summer Health Tips: ઉનાળાની ઋતુ આવતાની સાથે બધે જ એલર્ટ સંભળાય છે. “તડકામાં બહાર ન જશો”, “પાણી પીતા રહો”, “તમને હીટ સ્ટ્રોક થશે!” અને આવું કેટલાક લોકો સાથે થાય છે. હીટસ્ટ્રોક એ ગંભીર સમસ્યા છે. ખાસ કરીને જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરે છે. માથાનો દુખાવો, ચક્કર, શરીરમાં દુખાવો, આ બધા હીટ સ્ટ્રોકના લક્ષણો […]

Image

Gujarat Weather : ગુજરાતના આ 8 જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી, IMD તરફથી નવીનતમ અપડેટ જાણો

Gujarat Weather : ગુજરાતમાં થોડા દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી ભીષણ ગરમી શરૂ થઈ ગઈ છે. 21 એપ્રિલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો થયો છે. જોકે, ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની તૈયારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક સુધી ભારે ગરમી પડવાની શક્યતા છે. તે જ […]

Image

Guru Gochar: બુધ રાશિમાં પ્રવેશે છે ગુરુ, 14 મેથી આ 5 રાશિઓને થશે ફાયદો

Guru Gochar: દેવ ગુરુ બૃહસ્પતિને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને જ્ઞાન વગેરેના કારક માનવામાં આવે છે. ગુરુ સમયાંતરે પોતાની રાશિ બદલે છે. ગુરુના રાશિચક્રમાં ફેરફાર મેષથી મીન સુધીની રાશિઓને અસર કરે છે. 14 મે 2025 ના રોજ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ પછી તે 18 ઓક્ટોબર 2025 ના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 05 […]

Image

Mercury transit: મેષ રાશિમાં બુધના પ્રવેશથી આ રાશિના જાતકો માટે શરૂ થશે શુભ સમય, મોટા લાભની શક્યતાઓ

Mercury transit : 7 મે 2025 ના રોજ બુધ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ મેષ રાશિમાં પ્રવેશવાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. જ્યોતિષમાં બુધનું વિશેષ સ્થાન છે. ભગવાન બુધને બુદ્ધિ, તર્ક, સંચાર, ગણિત, ચતુરાઈ અને મિત્રતા માટે જવાબદાર ગ્રહ કહેવામાં આવે છે. ભગવાન બુધને રાજકુમાર કહેવામાં આવે છે. જો બુધ શુભ હોય તો […]

Image

Gopal Italia : ગુજરાતમાં કોંગ્રેસ AAP સાથે ગઠબંધન નહિ કરે, ગોપાલ ઇટાલિયાએ શક્તિસિંહ જાડેજાને આપ્યો જવાબ

Gopal Italia : ગુજરાતમાં અત્યારે વિસાવદર બેઠક પર જાણે રાજકીય જંગ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. હજુ વિસાવદર બેઠક પર ચૂંટણી તો જાહેર થઇ નથી. પરંતુ તે પહેલા જ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને હવે આ મામલે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. આજે કોંગ્રેસે એલાન કર્યું કે […]

Image

Congress : કોંગ્રેસે આમ આદમી પાર્ટીમાં પાડ્યું મોટું ગાબડું, 100થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

Congress : એક તરફ કોંગ્રેસે વિસાવદરમાં AAP સાથે ગઠબંધન કરશે નહિ તેવું એલાન કર્યું અને બીજી તરફ AAP નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલે કોંગ્રેસ હવે ગુજરાતમાં સક્રિય થઇ ગઈ છે. અને તેના કારણે હવે ગુજરાતમાં AAPમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. આજે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે AAPના […]

Image

Mehul Choksi : ભાગેડુ મેહુલ ચોક્સીની 2,565 કરોડ રૂપિયાની સંપત્તિની હરાજી થશે, મુંબઈ કોર્ટે મંજૂરી આપી

Mehul Choksi : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની એક ખાસ કોર્ટે ચોક્સીની 2,565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરીકે રાખવામાં આવશે, જેથી પીડિતોને તેમના પૈસા પરત મળી શકે. અત્યાર સુધીમાં, ગીતાંજલિ જેમ્સ લિમિટેડની […]

Image

Isudan Gadhavi : વિસાવદરની ચૂંટણી પહેલા રાજકીય યુદ્ધ શરુ, ઈસુદાન ગઢવીએ આપ્યો કોંગ્રેસને સણસણતો જવાબ

Isudan Gadhavi : ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી હવે રાજકીય યુદ્ધ મેદાન બન્યું છે. આ મેદાનમાં ઉતરવા દરેક પક્ષ મેદાનમાં આવી ગયા છે. હજુ તો વિસાવદરમાં ચૂંટણી જાહેર પણ થઇ નથી. અને એ એક સીટ પર જીતવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે પહેલા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ AAP ગઠબંધન નહિ થાય તેવી જાહેરાત કરી. […]

Image

Gujarat : રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ પર ટેક્સમાં 5 ટકાની છૂટ, વાહન 4.0 પોર્ટલ પર EVની નોંધણી કરાવી શકાશે

Gujarat : ગુજરાતમાં હાલ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. અને ઘણી કંપનીઓ હવે ઘણા નવા રંગરૂપ સાથે ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે. તેની જ સાથે છેલ્લા કેટલા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં ખુબ વધારો થયો છે. અને તેના કારણે જ હવે રાજ્ય સરકારે EVને પ્રોત્સાહન આપવા માટે 5 ટકા જેટલા ટેક્સની છૂટ આપી છે. […]

Image

Surat : સુરતમાં સી.આર.પાટીલે રાહુલ ગાંધીની બનાવી મજાક, કહ્યું"ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય સફળ થવાની નથી"

Surat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ સક્રિય થઇ છે. છેલ્લા થોડા દિવસોમાં હવે ઘણા નવા નવા ફેરફારો કરવા કોંગ્રેસ નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે. અને તેના જ કારણે ક્યાંક ભાજપ અને AAPમાં અંદરો અંદર તૈયારી ચાલી રહી છે. પણ બીજી તરફ ભાજપ ક્યાંક અતિ આત્મવિશ્વાસમાં રાચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. […]

Image

Shaktisinh Gohil : વિસાવદરમાં કોંગ્રેસ AAPનું ગઠબંધ નહિ થાય, શક્તિસિંહ ગોહિલે જણાવ્યા કારણો

Shaktisinh Gohil : એક તરફ હજુ વિસાવદરમાં ચૂંટણી જાહેર થઇ નથી. અને બીજી તરફ ચૂંટણીમાં ગઠબંધન અને ઉમેદવારોની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ વિસાવદરમાં કોંગ્રેસ-AAP ગઠબંધનની આશાઓ વ્યક્ત કરી હતી. અને આ જ આશાઓ પર ક્યાંક શક્તિસિંહ ગોહિલે પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આજે જાહેર કર્યું કે, વિસાવદરમાં કોંગ્રેસ […]

Image

Surat : હીરાના કારીગરે પરિવાર સાથે નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું , આર્થિક સંકડામણને કારણે ભર્યું પગલું

Surat : સુરતના (Surat) કામરેજ (kamrej) તાલુકામાંથી એક કરુણ સમાચાર સામે આવ્યા છે જેમા સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. માતા-પિતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જંદગીનું અંત આણ્યો છે ત્યારે આ મામલે પ્રાથમિક વિગતો મુજબ આર્થિક સંકડામણના લીધે તેઓએ આ પગલુ ભર્યું હોવાનું સામે […]

Image

UNESCO : યુનેસ્કોએ પણ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્વ સમજ્યું, મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કર્યા

UNESCO : શેખાવતે કહ્યું કે, આ વૈશ્વિક સન્માન ભારતના શાશ્વત શાણપણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે. આ ક્લાસિક કૃતિઓ ફક્ત સાહિત્યિક ખજાના કરતાં વધુ છે. આ ફિલસૂફી અને સુંદરતાનો ભંડાર છે. આ ગ્રંથોમાં ભારતના વૈશ્વિક દ્રષ્ટિકોણની ઝલક જોઈ શકાય છે. આ ગ્રંથો ભારતીયોના વિચારો અને મંતવ્યોને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આ સાથે […]

Image

Jamnagar: ભાજપે કાયદાનું ઉલ્લંઘન કરી પોલીસની હાજરીમાં પૂતળા દહન કર્યું, કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસે કરી માંગ

Jamnagar: નેશનલ હેરાલ્ડ કેસને (National Herald case) લઈને ભાજપે (BJP) કોંગ્રેસ (Congress) પર આક્રમક વલણ અપનાવ્યું છે. આ મામલે ગુજરાતમાં ઠેર-ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કરવામાં આવી રહ્યુ છે ત્યારે જામનગરમાં પણ રાહુલ અને ઈન્દિરા ગાંધીના પૂતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. […]

Image

Gujarat : ગ્રામ પંચાયત ઘરોના નિર્માણ માટે રાજ્ય સરકારે રકમમાં કર્યો વધારો, હવે તલાટી-કમ-મંત્રીને પણ ગામમાં જ રહેવું પડશે

Gujarat : ગુજરાતમાં સામાન્ય રીતે કોઈ પણ ગામમાં જાઓ તો ત્યાં તમને તલાટી-કમ-મંત્રી ઓફિસ પર ખુબ ઓછા જોવા મળતા હોય છે. લોકોને કોઈ કામ કરાવવા હોય તો પણ તેઓ ત્યાં ઉપલબ્ધ હોતા નથી. સામાન્ય માણસોનો પોતાના કામ માટે તલાટી-કમ-મંત્રીની રાહ જોવી પડતી હોય છે. જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. આમ તો […]

Image

Surat : રાજકોટમાં અભ્યાસ કરતી તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મ, રાજકોટથી સુરત જતી વખતે બની ઘટના, આરોપી નરાધમ હાલ ફરાર

Surat : ગુજરાત દીકરીઓ માટે હવે સુરક્ષિત નથી તેવું કહેવું કંઈ ખોટું નથી. કારણ કે દરરોજ કોઈ એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ બને અને આપણી સરકાર તેમને છાવરતી રહે છે. શરમ તો આપણા રાજ્યના કાયદો અને વ્યવસ્થાના નામે ચરી ખાતા નેતાઓ અને અધિકારીઓને આવવી જોઈએ જેના રાજમાં આ દીકરીઓ સુરક્ષિત નથી. મોટી મોટી વાતો કરતા […]

Image

મૌખિક રજૂઆત સ્વીકારવાની ના પાડતા ડેપ્યુટી ડીડીઓ પર AAP નેતા રાજુ કરપડા બરાબરના બગડ્યા, કરી ભારે બબાલ

Raju Karpada : સુરેન્દ્રનગરમાં (surendranagar) AAP નેતા રાજુ કરપડા અને ડેપ્યુટી ડીડીઓ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. સુરેન્દ્રનગરમાં સામાન્ય લોકોને સરકારી યોજનાનો લાભ મળતો નથી અને ભાજપ સાથે મળેલા ગેરલાયક લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે. સરપંચો અને સ્થાનિક ભાજપના નેતાઓ વી.સી.ઈ. નો ઉપયોગ કરી ગામડામાં રાજકીય રોટલા શેકી રહી હોવાનો આક્ષેપ રાજુ કરપડા દ્વારા […]

Image

Surendranagar માં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ ! સાયલાના ધજાળા વિસ્તારમાં કારમાં સવાર દંપતી પર જીવલેણ હુમલો

Surendranagar : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુંડા તત્વોને જાણ પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ગુંડાગીરી, હુમલા અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના (Surendranagar) સાયલામાં (Sayla) ખુલ્લેઆમ ગુંડાગર્દીની ઘટના સામે આવી છે. સાયલાના ધજાળા પોલીસ ચોકી વિસ્તારમાં કાર લઈને જઈ રહેલા કોળી […]

Image

Jamnagar: રંગમતી નદી પરના રિવરફ્રન્ટ પ્રોજેકટનો પ્રથમ તબકકો શરૂ, ધારાસભ્ય રિવાબા જાડેજાએ કર્યું સ્થળ નિરીક્ષણ

Jamnagar: જામનગર શહેરની (Jamnagar) ઐતિહાસિક રંગમતી (Rangamati river) નાગમતી નદી પર અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ ( riverfront project) તૈયાર કરાયો છે આ પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કામાં નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે ગઈ કાલે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ (MLA Rivaba Jadeja) રંગમતી નદીના પટમાં જઈને […]

Image

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગુજરાતમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ, જિલ્લે જિલ્લે પૂતળાદહન કરાયાં

Gujarat: નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ટીમે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi), રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે .આ કેસમાં સુનાવણી 25 એપ્રિલે થશે. આ મુદ્દો સામે આવતાની સાથે જ રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર બદલાની ભાવનાથી આ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી તરફ […]

Image

Amreli : બેજવાબદાર પોલીસકર્મચારીઓ સામે મોટી કાર્યવાહી, એક સાથે 14 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

Amreli : અમરેલીમાં (Amreli) SP સંજય ખરાતે (S.P. Sanjay Kharat) અમરેલી પોલીસના 14 પોલીસ કર્મીઓને એક સાથે સસ્પેન્ડ કરી દીધા છે. જાણકારી મુજબ ફરજમાં બેદરકારી દાખવવા બદલ અમરેલી એસ.પી.સંજય ખરાત દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે એક સાથે 14 પોલીસકર્મી સસ્પેન્ડ થતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરેલી જિલ્લામાં એક સાથે […]

Image

Waqf Act પર PM Modiને કેમ મળ્યું દાઉદી બોહરા સમુદાયનું પ્રતિનિધિમંડળ? વડાપ્રધાને આ વાત કહી

PM Modi on Waqf Act :દેશમાં એક તરફ વકફ એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ તેનું સમર્થન પણ થઈ રહ્યું છે. દાઉદી બોહરા સમુદાયનું એક પ્રતિનિધિમંડળ વકફ એક્ટને લઈને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. આ દરમિયાન PM Modiએ પ્રતિનિધિઓને આશ્વાસન પણ આપ્યું હતું. ચાલો જાણીએ દાઉદી બોહરા સમુદાયનું પ્રતિનિધિમંડળ પીએમ મોદીને […]

Image

આગળના આદેશો સુધી Waqf Billમાં કોઈ નવી નિમણૂક નહીં, SCએ સરકારને 7 આપ્યો દિવસનો સમય

Supreme Court on Waqf Bill: વકફ એક્ટની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સતત બીજા દિવસે સુનાવણી કરી. આ મામલે કોર્ટમાં બપોરે 2 વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી. આ પહેલા બુધવારે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ અરજીઓની સુનાવણી કરી રહી […]

Image

Hamas Israel War :નેતન્યાહુ હમાસને કેવી રીતે હરાવશે, યુદ્ધ દરમિયાન 1 લાખથી વધુ સૈનિકોએ છોડ્યો સાથ

Hamas Israel War : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક તરફ તે બંધકોને છોડાવવા માટે હમાસ સાથે ડીલ કરી રહ્યો છે તો બીજી તરફ ઈઝરાયેલમાં હજારો લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધનો પડઘો હજુ શમ્યો ન હતો જ્યારે નેતન્યાહુ પર તણાવ આવ્યો. આખી […]

Image

એક ભારતીય સહિત 4 વિદ્યાર્થીઓ Donald Trump વિરુદ્ધ કોર્ટમાં ગયા, જાણો શુ છે સમગ્ર મામલો

Case Against Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ચાર વિદ્યાર્થીઓએ ટ્રમ્પ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. કેસ દાખલ કરનારાઓમાં એક ભારતીય વિદ્યાર્થી, બે ચીનનો અને એક નેપાળનો છે. તેમની અરજીમાં ચાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમમાં તેમના F-1 વિઝા અચાનક અને ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ […]

Image

Murshidabadમાં હજુ પણ તણાવ, કર્ફ્યુ જેવી પરિસ્થતિ

Murshidabad News: દેશમાં જ્યારથી વકફ સુધારો કાયદો લાગુ થયો છે ત્યારથી જ વિવિધ મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ વિરોધ જોવા મળી રહ્યો છે. બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં 8 થી 13 જાન્યુઆરી વચ્ચે વ્યાપક હિંસા થઈ હતી. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા શમી ગયા […]

Image

Health Tips:ચહેરાની ચમક વધારે છે જાંબુ, રોજ ખાવાથી મળે છે આ 5 ફાયદા

health Tips : ઉનાળામાં આવા ઘણા ફળ અને શાકભાજી મળી રહે છે, જે સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખે છે. આવા જ એક પોષક તત્વોથી ભરપૂર ફળનું નામ છે જાંબુ. જાંબુ અંગ્રેજીમાં ભારતીય બ્લેકબેરી તરીકે ઓળખાય છે. જાંબુનો સ્વાદ મીઠો અને ખાટો છે અને તેમાં એસ્ટ્રિજન્ટ અને મૂત્રવર્ધક પદાર્થ જેવા ગુણો છે. બ્લેકબેરી ઓછી […]

Image

Health Tips: ઉનાળામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તરબૂચ, આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ!

Health Tips:  ઉનાળામાં ઠંડા તરબૂચ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તે માત્ર શરીરને હાઇડ્રેટ જ રાખતું નથી પરંતુ તેમાં ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ પણ હોય છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી પણ હોય છે, તેથી તે વજન ઘટાડવા માટે પણ ખૂબ સારું છે. પરંતુ શું તમે જાણો છો કે તરબૂચ ખાવું […]

Image

Vastu Tips: તુલસીના છોડ પાસે રાખો આ વસ્તુઓ, ખુલી જશે તમારા બંધ ભાગ્યના દરવાજા

Vastu Tips: સનાતન ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. તુલસીના છોડને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. મોટાભાગના હિન્દુઓના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને આર્થિક લાભ થાય છે. તુલસીના ઉપાય જીવનમાં ખૂબ જ ફળદાયી […]

Image

MEA on Pakistan : ‘પાકિસ્તાને POK ખાલી કરવું જોઈએ’, અસીમ મુનીરના આ નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ

MEA on Pakistan : પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું કે કાશ્મીર ઇસ્લામાબાદની ગરદન હતી અને રહેશે. આના પર ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને PoK પરનો ગેરકાયદેસર કબજો પાછો ખેંચવા અને તેને ખાલી કરવા જણાવ્યું હતું. અસીમ મુનીરને જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

Image

Astrology: વૈશાખ અમાસ પર સ્નાન અને દાન કરવાનો કયો છે શુભ સમય

Astrology:  હિંદુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. સનાતન ધર્મમાં દર મહિને અમાવસ્યા તિથિ આવે છે પરંતુ વૈશાખ મહિનાની અમાસ તિથિ વિશેષ માનવામાં આવે છે. અમાસ તિથિએ પિતૃઓ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ વગેરે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સંતાનની […]

Image

Vice President : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવ્યા, કહ્યું"કલમ 142 પરમાણુ મિસાઇલ બની ગઈ છે"

Vice President : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના તાજેતરના નિવેદનમાં ભારતીય ન્યાયતંત્રની આકરી ટીકા કરી હતી. પોતાની ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ન્યાયિક પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. તેમણે ભારતના રાષ્ટ્રપતિને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવાના ન્યાયતંત્રના અધિકાર પર પ્રશ્ન ઉઠાવ્યો છે. જગદીપ ધનખડે તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક ન્યાયાધીશ પાસેથી મોટી […]

Image

Manoj Sorathiya : દિલ્હીમાં AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા, મનોજ સોરઠીયા ભાજપ પર બરાબરના ભડક્યા

Manoj Sorathiya : છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. અને તેના કારણે જ સતત ક્યાંક ભાજપ હવે એક્શન મોડમાં આવી હોય તેવું પણ લાગે છે. કારણ કે આમ આદમી પાર્ટી વિસાવદરની બેઠકને લઈને ખુબ જ સક્રિય છે. અને તેના કારણે જ છેલ્લા કેટલાક દિવસથી AAPના સિનિયર નેતાઓ ગુજરાતમાં છે. ત્યારે ગુજરાતના પ્રદેશ […]

Image

PT Teacher Protest : અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું ! વ્યાયામ શિક્ષકોનું સરકાર સાથે સમાધાન, આંદોલન સમેટાયું

PT Teacher Protest : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતું વ્યાયામ શિક્ષકોનું આંદોલન હવે સમેટાઈ ગયું છે. અંતે 32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું છે. સરકાર સાથે સમાધાન બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું. મુખ્યમંત્રી અને સંબધિત અધિકારીઓ સાથે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ આંદોલન સ્થગિત કરાયું. મુખ્યમંત્રીએ શિક્ષકોને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આગામી […]

Image

Ahmedabad : અમદાવાદની કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ્દ, RBIએ જણાવ્યું કારણ

Ahmedabad : RBIએ 16 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું. અમદાવાદના આસ્ટોડિયા સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. RBIએ જણાવ્યું હતું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. બેંક બેંકિંગ […]

Image

Adani Cement : કચ્છના અબડાસામાં સાંધી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ હડતાળ પર, અદાણી સિમેન્ટ દ્વારા શોષણ કરાતું હોવાના સણસણતા આક્ષેપ

Adani Cement : કચ્છના અબડાસામાં આવેલી સાંધી ઇન્ડસ્ટ્રી હવે અદાણી સિમેન્ટ હસ્તક આવી ગઈ છે. જે બાદ ત્યાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવા અંગેના નિર્ણયનો વિરોધ કરાયો. અદાણી સિમેન્ટ દ્વારા […]

Image

Waqf Bill : સુપ્રીમ કોર્ટે વક્ફ એક્ટ પર સ્ટે નહીં આપ્યો, સરકારે 7 દિવસમાં જવાબ આપવો પડશે, ડિનોટિફિકેશન અને નવી નિમણૂકો પર પ્રતિબંધ રહેશે

Waqf Bill : વકફ (સુધારા) અધિનિયમ, 2025 અંગે દાખલ કરાયેલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચને જણાવ્યું હતું કે સરકાર લોકો પ્રત્યે જવાબદાર છે. સરકારને લાખો પ્રતિનિધિઓ મળ્યા અને દરેક ગામને વકફમાં સમાવવામાં આવ્યું. ઘણી […]

Image

Gujarat Weather : ગુજરાતના 11 જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર; હીટવેવનું એલર્ટ જાહેર, IMD નું નવું અપડેટ

Gujarat Weather : ગુજરાતમાં થોડા દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ફરી વધ્યું છે અને 41-45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વરસાદથી ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ વધતા તાપમાને ફરી એકવાર લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તીવ્ર […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસ, NSUI દ્વારા પ્લેકાર્ડ લઈને જાહેર રસ્તા પર મોટાપાયે વિરોધ કરાયો

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Patan : પાટણમાં એસટી બસ અને રીક્ષાનો અકસ્માત, રિક્ષામાં સવાર 5થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા

Patan : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે. અને તેના કારણે જ કેટલાયે લોકોના જીવ જાય છે. ગઈકાલે રાજકોટમાં સીટી બસના ડ્રાઈવરે સર્જેલા અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નિપજ્યા હતા. આજે ફરી એક બસે અકસ્માત સર્જ્યો અને 5થી વધુ લોકોના મોત નિપજ્યા છે. પાટણના સમી -રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાધનપુર […]

Image

Isudan Gadhavi : દિલ્હીમાં AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Isudan Gadhavi : છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. અને તેના કારણે જ સતત ક્યાંક ભાજપ હવે એક્શન મોડમાં આવી હોય તેવું પણ લાગે છે. કારણ કે આમ આદમી પાર્ટી વિસાવદરની બેઠકને લઈને ખુબ જ સક્રિય છે. અને તેના કારણે જ છેલ્લા કેટલાક દિવસથી AAPના સિનિયર નેતાઓ ગુજરાતમાં છે. ત્યારે ગુજરાતના પ્રદેશ […]

Image

BJP : ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠન અને પ્રમુખ પદ અંગે ચર્ચા, પીએમ નિવાસ સ્થાને યોજાઈ બેઠક

BJP : બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણીઓ અંગે ભાજપના ટોચના નેતૃત્વની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે હાજરી આપી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની આગામી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. […]

Image

Up Crime News: લવ મેરેજનો વિરોધ કરી રહી હતી માતા, પુત્રએ છરીના ઘા ઝીંકીને કરી હત્યા

Up Crime News : ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવા જ એક પુત્રનું દુષ્કર્મ પ્રકાશમાં આવ્યું છે. આ પુત્રએ પોતાની જ માતાની છરીના ઘા મારીને હત્યા કરી છે. આ પછી આરોપીએ જાતે જ પોલીસને ફોન કર્યો અને જ્યાં સુધી પોલીસ આવી નહીં ત્યાં સુધી બેસી રહ્યો. બાદમાં પોલીસ પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ […]

Image

INDIA ગઠબંધન સંપૂર્ણપણે મજબૂત છે, આવતીકાલની બેઠક મહત્વપૂર્ણઃ Tejashwi Yadav

Tejashwi Yadav on India alliance: બિહાર વિધાનસભા ચૂંટણી-2025ને લઈને આવતીકાલે મહાગઠબંધનની મોટી બેઠક છે. આ પહેલા RJD નેતા તેજસ્વી યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવતીકાલે એક મોટી બેઠક છે, જેમાં મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો હાજર રહેશે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું. અમે દિલ્હીમાં સારી બેઠક કરી હતી અને ચૂંટણી માટે ભવિષ્યની રણનીતિ […]

Image

નીતીશ-નાયડુને મૌન રહેવાથી શું મળે છે? Mamata Banerjeeએ વકફ બિલ પર કહ્યું...

Mamata Banerjee On waqf BIll: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોલકાતામાં વકફ એક્ટ પર ઈમામોની કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સંમેલનને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ બાબુ મૌન છે. તમે બધા તેને મત આપો. તેઓ સત્તા માટે તમારી બલિ આપી શકે છે. તમે નીતીશને મત આપો છો પરંતુ તેઓ ભાજપને સંપૂર્ણ […]

Image

Shankersinh Vaghela : શંકરસિંહ વાઘેલા પણ આજે પહોંચ્યા મોડાસા, કોંગ્રેસમાંથી અલગ થવાનું કારણ જણાવ્યું...

Shankersinh Vaghela : રાહુલ ગાંધીની આ બે દિવસની મુલાકાત બાદ હવે દરેક પક્ષમાં હલચલ જોવા તો મળી છે. પણ હવે કોંગ્રેસ જે રીતે સંગઠન મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. અને હવે એક તરફ રાહુલ ગાંધી કોંગ્રેસમાં જ રહી કોંગ્રેસને હરાવતા નેતાઓ પર તવાઈ બોલાવવાના છે. ત્યારે બીજી તરફ આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સંયોજક […]

Image

Kim Jong unએ બચાવી પુતિનની ઈજ્જત, યુદ્ધ દરમિયાન મોકલ્યા 6 મિલિયન તોપના ગોળા

Kim Jong un Help Putin During War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધ દરમિયાન યુક્રેનને નાટો અને અમેરિકા જેવા દેશોની મદદ મળી છે. તો રશિયાએ પણ યુક્રેન એકલા હાથે લડ્યું નથી. ઘણા અહેવાલો અનુસાર ઉત્તર કોરિયા, ઈરાન અને ચીને આ યુદ્ધમાં રશિયાનું સમર્થન કર્યું છે. સહાયક દેશોના […]

Image

યુક્રેન સાથે શું કરવું? અમેરિકા નહીં, Vladimir Putin આ મુસ્લિમ નેતાની માનશે વાત

Vladimir Putin on Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાંથી કંઈ ખાસ બહાર આવ્યું ન હતું. તો આ વખતે યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાનની વાત અમેરિકા તરફથી નહીં પરંતુ ગલ્ફ […]

Image

Bangladesh: ક્રિકેટર શાકિબે યુનુસ પર સાધ્યું નિશાન, કહ્યું- મારી સંપત્તિ જપ્ત કરવી સરળ નથી

Bangladesh News: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. પરંતુ આ વખતે કારણ ક્રિકેટ નહીં પરંતુ તેની રાજનીતિ અને બિઝનેસ સાથે જોડાયેલી ગતિવિધિઓ છે. શાકિબને રાજનીતિ અને વ્યાપારી વિવાદમાં આવવાના કારણે સંપત્તિ જપ્ત કરવાની નોટિસ મળી છે. આ અંગે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. શાકિબે માત્ર પોતાની નારાજગી જ વ્યક્ત […]

Image

Amreli : અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુદ્ધ આવેદન પત્ર, નાથાલાલ સુખડીયાએ આપી ચીમકી

Amreli : સામાન્ય રીતે કોઈ પણ રાજકીય હોદ્દો પૂરો થઇ ગયો હોય તો એ હોદ્દાની પ્લેટ પોતાની ગાડી પર લગાવી શકતા નથી. પરંતુ આજે આવી જ એક ફરિયાદ સામે આવી છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે પગલા ભરવાની રજૂઆત કરવાં આવી છે. સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયાએ અમરેલી કલેક્ટરને પત્ર પાઠવ્યો છે. પૂર્વ સાંસદ નારણ […]

Image

Health Tips: તડકામાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીઓ છો, તો ચેતી જજો

Health Tips:  આકરા તડકા અને ગરમીનો સામનો કર્યા પછી ઘરે પાછા ફર્યા પછી પહેલી ઈચ્છા થાય છે ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાની. જો આ પણ તમારી આદતમાં સામેલ છે તો તમે અજાણતામાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણી મોટી સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છો. ગરમીથી રાહત મેળવવા માટે ઠંડુ પાણી પીવાથી થોડીક સેકન્ડો માટે રાહત મળે છે પરંતુ […]

Image

Health Tips: શું મુલતાની માટી હટાવી શકે છે ટેનિંગ? જાણો કેવી રીતે લગાવી

Health Tips:  મુલતાની માટી એ ખનિજોથી ભરપૂર કુદરતી માટી છે જે ત્વચાને ઊંડા સફાઈ, ઠંડક અને તેજ બનાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે લાંબા સમયથી કરવામાં આવે છે. કેટલાક લોકો તેને વાળમાં લગાવવાનું પણ પસંદ કરે છે. ઉનાળામાં તેનો ઉપયોગ ઘણો વધી જાય છે. પરંતુ શું તેનો ઉપયોગ સૂર્યપ્રકાશથી થતા વિકૃતિકરણને દૂર […]

Image

Shani Jayanti 2025: ક્યારે છે શનિ જયંતિ, જાણો શુભ સમય અને ઉપાયો

Shani Jayanti 2025: હિંદુ કેલેન્ડર મુજબ શનિ જયંતિ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યેષ્ઠ અમાવસ્યા 26 મે અને 27 મે બંનેના રોજ આવી રહી છે. જ્યોતિષ દિવાકર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ વર્ષે શનિ જયંતિ 27 મેના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શનિનો જન્મ થયો હોવાનું કહેવાય છે. એવું પણ […]

Image

Palmistry: તર્જની અને મધ્ય આંગળી સમાન હોય તો તે શુભ છે કે અશુભ

Palmistry: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હાથમાં અંગૂઠાની બાજુની આંગળીને તર્જની કહેવામાં આવે છે. હાથની સૌથી મોટી આંગળીને મધ્યમ આંગળી કહેવામાં આવે છે. જો કે તર્જની આંગળી મધ્યમ આંગળી કરતા નાની હોય છે. પરંતુ જો તે મધ્યમ આંગળીની બરાબર હોય તો તે શુભ માનવામાં આવે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર વ્યક્તિની તર્જનીને જોઈને તેની સંપત્તિ, સ્થિતિ અને સ્વભાવ નક્કી કરી […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે બાદ AAPમાં હલચલ તેજ, શું તે દિલ્હી જેવી સ્પર્ધા માટે તૈયાર છે?

Rahul Gandhi : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. ગઈ કાલે સંગઠન […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતમાં નવો ખુલાસો, ભાજપ કનેક્શન ધરાવતા વ્યક્તિને અપાયો છે કોન્ટ્રાકટ

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 3 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Surat: કાપોદ્રામાં સગીરની હત્યાના આરોપીની ટાંટિયાતોડ સર્વિસ, પોલીસે આરોપી પાસે હાથ જોડીને માફી મંગાવી

Surat: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે.આ અસામાજિક તત્વોને કાયદાનો જાણે ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.આ ઘટનાઓ ગુજરાતમાં કાયદની કથળતી સ્થિતિને દર્શાવે છે ત્યારે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય […]

Image

Waqf Bill : સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર સુનાવણી, કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવામાં આવી

Waqf Bill : વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની માન્યતાને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. CJI સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બનેલી ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, વાયએસઆરસીપી, એઆઈએમઆઈએમ વગેરે સહિત અનેક વિપક્ષી પક્ષો અને નેતાઓ દ્વારા વક્ફ એક્ટ વિરુદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી […]

Image

Surat:સગીરની હત્યા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીનો લીધો ઉધડો, પોલીસ કમિશનરને કરી આક્રમક રજૂઆત

Surat: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે.આ અસામાજિક તત્વોને કાયદાનો જાણે ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાઓ ગુજરાતમાં કાયદની કથળતી સ્થિતિને દર્શાવે છે ત્યારે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ ન […]

Image

Gujarat Government : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

Gujarat Government : રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. આજે રાજ્ય સરકારની એક બેઠક મળી હતી. અને આ જ બેઠકમાં રાજ્ય સરકારના અંદાજે 9.59 લાખ કર્મચારીઓ માટે ખુશખબરી સામે આવી છે. રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં 6 ટકાનો વધારો કર્યો છે. અત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 53 ટકા જેટલો DAનો લાભ મળે છે. […]

Image

જેને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન ન આવડે તે પશુ સમાન : મનસુખ વસાવા

MP Mansukh Vasava : ભરુચના (Bharuch) સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) અવાર નવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે ફરી એક વાર સાંસદ મનસુખ વસાવા તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છે જેમાં જેને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન ન આવડે તેને પશુ સમાન ગણાવ્યા છે. સ્કુલના […]

Image

Rahul Gandhi : અરવલ્લીના મોડાસામાં રાહુલ ગાંધીનો સંગઠનને મજબૂત કરવાનો હુંકાર, 1200 જેટલા બૂથ કાર્યકરો સાથે કર્યો સંવાદ

Rahul Gandhi : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. ગઈ કાલે સંગઠન […]

Image

ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ! કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી હર્ષ સંઘવીનું રાજીનામું માગ્યું

Surat: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે.આ અસામાજિક તત્વોને કાયદાનો જાણે ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાઓ ગુજરાતમાં કાયદની કથળતી સ્થિતિને દર્શાવે છે ત્યારે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર જ ન […]

Image

Gondal Rajkumar Jat Case: રાજકુમાર જાટને ન્યાય અપાવવા જીગીશા પટેલ મેદાને, પરિવારને મળવા પહોંચ્યા રાજસ્થાન

Gondal Rajkumar Jat Case: ગોંડલના બહુ ચર્ચિત રાજકુમાર જાટ (Rajkumar Jat) મૃત્યુના કેસમાં હવે પાટીદાર અગ્રણી જીગીશા પટેલની (Jigisha Patel) એન્ટ્રી થઈ છે. અગાઉ જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) પર મોટા આક્ષેપ કર્યા હતા ત્યારે હવે જીગીશા પટેલ રાજકુમાર જાટના પરિવારને મળવા માટે રાજસ્થાન પહોંચ્યા છે. જીગીશા પટેલ રાજકુમાર જાટના પરિવારને મળ્યા પહોંચ્યા રાજસ્થાન […]

Image

રાજકોટમાં બેફામ ચાલતી સીટી બસે છ લોકોને અડફેટે લીધા, 3 લોકોના મોત, અન્ય ઈજાગ્રસ્ત

Rajkot city bus Accident: રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 3 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને […]

Image

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ વિસ્તારમાં ખાબક્યો કમોસમી વરસાદ , જાણો હવામાન વિભાગની નવી આગાહી

Gujarat weather News: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર ગરમીએ પોતાનું ભયંકર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તીવ્ર ગરમીની ચેતવણી પણ જારી કરી છે. દરમિયાન ગઈ કાલે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ફરી એકવાર હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળ્યું ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદથી લોકોને ગરમી અને ગરમીના […]

Image

Rahul Gandhi in Gujarat: રાહુલ ગાંધી આજે મોડાસામાં, સંગઠન સર્જન અભિયાનનો કરાવશે પ્રારંભ

Rahul Gandhi in Gujarat: ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. ગઈ કાલે […]

Image

Ahmedabad: નશામા ધુત કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, રોષે ભરાયેલા ટોળાએ માર મારતા મોત

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) કાર ચાલકો બેફામ બન્યા છે. અહીં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગની ઘટના સામે આવી છે. જુહાપુરામા નશામા ધુત એક કાર ચાલકે અકસ્માત સર્જીને બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.ત્યારે આ અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ આ કાર ચાલકને માર માર્યો હતો ત્યારે […]

Image

હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો ટ્રક સાથે અકસ્માત, જાણો કેવી છે હકાભાની હાલત?

Hakbha Gadhvi car accident : ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીને (Hakbha Gadhvi) લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હકાભા ગઢવીની કારને આજે અકસ્માત નડ્યો હતો. તેઓ હળવદથી મોરબી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પાણી ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. જો કે, આ અકસ્માતમાં હકાભા ગઢવી સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. […]

Image

'આવું કેમ કહ્યું...', દુષ્કર્મ સંબંધિત આદેશો પર Supreme Courtએ હાઈકોર્ટને આપ્યો ઠપકો

Supreme Court on Allahabad High Court Rape Case: બળાત્કાર સંબંધિત અલ્હાબાદ હાઈકોર્ટના આદેશો પર મંગળવારે સુપ્રીમ કોર્ટ(SC)માં સુનાવણી થઈ. કોર્ટે આ મામલાની સ્વત મોટુ સંજ્ઞાન લીધી અને તેની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે શા માટે એવું કહેવામાં આવે કે રેપ પીડિતાએ મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી ટિપ્પણીઓ ન કરવી જોઈતી હતી. […]

Image

'બદલાની ભાવનાથી કરે છે કાર્યવાહી...', Robert vadraએ ગુરુગ્રામ જમીન કેસમાં ED પર ઉઠાવ્યા સવાલ

Robert vadra :રોબર્ટ વાડ્રાએ ગુરુગ્રામ જમીન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. વાડ્રાએ કહ્યું કે હવે આ કેસમાં કંઈ બચ્યું નથી. મંગળવારે ઇડી ઓફિસમાં હાજર થતાં વાડ્રાએ કહ્યું કે તેમની સામેની તપાસ માત્ર બદલાની ભાવનાથી હાથ ધરવામાં આવી રહી છે. તેમને આશા છે કે તપાસ ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચશે. તેઓ […]

Image

Land Jihad: આખા ગામને Waqf જમીન કરાઈ જાહેર, નોટિસ મળતાં ચોંકી ઉઠ્યા ગ્રામજનો

Land Jihad In Tamilnadu: તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના તિરુચેન્દુરાઈ ગામ પછી હવે વેલ્લોર જિલ્લાના અન્ય એક ગામમાં Waqf બોર્ડના દાવાએ લોકોને ચોંકાવી દીધા છે. વેલ્લોર જિલ્લાના અનૈકટ્ટુ તાલુકાના કટ્ટુકોલ્લાઈ ગામના ગ્રામજનોને એક નોટિસ મોકલવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જમીન વકફ બોર્ડની છે. નોટિસમાં કથિત રીતે કહેવામાં આવ્યું છે કે આ જમીન સૈયદ અલી […]

Image

શું Donald Trump માર્શલ લો લાદશે? અમેરિકામાં કેમ ચાલી રહી છે આવી ચર્ચા

Donald Trump Marshal Law: બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા એવા નિર્ણયો લીધા છે જેણે દુનિયામાં હલચલ મચાવી દીધી છે. પછી તે ગાઝાનું પુનર્નિર્માણ હોય કે ચીન સહિત અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાનું હોય. અમેરિકામાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 એપ્રિલે માર્શલ લો લાદવા […]

Image

ભારતના પડોશી ઈસ્લામિક દેશ Israelને આપ્યો ઝટકો, ગાઝાના સમર્થનમાં લગાવ્યો પ્રતિબંધ

Israel News:ભારતના પડોશી દેશ બાંગ્લાદેશ બાદ માલદીવે પણ ઈઝરાયેલના નાગરિકોના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકીને ઈઝરાયેલ સરકારને ઝાટકોઆપ્યો છે. માલદીવે મંગળવારે જાહેરાત કરી કે તેની સંસદે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતાના પ્રદર્શનમાં ઇઝરાયેલના નાગરિકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ મંગળવારે સંસદ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને તાત્કાલિક મંજૂરી આપી તેને કાયદો બનવાનો માર્ગ મોકળો […]

Image

Rahul Gandhi : પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ, નેતાઓને કરી ટકોર, નિરીક્ષકોની બેઠકમાં વન ટુ વન વાતચીત કરી

Rahul Gandhi : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત […]

Image

Bharat-Chin વચ્ચે 5 વર્ષ પછી ડાયરેક્ટ એર ટ્રાવેલ સર્વિસ ફરી થઈ શરૂ! આ શહેરોમાં અગાઉ હતી કનેક્ટિંગ ફ્લાઈટ્સ

Bharat-Chin News: ભારત-ચીન સંબંધો લગભગ પાંચ વર્ષ પછી સીધી હવાઈ સેવા શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહ્યા છે. જાન્યુઆરીમાં બંને પાડોશી દેશો વેપાર અને આર્થિક મતભેદોને ઉકેલવા માટે કામ કરવા સંમત થયા હતા. જે તેમના ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. મુખ્યત્વે ચીનનું ઉડ્ડયન ક્ષેત્ર જે 2020 માં કોવિડ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું […]

Image

Summer Health Tips: ગરમી વધવાથી તમારી આંખને થઈ શકે છે નુકસાન, જાણો સમસ્યા અને ઉપાય

Summer Health Tips: ભારતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા અઠવાડિયામાં ભારતના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, IMDના આ અનુમાન અનુસાર, 15 એપ્રિલથી દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ […]

Image

Health Tips: ગર્ભાવસ્થા દરમિયાન પેટ પરની ખંજવાળથી પરેશાન છો? રાહત મેળવવા માટે કરો આ ઉપાયો

Health Tips: ગર્ભાવસ્થાના 9 મહિના ખૂબ જ સારા અને સુંદર હોય છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રી ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આમાં સૌથી સામાન્ય સમસ્યા પેટમાં ખંજવાળ આવે છે. સમય જતાં પેટ વધે છે. સ્ત્રીઓ ખંજવાળથી પરેશાન થવા લાગે છે. જેમ જેમ શરીર બદલાય છે અને […]

Image

Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરમાં શંખ ​​રાખવાથી શું ફાયદા થાય છે? તમે પણ જાણો

Vastu Tips: હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં શંખ ​​રાખવા અને તેની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. વાસ્તુમાં શંખનો અવાજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં શંખ ​​રાખવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. જાણો ઘરમાં શંખ ​​રાખવાથી […]

Image

National Herald : નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

National Herald : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર EDએ આ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ 9 એપ્રિલે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરી અને કેસમાં આગળની કાર્યવાહી અથવા સુનાવણી […]

Image

Vastu Tips: જીવનમાં ખુશીઓ માટે અજમાવો આ 5 સરળ વાસ્તુ , મળશે ઘણી પ્રગતિ

Vastu Tips: દરેક વ્યક્તિ જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે. સુખ-સમૃદ્ધિ મેળવવા માટે લોકો સખત મહેનત કરે છે, પરંતુ ક્યારેક લાખો પ્રયત્નો પછી પણ વ્યક્તિ સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. વાસ્તુ નિષ્ણાત મુકુલ રસ્તોગીના જણાવ્યા અનુસાર કેટલાક વાસ્તુ ઉપાયો અપનાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સમસ્યાઓનો અંત આવે છે. જાણો વાસ્તુ અનુસાર સારા જીવન માટે કયા […]

Image

Congress : ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી મેદાને, પ્રથમ બેઠક પૂર્ણ, નિરક્ષકોને રિપોર્ટ સોંપવાના આદેશ

Congress : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા […]

Image

Ayodhya Bomb Threat : અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચોતરફ મચ્યો હડકંપ, FIR નોંધાઈ

Ayodhya Bomb Threat : યુપીના અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટને ઈમેલ મોકલીને રામ મંદિર પર હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના એક વ્યક્તિએ રામ મંદિર ટ્રસ્ટને એક ઈમેલ મોકલીને મંદિર પર હુમલાનો ભય વ્યક્ત કર્યો છે. રામ મંદિરની સુરક્ષા અંગેની આ માહિતી મેઇલ […]

Image

Gujarat Weather : ગુજરાતના આ 4 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, તાપમાન ફરી 40 ડિગ્રીને પાર કરશે

Gujarat Weather : ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ફરી ઉનાળાનું આગમન થયું છે. ગયા દિવસે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનું મોજું ફરી જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા શહેરોના તાપમાનમાં પણ વધારો થયો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં ભારે ગરમીની આગાહી કરી છે. આ […]

Image

Congress : ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધીના ધામા, કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક શરુ, હવે શું થશે નવા જૂની ?

Congress : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા […]

Image

Umesh Makwana : ઉમેશ મકવાણાની ભાજપમાં જોડાવવાની અટકળોનો અંત, પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો ખુલાસો, કોને આપી ચેતવણી ?

Umesh Makwana : છેલ્લા અંદાજે એક મહિનાથી ગુજરાતમાં એક વાતની અટકળો શરુ થઇ હતી. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા AAPમાંથી રાજીનામુ આપી અને ભાજપમાં જોડાવાના છે. છેલ્લા કેટલાક સમયથી વહેતી થયેલી વાતનો આજે ખુદ ઉમેશ મકવાણાએ ખુલાસાઓ કર્યો હતો. આ મામલે આજે તેમણે વિધાનસભા પરિસરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં આ વાત મામલે […]

Image

Ahmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, રખિયલમાં નજીકની રેસિડેન્સીમાં હથિયારો સાથે ઘૂસી આતંક મચાવ્યો, પોલીસે કરી ધરપકડ

Ahmedabad : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ આ તો ગુજરાતમાંથી સામે આવતા કેસો કહે છે. એક તરફ પોલીસ કહે છે કે અમે અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહ્યા છીએ. પરંતુ હજુ પણ પોલીસ કે કાયદા વ્યવસ્થાનો ડર કોઈની અંદર જોવા મળતો નથી. સામાન્ય માણસો પર […]

Image

Robert Vadra : રોબર્ટ વાડ્રા પગપાળા ED ઓફિસ પહોંચ્યા, લેન્ડ ડીલ કેસમાં સમન્સ જારી, તેમની પૂછપરછ ચાલુ

Robert Vadra : ગુરુગ્રામ જમીન સોદા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રોબર્ટ વાડ્રાને વધુ એક સમન્સ જારી કર્યું છે. પીએમએલએ હેઠળ વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યા છે. રોબર્ટ વાડ્રા પગપાળા ED ઓફિસ જવા રવાના થયા છે. અગાઉ 8 એપ્રિલે પણ વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યા હતા. વાડ્રા તે દિવસે ED સમક્ષ હાજર થયા ન હતા. કોંગ્રેસના કાર્યકરોએ […]

Image

Surat : સુરતમાં અસામાજિક તત્વો બેફામ, કાપોદ્રામાં નશેડીએ કરી સગીરની હત્યા, મહિલાઓના ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

Surat : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ આ તો ગુજરાતમાંથી સામે આવતા કેસો કહે છે. એક તરફ પોલીસ કહે છે કે અમે અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહ્યા છીએ. પરંતુ હજુ પણ પોલીસ કે કાયદા વ્યવસ્થાનો ડર કોઈની અંદર જોવા મળતો નથી. સામાન્ય માણસો પર […]

Image

Katy Perry In Space : કેટી પેરી સહિત 6 મહિલાઓએ રચ્યો ઇતિહાસ, અવકાશ ઉડાન દરમિયાન ગાયું 'વોટ અ વન્ડરફુલ વર્લ્ડ'

Katy Perry In Space : અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન સોમવારે પહેલી વાર છ મહિલાઓને એકસાથે અવકાશ યાત્રા પર લઈ ગઈ. આમાં પ્રખ્યાત હોલીવુડ ગાયિકા કેટી પેરી, જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ, ‘સીબીએસ મોર્નિંગ્સ’ના હોસ્ટ ગેઇલ કિંગ, આઈશા બોવે, અમાન્ડા ન્ગ્યુએન અને કેરીન ફ્લાયનનો સમાવેશ થાય છે. આ ઉડાન અવકાશ પ્રવાસનની નવી […]

Image

Gir Somnath : કોડીનાર - વેરાવળ હાઇવે પર ડમ્પરે 5 લોકોને ઉડાડ્યા, જેમાં 2ના મોત અને 7 લોકો ઘાયલ

Gir Somnath : ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓ વધતી રહી છે. આજે વેરાવળ-કોડીનાર હાઇવે પર કણજોતર ગામ નજીક ગઈકાલે રાત્રે રાખેજ પાટિયા પાસે ઇકો કાર અને સ્પ્લેન્ડર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ ત્યાં એક સાથે કેટલાયે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ જ દરમિયાન એક બેફામ ડમ્પર ચાલાક ત્યાંથી નીકળ્યો અને અને […]

Image

કોણ છે રામપાલ કશ્યપ? જેમને PM મોદીએ પહેરાવ્યા જૂતા

PM Modi Haryana Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલે હરિયાણાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સરકારની ખૂબ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું, “આજે હરિયાણામાં કોઈપણ ખર્ચ વિના, કોઈપણ સ્લિપ વિના નોકરીઓ આપવામાં આવી રહી છે. આ એક અદ્ભુત ટ્રેક રેકોર્ડ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે રાજ્યમાં સરકારી […]

Image

Israelના પીએમ નેતન્યાહૂ પર સેના પ્રમુખ થયા ગુસ્સે, ગાઝા પર આપી આ સલાહ

Israel Gaza War: ઈઝરાયેલના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ ઈયલ ઝમીરે સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે સૈનિકોની તીવ્ર અછત અને સ્પષ્ટ રાજદ્વારી રણનીતિની ગેરહાજરીને કારણે ગાઝામાં ચાલી રહેલા સૈન્ય ઓપરેશનથી ઇચ્છિત લક્ષ્યો હાંસલ કરવા મુશ્કેલ બની રહ્યા છે. ઝમીરે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની કેબિનેટને ચેતવણી આપી છે કે આ યુદ્ધ માત્ર […]

Image

West Bengal Violenceમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, હવે આ વિસ્તારમાં ભડકી હિંસા

West Bengal News: પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોલકાતા પોલીસે ISF (ભારતીય સેક્યુલર ફ્રન્ટ) સમર્થકોને માર્ચ કરતા અટકાવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસ પ્રતિબંધના વિરોધમાં ISF સમર્થકો હિંસક બની ગયા હતા અને થોડી જ વારમાં પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. VIDEO […]

Image

એક તરફ America ટેરિફમાં ફસાયું, તો બીજી તરફ Chinએ તાઈવાન સાથે કર્યું છે મોટું કૌભાંડ

America Chin Tarif war: અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટ કોઈનાથી છુપી નથી. બંને મહાસત્તા દેશો એકબીજા સામે ધાર મેળવવાની એક પણ તક છોડતા નથી. જ્યાં અમેરિકા ટેરિફ યુદ્ધમાં Chinને હરાવવામાં વ્યસ્ત છે. તે જ સમયે, ચીને પ્રશાંત મહાસાગરમાં પોતાનો વિસ્તાર વધાર્યો છે. અહેવાલ અનુસાર ચીને પ્રશાંત મહાસાગરમાં મિલિટરી બેઝ બનાવીને અને જહાજો તૈનાત કરીને ધીમે […]

Image

Donald Trump ટેરિફ મામલે લીધો યુ-ટર્ન, અમેરિકી રાષ્ટ્રપતિએ શું કહ્યું?

Donald Trump On Chin Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેસરથી નિવેદન જારી કરીને ટેરિફ મુદ્દે યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે તેણે કોઈ ટેરિફ માફ કર્યા નથી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટની વાત થઈ હતી. “ખાસ કરીને ચીન સામે જે અમારી સાથે અત્યાર સુધી સૌથી ખરાબ વર્તન કરે […]

Image

Health Tips: વજન ઘટાડવાથી લઈને હૃદયના સ્વાસ્થ્ય સુધી, ઉનાળામાં પીચ ખાવાથી થાય છે આ ફાયદા

Health Tips: ઉનાળામાં આવા અનેક રંગબેરંગી રસદાર ફળો બજારમાં જોવા મળે છે જે સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખે છે. આવા જ એક ફળનું નામ છે આલૂ (Peach). પીચમાં ફાઈબર, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઈલેક્ટ્રોલાઈટ્સ, વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન સી અને વિટામિન K જેવા પોષક તત્ત્વોની સાથે એન્ટી-ઓક્સિડન્ટ ગુણો પણ ભરપૂર હોય […]

Image

Health Tips: ઉનાળામાં નાકમાંથી લોહી નીકળે છે તો અપનાવો આ 4 શ્રેષ્ઠ રીતો, તરત જ રક્તસ્ત્રાવ થઈ જશે બંધ

Health Tips: અતિશય ગરમીમાં નાકમાંથી લોહી નીકળવું ખૂબ જ સામાન્ય છે. ઉનાળાની ઋતુમાં મોટા ભાગના લોકોને ઘણી વખત આ સમસ્યાનો સામનો કરવો પડે છે. નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં શુષ્કતાના કારણે નાકમાંથી લોહી આવવાની સમસ્યા વધી જાય છે.સૂકા અને ગરમ પવનોને કારણે નાની રક્તવાહિનીઓ ફાટી જાય છે. જેના કારણે રક્તસ્રાવ થાય છે. ઘરેલું ઉપચાર અપનાવીને […]

Image

14 એપ્રિલથી શરૂ થશે Amarnath Yatraનું રજીસ્ટ્રેશન, જાણો કેવી રીતે કરવી અરજી

Amarnath Yatra registration : અમરનાથ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજે સોમવાર, 14 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. અમરનાથ યાત્રાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે આ ગુફામાં આવ્યા હતા. જો હવામાન સારું હોય તો અમરનાથ યાત્રા જૂન-જુલાઈ મહિનામાં શરૂ થાય છે અને સામાન્ય રીતે ઓગસ્ટ સુધી ચાલુ રહે છે. […]

Image

ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ : મનીષ દોશી

Gujarat Congress : ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ગુજરાતની (Gujarat) દરિયાઈ સરહદ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતની દરિયાઈ સરહદ પરથી લગભગ 300 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1800 કરોડ રૂપિયા છે.ત્યારે ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવા મુદ્દે […]

Image

કડીનો એક કરંટ ભાજપના લોકોને સાવધાન કરી દેશે : Shankarsinh Vaghela

Praja Shakti Democratic Party Shankarsinh Vaghela : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી (Praja Shakti Democratic Party) સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે અને આ નવી પાર્ટી સાથે શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યા છે .કડીમાં ભાજપના ધારાસભ્‍ય કરસનભાઈ સોલંકીનું ફેબ્રુઆરીમાં નિધન થયું હતું જેથી હવે કડીમાં વિધાનસભાની પેટાચૂંટણી […]

Image

રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર, કોંગ્રેસની મોડાસામાં મળનારી બેઠક હવે અમદવાદમાં મળશે

Rahul Gandhi in Gujarat : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એક વાર ગુજરાત (Gujarat) આવી રહ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી 15 એપ્રિલે મોડાસામાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક યોજવાના હતા પરંતુ હવે બેઠકને લઈ સ્થળમાં ફેરફાર કરાયો છે.હવે કોંગ્રેસની મોડાસામાં મળનારી બેઠક હવે અમદાવાદમાં […]

Image

દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જાણો કેમ છોડી પાર્ટી ?

Mahesh Vasava Leaves BJP: ગુજરાત ભાજપમાં (BJP) મોટું ભંગાણ સર્જાયું છે. ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ (Mahesh Vasava) બીજેપી સાથે છેડો ફાડ્યો છે. મહેશ વસાવા ગતવર્ષે બીજેપીમાં જોડાયા હતા  ત્યારે માત્ર એક જ વર્ષમાં મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. અને હવે તેઓ મહેશ વસાવાએ બીજેપી સાથે છેડો ફાડ્યો અમારા […]

Image

અંકલેશ્વરના પાનોલી GIDCમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

Bharuch: અંકલેશ્વરના (Ankleshwar) પાનોલીની જલએક્વા અને બીઆર એગ્રો નામની કંપનીમાં ભીષણ આગ (fire) લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેની અસર આસપાસની કંપનીઓમાં પણ જોવા મળી.આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો, ત્યારબાદ તેઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, કંપનીમાં […]

Image

ઠાકોર સમાજના નેતાઓ સરકારમાં રહીને કામ ન કરી શકતા હોય તો તે પાવર વગરના પ્રધાન કહેવાય :ગેનીબેન ઠાકોર

Geniben Thakor:  ગઈ કાલે પાટણ (Patan) ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું (Kshatriya Thakor community) સંમેલન મળ્યું હતું જેમાં સમાજ સુધારણા,વ્યસનમુક્તિ શિક્ષણને પ્રાધાન્ય આપવુ તેમજ કુરિવાજો દૂર કરવા તથા રાજકારણમાં સમાજનું સ્થાન કઈ જગ્યાએ છે. સરકાર દ્વારા સમાજને થતા અન્યાય તથા આવનારા દિવસોમાં સરકાર સામે લડત આપવા અંગે આગેવાનો દ્વારા વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.આ […]

Image

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરશી રબારીની રાજસ્થાન પોલીસે કરી અટકાયત , જાણો શું છે સમગ્ર મામલો

Rajsthan Police On Thakarshi Rabari : કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન સાંસદ ગેનીબેન ઠાકોરના (Geniben thakor) અંગત ગણાતા ઠાકરશી રબારીને (Thakarshi Rabari) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન પોલીસે ઠાકરશી રબારીની અટકાયત કરી છે. જાણવા મળી રહ્યું છે કે, રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં ઠાકરશી રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી અટકાયત કરી હતી.મહત્વનું […]

Image

PNB કૌભાંડનો આરોપી ભાગેડુ Mehul Choksi પકડાયો, CBI ની અપીલ પર બેલ્જિયમ પોલીસે કરી ધરપકડ

Mehul Choksi Arrested: પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં વોન્ટેડ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે.  65 વર્ષીય મેહુલ ચોકસીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તે હજુ પણ જેલમાં છે. ભારતની પ્રત્યાર્પણ અપીલ બાદ બેલ્જિયમમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ED અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બેલ્જિયમના સંબંધિત વિભાગ […]

Image

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 1800 કરોડનું ડ્રગ્સ, ડ્રગ્સ માફિયાઓ બોટમાંથી ડ્રગ્સ પાણીમાં ફેંકી થયા ફરાર

Gujarat 300 kg drugs seized: ગુજરાતની (Gujarat) દરિયાઈ સરહદ પરથી એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા અહીં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતની દરિયાઈ સરહદ પરથી લગભગ 300 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ […]

Image

ભાજપના નેતાઓ ટ્વિટ કરવાની જગ્યાએ પરિસ્થિતિ સુધારે: ઈસુદાન ગઢવી

Isudan Gadhvi: બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. બિહાર, આસામ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વિપક્ષે ભાજપ સરકારના શિક્ષણ મોડેલ પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના પરિણામોનું ઉદાહરણ […]

Image

Murshidabadમાં હિંસા પર કેન્દ્ર સરકારે કરી કડક કાર્યવાહી, કેન્દ્રીય દળની 15 કંપનીઓ તૈનાત

Murshidabad: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ બિલ પર થયેલી હિંસા પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધીમાં સેન્ટ્રલ ફોર્સની 15 કંપનીઓ મુર્શિદાબાદ પહોંચી છે. વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળો જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે. રાજ્ય પોલીસની વિશેષ ટીમ પણ તે વિસ્તારો પર નજર રાખી રહી છે. […]

Image

Punjab પોલીસની મોટી સફળતા, ફિરોઝપુરમાં 2 આતંકવાદીઓની ધરપકડ; બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન

Punjab: પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમે ફિરોઝપુરથી જગ્ગા સિંહ અને મનજિંદર સિંહ નામના બે આતંકીઓની ધરપકડ કરી છે. તે જર્મની સ્થિત ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ધિલ્લોનની પંજાબમાં ગેંગનું ટેરર ​​મોડ્યુલ ચલાવતો હતો. આ લોકો ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નજીકના હોવાનું કહેવાય છે. તેમની પાસેથી 1.6 કિગ્રા આરડીએક્સ અને રિમોટ કંટ્રોલ […]

Image

બંગાળમાં હિંસા ભડકાવવામાં BSF કરી રહ્યું છે મદદ... TMC નેતા કુણાલ ઘોષના નિવેદન પર બબાલ

TMC ON BSF: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા વચ્ચે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. તૃણમૂલ નેતા કુણાલ ઘોષે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિસ્ફોટક દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે BSFની ટુકડીની મદદથી અશાંતિ ફેલાવવા અને આગચંપી કરવા માટે સરહદ પારથી હુમલાખોરોને લાવવામાં આવી રહ્યા છે. કેટલાક રાજકીય પક્ષો કેટલીક કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને […]

Image

Tech Tips: શું ફોન ચાર્જિંગ પર મૂક્યા પછી પણ થાય છે ધીમો ચાર્જ ? હોઈ શકે છે આ કારણો

Tech Tips: મોબાઈલ ફોન વગર ઘણા કામ અટકી જાય છે પરંતુ ફોન ચાર્જ થાય ત્યારે જ ઉપયોગી થાય છે. જ્યારે બેટરી પૂરી થાય છે ત્યારે આપણે ફોનને ચાર્જિંગ પર મૂકીએ છીએ પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ફોન ધીમો ચાર્જ થઈ રહ્યો છે. આવી સમસ્યા એક-બે વ્યક્તિ સાથે નહીં પરંતુ અનેક લોકો સાથે થાય […]

Image

Beauty Tips: ઉનાળામાં કેમ થાયછે ત્વચા પર ખીલ, કેવી રીતે રાખવી જોઈએ કાળજી

Beauty Tips: ઉનાળો શરૂ થતાં જ ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા દેખાવા લાગે છે. ઉનાળામાં ચહેરો ઝડપથી ઓઈલી અને ગંદો થઈ જાય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે. જો તમે પણ નથી ઈચ્છતા કે તમારો ચહેરો પિમ્પલ્સથી ભરેલો હોય તો ચોક્કસ ટિપ્સ ફોલો કરો. ચહેરાની કાળજી લઈને તમે ઉનાળામાં પિમ્પલ્સની સમસ્યાથી બચી શકો છો. […]

Image

Health Tips: સ્ત્રીઓમાં કેમ થાય છે સર્વાઇકલ કેન્સર? જાણો તેના લક્ષણો

Health Tips: સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં ચોથું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના કારણે થતા મૃત્યુ એ વૈશ્વિક આરોગ્ય ચિંતાનો વિષય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના રિપોર્ટ અનુસાર વર્ષ 2022 માં વિશ્વભરમાં લગભગ 660000 નવા કેસ નોંધાયા હતા જેમાંથી 350000 મહિલાઓના મૃત્યુ થયા હતા. આ આંકડાઓ પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ […]

Image

Waqf Amendment Act: અમે બલિદાન આપવા તૈયાર છીએ, આ દેશ માટે યોગ્ય નથી - મહમૂદ મદની

Waqf Amendment Act: દેશભરમાં વકફ એમેન્ડમેન્ટ એક્ટ લાગુ થયા બાદ પણ અનેક સંગઠનો અને રાજકીય પક્ષો સતત તેનો વિરોધ કરી રહ્યા છે. વકફ જમિયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ કહ્યું “આ વકફનો મુદ્દો નથી પરંતુ રાજકારણ સાથે જોડાયેલો છે. આ કૃત્ય દેશ સમાજ કે મુસ્લિમો માટે સારું નથી.” તેમણે એમ પણ કહ્યું કે અમે આ માટે […]

Image

Ukraineના સુમીમાં રશિયાનો વિનાશક હુમલો, બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી; 21 લોકોના મોત

Ukraine: રશિયા-યુક્રેન યુદ્ધ ફરી એકવાર ભયંકર બનવાની અણી પર છે. રશિયાએ યુક્રેનના સુમી પર ભયંકર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે જેના કારણે સુમીમાં મોટાપાયે વિનાશ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. રશિયન મિસાઇલોએ શહેરની શેરીઓ સામાન્ય જીવન – રહેણાંક ઇમારતો શૈક્ષણિક સંસ્થાઓ રસ્તા પરની કારને નિશાન બનાવી છે. […]

Image

Tahawwur Ranaનું દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન? 2005થી ચાલી રહી હતી મુંબઈ હુમલાની તૈયારી

 Tahawwur Rana : 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરો પૈકીના એક તહવ્વુર રાણાની દિલ્હીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. રવિવારે તેની NIA કસ્ટડીનો ત્રીજો દિવસ છે. NIA તેના માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધોની તપાસ કરી રહી છે. આ અંગે તપાસકર્તાઓ રાણાની પૂછપરછ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એનઆઈએ તહવ્વુર રાણાની […]

Image

America : 30 દિવસથી વધુ સમય માટે રોકાયેલા વિદેશી નાગરિકોને ટ્રમ્પ સરકારની ચેતવણી, નહીં તો જેલ....

America : અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. હવે જો બધા વિદેશી નાગરિકો અમેરિકામાં 30 દિવસથી વધુ સમય માટે રહે છે, તો તેમણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આમાં નાની ભૂલ પણ ભારે દંડ અથવા તો જેલની સજા ભોગવી શકે છે. હકીકતમાં, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે 30 દિવસથી વધુ સમય […]

Image

Andhra Pardesh : આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 8 લોકોના મોત, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું નિવેદન બહાર આવ્યું

Andhra Pardesh : આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુતલા મંડળના કૈલાસપટ્ટિનમમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. ગૃહમંત્રીએ પોતે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રીનું નિવેદન બહાર આવ્યું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ આ અકસ્માત અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુતલા ખાતે ફટાકડા […]

Image

Harsh Sanghavi : હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવને લીધા આડે હાથ, બે વર્ષ જૂના બોર્ડના પરિણામ પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન

Harsh Sanghavi : બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. બિહાર, આસામ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વિપક્ષે ભાજપ સરકારના શિક્ષણ મોડેલ પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના પરિણામોનું […]

Image

સોશિયલ મીડિયામાં થતી કૉમેન્ટ્સથી અકળાયા ધારાસભ્ય મહેશ કસવાળા, કહ્યું- આ ભાદરવાના ભીંડા જેમ...

Amreli: અમરેલીના (Amreli) સાવરકુંડલા ખાતે આઇકોનિક માર્ગના ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને વિજય સિંહ વાઘેલા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અમુક સોશિયલ મીડિયા અને યુ-ટ્યુબર પર આકરા પ્રહારો કર્યા હતા . […]

Image

Gopal Italia : વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલીયાનો હુંકાર, "ભાજપવાળા ભાગી જાય તેવો ઇતિહાસ રચવાનો છે"

Gopal Italia : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. […]

Image

સાંસદ ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહેવા મામલે ઠાકોર સમાજ અને કોંગ્રેસના આગેવાનોએ પોલીસ વિભાગને આપ્યું અલ્ટીમેટમ, ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરને (Geniben Thakor) ગદાર કહેવાનો મામલો ખુબ ગરમાયો છે તાજેતરમાં સુરેન્દ્રનગરના (Surendranagar) પાટડી તાલુકાના નવરંગપુરા ગામે રહેતા ચિંતન મહેતા નામના યુવકે સોશિયલ મીડિયા પર સાંસદ ગેનીબેન ઠાકોરને ગદાર ગણાવ્યા હતા જે બાદ આ શખ્સ સામે સુરેન્દ્રનગરમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલે ઠાકોર સમાજ અને કોંગ્રેસ […]

Image

Sabarkantha : સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસથી હડકંપ, આખા પરિવારે ઝેર પીધું, બેના મોત, 3 હોસ્પિટલમાં દાખલ

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના 4 સભ્યોનું મોત નીપજ્યું છે જ્યારે 4 સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાલીના ઇડરમાં પ્રાથમિક સારવાર બાદ, બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું […]

Image

Visavadar : AAP નેતા રાજુ કરપડાનું વિસાવદરની જનતાને આહવાન, "વરરાજો અમે લાવ્યા છીએ, આબરૂ સાચવવાની જવાબદારી તમારી છે."

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી, મુર્શિદાબાદ હિંસામાં 3 લોકોના મોત, 150 તોફાનીઓની ધરપકડ

Murshidabad Violence : પશ્ચિમ બંગાળ (West Bengal) વકફ કાયદાના ( Waqf Act) વિરોધની આગમાં સળગી રહ્યું છે. બંગાળના ઘણા જિલ્લા હિંસાનો ભોગ બન્યા છે. શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ સહિતના જિલ્લામાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વાહનોને આગ ચાંપી દેવામાં આવી અને દુકાનો અને ઘરોમાં તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી. શુક્રવારે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર […]

Image

Visavadar : વિસાવદરમાં ચૈતર વસાવાએ ગોપાલ ઈટાલીયા માટે કર્યો જીતનો હુંકાર, આમ આદમી પાર્ટીના ક્યાં ત્રણ ટાર્ગેટ વિષે કરી વાત

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

દ્વારકામાં ડિમોલેશનની કામગીરી દરમિયાન મળ્યું 125 વર્ષ જૂનુ હનુમાનજીનું મંદિર, પોલીસે મંદિરનો કર્યો પુનઃ જીર્ણોદ્ધાર

Bet Dwarka : હાલ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. ત્યારે દેવભૂમિ બેટ દ્વારકાના (Bet Dwarka) બાલાપોર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન ગઈ કાલે ઘાસના મેદાનોમાં છુપાયેલું એક હનુમાન મંદિર મળી આવ્યું હતું. આ મંદિર 100 થી 125 વર્ષ જૂનું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Image

Vadodara : વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો આપઘાત, ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Vadodara : ગુજરાતમાં કેટલીક યુનિવર્સિટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. શિક્ષણ કે સારા કોઈ કામ માટે ચર્ચામા રહે તો સમજી પણ શકાય. પરંતુ આ કેટલીક યુનિવર્સિટીઓ ત્યાં થતી પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અને શિક્ષણના કૌભાંડો માટે ચર્ચામાં રહેતી હોય છે. આ કેટલીક જાણીતી યુનિવર્સિટીઓમાં વડોદરાની MS યુનિવર્સિટીઓનો પણ સમાવેશ થાય છે. વડોદરામાં ફરી એક વખત […]

Image

Kutch: દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લીધા, કથિત પત્રકાર સહિત ચાર આરોપીની ધરપકડ

Kutch: કચ્છના (Kutch) મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લેવાની ઘટનામાં પોલીસે ચાર આરોપીને જડપી પાડયા છે આ મામલે મુંદ્રા પોલીસે આરોપીની ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે. ત્યારે આરોપી પાસેથી અતિ મહત્વના સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી […]

Image

આજે વિસાવદર ખાતે AAP "કાર્યકર્તા મહાસંમેલન " શું હશે પાર્ટીની આગળની રણનીતિ ?

AAP Gujarat : વિસાવદરમાં (Visavadar) ચૂંટણીની માર્ગ મોકળો થતા જ આપ પાર્ટી (AAP) એકશનમાં આવી છે. આપ પાર્ટીએ ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ આપ પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉચારી દીધા છે. અને અત્યારથી પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી […]

Image

ગુજરાતના આ 12 જિલ્લામાં તૂટી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી નવી આગાહી

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે.તેવામાં હવે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યાક કમોસમી વરસાદ તો ક્યાય બફારા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાનમાં અચાનક આવેલા પલટાથી રાજ્યના લોકોને કાળઝાળ ગરમી અને ગરમીથી રાહત મળી છે.આ દરમિયાન, હવામાન વિભાગે ફરી એક વાર ઘણા જિલ્લાઓમાં કમોસમી […]

Image

Jharkhand News: પહેલા દુષ્કર્મ, પછી ગળું કાપીને હત્યા! જંગલમાંથી મળી યુવતીની અડધી બળેલી લાશ

Jharkhand News: ઝારખંડમાં એક તરફ સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે મૈયા સન્માન યોજના સહિત અનેક યોજનાઓની ભેટ આપી રહી છે. બીજી તરફ રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના બનાવોમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ખુંટી જિલ્લામાંથી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં જંગલમાંથી એક યુવતીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો […]

Image

Passport અંગે પતિ-પત્ની માટે નવો નિયમ, જાણો શું અને ક્યારે થશે લાગુ

Passport New Rule: પાસપોર્ટને લઈને એક નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાસપોર્ટમાં પતિ કે પત્નીનું નામ બદલવા માટે લગ્નના પ્રમાણપત્રની આવશ્યકતા નાબૂદ કરી છે અને એનેક્સર-જેનો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ મુજબ હવે પાસપોર્ટમાં પતિ કે પત્નીનું નામ બદલવા માટે એફિડેવિટ આપવી પડશે. પતિ-પત્ની સંયુક્ત ફોટો સાથે એફિડેવિટ આપીને તેમના […]

Image

વિશ્વના સૌથી ઊંચા રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે PM મોદી, વંદે ભારત ટ્રેનને આપશે લીલીઝંડી

PM Modi will inaugurate the world’s highest rail bridge: ચેનાબ નદી પરનો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ માત્ર બે વિભાગોને જ જોડતો નથી પરંતુ વિકાસનું પ્રતીક અને જમ્મુ અને કાશ્મીર માટે નવા યુગની શરૂઆત પણ બની ગયો છે. રેલ્વે મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે PM નરેન્દ્ર મોદી 19 એપ્રિલે બ્રિજનું અધિકૃત રીતે ઉદ્ઘાટન કરશે. […]

Image

Plane Crash: વધુ એક ભયાનક પ્લેન અકસ્માત…અમેરિકાના ટેક્સાસના પ્રોપવોશ એરપોર્ટ પર પ્લેન થયું ક્રેશ

America Plane Crash: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી વધુ એક ચોંકાવનારો પ્લેન અકસ્માત સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના જસ્ટિન શહેરના પ્રોપવોશ એરપોર્ટ પર બની, જ્યાં લેન્ડિંગ દરમિયાન એક પ્લેન રનવે પરથી લપસીને સીધું ખાલી મેદાનમાં પડી ગયું. અકસ્માત બાદ વિમાન પલટી ગયું… ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી વધુ એક ચોંકાવનારો પ્લેન અકસ્માત સામે આવ્યો […]

Image

આજે રાત્રે દેખાશે 'Pink Moon', જાણો શું છે તેની પાછળની વાર્તા?

Pink Moon: દર વર્ષે એપ્રિલ મહિનામાં એક ખાસ ચંદ્ર દેખાય છે. જેને ‘Pink Moon’ કહેવામાં આવે છે. પરંતુ શું ચંદ્ર ખરેખર ગુલાબી થઈ જાય છે અથવા તેની પાછળ કોઈ જૂની વાર્તા છુપાયેલી છે? આ વખતની પૂર્ણિમા વધુ ખાસ છે કારણ કે તે વર્ષનો સૌથી નાનો પૂર્ણ ચંદ્ર હશે. જેને ‘માઈક્રોમૂન’ કહેવામાં આવે છે. એટલું જ […]

Image

Cucumber for Dark Circles: આંખોની નીચે છે ડાર્ક સર્કલ, ઘરમાં રાખેલી આ એક વસ્તુ લગાવો રાત્રે, ચહેરા પર આવશે ગ્લો

Cucumber for Dark Circles: ઊંઘનો અભાવ અને મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન તમારી આંખોને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત તેનાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. જેના કારણે ચહેરાની ચમક પણ ફિક્કી પડવા લાગે છે. આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવા માટે બજારમાં અનેક પ્રકારની ક્રીમ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં કેમિકલ હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં […]

Image

Shaktishinh Gohil : ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની નિમણુંક માટે કોંગ્રેસે નિરીક્ષક જાહેર કર્યા, શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

Shaktishinh Gohil : ગુજરાતમાં 8 અને 9 એપ્રિલ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન બાદ કોંગ્રેસમાં મોટી હલચલના એંધાણ પણ જોવા મળ્યા હતા. 2027માં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ હવે મોટા પાયે નવાંજૂનીના કરવાની તૈયારીઓ સાથે હવે મેદાને આવી છે. કોંગ્રેસના અધિવેશનમાં જે ઠરાવો કરવામાં આવ્યા તેને પગલે આજે એક્શન પણ લેવામાં આવી રહ્યું છે. […]

Image

Skin Care With Aloe Vera: ચહેરા પર એલોવેરાનો આ 4 રીતે કરો ઉપયોગ, તમારી ત્વચામાં આવશે ચમક

Skin Care With Aloe Vera: ત્વચાની સંભાળની વાત કરવામાં આવે તો એલોવેરાનું નામ સૌથી પહેલા આવે છે. એલોવેરાને ઘૃતકુમારી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ ચહેરા પર નવી ચમક તો લાવે છે પણ ત્વચાને ટાઈટ કરવામાં પણ મદદ કરે છે. એલોવેરામાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ત્વચાને સનબર્ન, ડાર્ક સર્કલ અને ફ્રીકલ જેવી સમસ્યાઓથી […]

Image

Vastu Tips: ઘરમાં કેળાનું ઝાડ લગાવવું શુભ છે કે અશુભ? જાણો સાચી દિશા, સ્થળ અને અન્ય વાસ્તુ નિયમો

Vastu Tips: સનાતન ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ વૃક્ષમાં ભગવાન નારાયણ સ્વયં નિવાસ કરે છે. ઘણા લોકો ઘરે કેળાના ઝાડ લગાવવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક એવું કરતા નથી. આવી સ્થિતિમાં એ જાણવું પણ જરૂરી છે કે ઘરમાં […]

Image

Astrology: ચંદ્ર અસ્ત થવાથી આ રાશિના જાતકોને થશે ફાયદો

Astrology: જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન ચંદ્ર નવ ગ્રહોમાંનો એક છે. ચંદ્રને મન, માતા, માનસિક સ્થિતિ, મનોબળ, ભૌતિક વસ્તુઓ, પ્રવાસ, સુખ, શાંતિ, સંપત્તિ, રક્ત, ડાબી આંખ, છાતી વગેરે માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી અને રોહિણી, હસ્ત અને શ્રવણ નક્ષત્ર છે. ચંદ્રદેવ બધા ગ્રહોની વચ્ચે સૌથી ઝડપી ગતિએ ગતિ કરે છે. ચંદ્ર લગભગ સવા […]

Image

Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ થઇ સક્રિય, જિલ્લા પ્રમુખો માટે કરી ઓબ્ઝર્વરની નિમણુંક, 15 એપ્રિલે મોડાસામાં યોજાશે બેઠક

Gujarat Congress : ગુજરાતમાં 8 અને 9 એપ્રિલ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન બાદ કોંગ્રેસમાં મોટી હલચલના એંધાણ પણ જોવા મળ્યા હતા. 2027માં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ હવે મોટા પાયે નવાંજૂનીના કરવાની તૈયારીઓ સાથે હવે મેદાને આવી છે. કોંગ્રેસના અધિવેશનમાં જે ઠરાવો કરવામાં આવ્યા તેને પગલે આજે એક્શન પણ લેવામાં આવી રહ્યું છે. […]

Image

Rajkot:ખોટા મેડીક્લેમ દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા મામલે 5 લોકોની અટકાયત, પોલીસે કર્યો મોટો ખુલાસો

Rajkot: રાજકોટના (Rajkot) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં (Samarpan Hospital) ખોટા મેડીક્લેમ દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં મેડીક્લેમ ઇન્સ્યોરન્સ કંપની એક મયુર છુંછાર નામના યુવક દ્વારા ખોટો મેડિક્લેમ ઊભો કરી 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કાવતરાની ઇન્સ્યોરન્સ કંપનીએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે આ 0મેડીક્લેમ ઇન્સ્યોરન્સ કંપનીની ફરિયાદ […]

Image

Karni Sena : આગ્રામાં કરણી સેનાનું શક્તિ પ્રદર્શન, રાણા સાંગાની જન્મ જયંતિ પર યોજાયું મહાસંમેલન

Karni Sena : રાજ્યસભામાં સપા સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં કરણી સેનાએ શનિવારે આગ્રામાં એક મોટું પ્રદર્શન કર્યું. આ દરમિયાન કરણી સેનાના કાર્યકરોએ શક્તિ પ્રદર્શનમાં તલવારો લહેરાવી અને સપા સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી. પોલીસ વિરોધ સ્થળ પર પહોંચતાની સાથે જ કામદારો ગુસ્સે ભરાયા. કામદારોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર […]

Image

Kutch : કચ્છમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આડેસર નજીક આરોપી હારૂન હિંગોરજાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું

Kutch : ગુજરાત સરકાર પણ હવે UPની યોગી સરકારના રસ્તે જ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ગેરકાયદેસર દબાણો પર સતત બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વો, કોઈ મોટા આરોપીઓ હોય તેવા લોકોની મિલકત પર સરકાર હાલ બુલડોઝર ફેરવી રહી છે. આજે ફરી એક વખત પોલીસ અને તંત્ર દ્વારા મળીને બુલડોઝર એક્શન હાથ […]

Image

Gandhinagar: વ્યાયામ શિક્ષકોએ 27 મા દિવસે હનુમાન ચાલીસાનું પઠન કરીને નોંધાવ્યો વિરોધ, પોલીસે કરી અટકાયત

Gandhinagar: વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા 26 દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.આજે હડતાળનો 27 મો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ સ્વીકારવામાં આવી નથી જેથી હવે વ્યાયામ શિક્ષકો પણ લડી લેવાના મુડમાં છે.ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે. વ્યાયામ શિક્ષકોએ માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં […]

Image

Kumudini Lakhia : દેશના જાણીતા કથક ગુરુ કુમુદિની લાખિયાનું અવસાન, જાણો કેવી રહી તેમની સફર

Kumudini Lakhia : દેશના પ્રખ્યાત કથક ઉસ્તાદ અને નૃત્ય ઉસ્તાદ પદ્મ ભૂષણ કુમુદિની લાખિયાનું નિધન થયું છે. આરજે દેવકીએ તેમની પોસ્ટમાં તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે કથક કલાના મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે ભારતના સૌથી આદરણીય કથક ઉસ્તાદ પદ્મ ભૂષણ કુમુદિની લાખિયાનું 97 વર્ષની વયે નિધન થયું છે. અમદાવાદના પ્રખ્યાત કથક […]

Image

PSI Exam 2025: આવતીકાલે PSIની 472 જગ્યાઓ માટે પરીક્ષા, જાણો ગેરરિતી અટકાવવા તંત્રની કેવી છે તૈયારી ?

PSI Exam 2025: ગુજરાત પોલીસ ભરતી (Gujarat police Recruitment) માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન શારિરિક કસોટી યોજાઈ હતી ત્યારે આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.13/04/2025ના રોજ એટલે કે આવતી કાલે યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં […]

Image

Gandhinagar:કમલમમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત

Gandhinagar:રાજ્યમાં ભાજપ સંગઠનને મજબુત કરવાના પ્રયાસો કરી રહયુ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણથી લઈ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં આજે ગુજરાતના કાર્યાલય કમલમ ખાતે BJPની એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી છે જેમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો સહિત કેટલાક જિલ્લા અને તાલુકાના પ્રમુખોને […]

Image

UPI Service : GPay, PhonePe, Paytm સેવાઓ ફરી બંધ, UPI ડાઉનને કારણે ચુકવણી અટકી ગઈ

UPI Service : જો તમે ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પે, ફોનપે, પેટીએમ જેવી સેવાઓનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આજે ફરી શનિવારે UPI વપરાશકર્તાઓને આઉટેજનો સામનો કરવો પડ્યો. UPI ડાઉન હોવાને કારણે, કરોડો વપરાશકર્તાઓને ડિજિટલ ચુકવણીમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર UPI સેવા ડાઉન હોવાની ફરિયાદ પણ […]

Image

Gujarat Weather : ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લાઓમાં આપ્યું યેલો એલર્ટ

Gujarat Weather : એપ્રિલ મહિનામાં સૂર્યદેવ તબાહી મચાવી રહ્યા છે. મે-જૂન કરતા પણ વધુ ખતરનાક દરે તાપમાન વધી રહ્યું છે. વધતી ગરમી વચ્ચે એક નવું અપડેટ આવ્યું છે. હકીકતમાં, રાજ્યમાં આજે પણ ગરમીનું મોજું ચાલુ રહી શકે છે. રાજ્યના 4 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજકોટ સૌથી ગરમ શહેર હતું. જેમાં બનાસકાંઠા, […]

Image

Banaskantha: ચૂંટણી સમયે જાહેર મંચ પરથી ખેડૂતોને આપેલ વચન ભુલ્યા ભાજપના નેતાઓ, ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Banaskantha: નેતાઓ ચૂંટણી સમયે જનતાને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે. પરંતુ જેવી ચૂંટણી પુરી થાય પછી નેતાઓ દેખાતા પણ નથી ત્યારે આવું જ કંઈક બન્યું છે વાવમાં. વાવમાં (Vav) ગેનીબેન ઠાકોર (Geniben thakor) સાંસદ બનતા ધારાસભ્યના પદેથી રાજીનામુ આપ્યું હતુ જે બાદ વાવમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી […]

Image

Gondal : ગોંડલના ગુંદાળા ગામના સરપંચ પર હુમલો, પોલીસમાં ફરિયાદ બાદ ત્રણ શખ્સોની ધરપકડ

Gondal : ગુજરાતમાં જે લોકો ગોંડલને મિર્ઝાપુર કહી રહ્યા છે તે હવે સાચું પડતું હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહ્યું છે. ગોંડલના ઇતિહાસનો ઇતિહાસ પણ લોહિયાળ રહ્યો છે. અને હવે લોકો ગોંડલને મિર્ઝાપુર કહે છે તે આ ઘટનાઓ જ સાબિત કરે છે. જાહેરમાં ગુંડાગીરી કરવી, મારામારી જેવી ઘટનાઓ ખુબ […]

Image

સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, કષ્ટભંજન દાદાને 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા

Hanuman Temple Salangpur: આજે દેશભરમાં હનુમાન જન્મોત્સવની (Hanuman Janmotsav) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજીના મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં હનુમાન મંદિરે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભજન, પ્રસાદ, સુંદરકાંડના ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાળંગપુર મંદિરે પણ હનુમાન જ્યંતિ નિમિત્તે ભવ્ય […]

Image

Gandhinagar: સેક્ટર-4 માં સિલિન્ડરમાં બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવવા જતાં ફાયર વિભાગના 4 કર્મચારીઓ દાઝ્યા

Gandhinagar: ગાંધીનગરના સેક્ટર – 4 ( Sector 4) ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં મોડી રાતના આગની ઘટના બનવા પામી હતી. આ અંગે ફાયર વિભાગને ( fire department) માહિતી મળતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક એકાએક ઝૂંપડાના ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો,જેથી આ […]

Image

Amreli: ભુરખીયા મંદિરે જતા 2 પદયાત્રીકોનો અકસ્માત, સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવીયાએ ઘાયલોને પોતાની કારમાં હોસ્પિટલ ખસેડ્યા

Amreli: અમરેલીમાં (Amreli) લાઠીના રામપરા નજીક સર્જાયો અક્સ્માત (accident) સર્જાયો હતો. જેમાં ભુરખીયા મંદિરે જતા 2 પદયાત્રીકો સાથે બાઈક ચાલકે અકસ્માત સર્જયો હતો. ત્યારે સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવીયા અક્સ્માત સ્થળે પહોંચ્યા હતા એને ઈજાગ્રસ્ત સ્ત્રી પુરુષને પોતાની કારમાં હોસ્પિટલે ખસેડ્યા હતા. સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવીયા સંકટ મોચન બની પહોંચ્યા હનુમાન જયંતિના […]

Image

26/11ના Mumbai હુમલાના પીડિતોને હવે મળશે ન્યાય ... એસ જયશંકરે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર વાત કરી

Mumbai : વિદેશ મંત્રી એસ જયશંકરે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે તહવ્વુરના પ્રત્યાર્પણ પર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના નિવેદન પર કહ્યું છે કે પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ 64 વર્ષીય પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર […]

Image

Health Tips: આ 4 લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ સરગવાની સિંગનું સેવન

Health Tips: ઉનાળાની ઋતુમાં બજારમાં અનેક પ્રકારના શાકભાજી આવે છે જે અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. લોકો તેનું ખૂબ સેવન કરે છે જેથી કરીને તેઓ તેના સેવનથી ફાયદો ઉઠાવી શકે. આવી જ બીજી શાકભાજી છે સરગવાની સિંગ જે ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. સરગવાની સિંગને પ્રોટીનનો ભંડાર કહેવામાં આવે છે. તેનું સેવન અનેક […]

Image

Health Tips: કાળઝાળ ગરમીમાં કરો નારિયેળ પાણીનું સેવન, અનેક બીમારીઓથી મળશે રાહત

Health Tips: કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે આપણે અનેક પ્રકારના પીણાંનું સેવન કરીએ છીએ. જો તમે પણ આ ઉનાળામાં તમારી જાતને ફ્રેશ અને તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગો છો તો તમે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ એમિનો એસિડ્સ એન્ઝાઇમ્સ […]

Image

Jammu Kashmir: કિશ્તવાડમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, જૈશ કમાન્ડર સૈફુલ્લાહ સહિત 3 આતંકવાદીઓ ઠાર

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના જવાનોએ કિશ્તવાડમાં જૈશ કમાન્ડર સૈફુલ્લા સહિત 3 આતંકીઓને ઠાર કર્યા છે. 9 એપ્રિલથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ થઈ હતી. બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા […]

Image

તહવ્વુર રાણાને ભારત લાવવા પર PM Modiનું 14 વર્ષ જૂનું ટ્વિટ કેમ થયું વાયરલ?

PM Modi: 26/11ના મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા ભારત આવી ગયો છે. ગુરુવારે સાંજે તેમને અમેરિકાથી વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. તહવ્વુરના પ્રત્યાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 14 વર્ષ જૂનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેમણે તત્કાલીન સત્તાધારી કોંગ્રેસ સરકારની વિદેશ નીતિની ટીકા કરી હતી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું […]

Image

Mumbai આતંકવાદી હુમલામાં તહવ્વુર રાણાનું PAK કનેક્શન આવ્યું સામે... એમ્બેસીના પત્રમાં ખુલાસો

Mumbai: મુંબઈ પર 26/11ના આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાથી પાકિસ્તાને જગજાહેર કહી દીધું છે કે અમારે તેમનાથી કોઈ લેવાદેવા નથી. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે 20 વર્ષથી વધુ સમયથી તેના પાકિસ્તાની દસ્તાવેજોનું નવીકરણ કર્યું નથી અને તે કેનેડિયન નાગરિક છે પરંતુ 2023ની તારીખના પત્રમાં પાકિસ્તાનની છૂપી સંડોવણી છતી થાય છે. પરંતુ મળતી માહિતી અનુસાર […]

Image

Delhi-NCRમાં વાવાઝોડા બાદ ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

Delhi: દિલ્હી-એનસીઆરમાં છેલ્લા બે દિવસથી હવામાન ખૂબ જ ખરાબ છે. ક્યાંક જોરદાર તોફાન છે તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ગયા ગુરુવારે નોઈડા ગાઝિયાબાદ સહિત પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓમાં જોરદાર ધૂળની ડમરીઓ અને વરસાદ થયો હતો જ્યારે શુક્રવારે પણ મોડી સાંજે જોરદાર તોફાન આવ્યું હતું. જોરદાર વાવાઝોડા બાદ હવે વરસાદ પણ શરૂ થયો છે. અનેક […]

Trending Video