Water

Image

Surendranagar : ગેરકાયદેસર રેતી ચોરી કરવા માટે ખનન માફીયાઓએ પાણી વચ્ચે રસ્તાઓ બનાવ્યા, કલેક્ટરના આદેશ બાદ કરાઈ કાર્યવાહી

Surendranagar : સુરેન્દ્રનગરમાં (Surendranagar) ખનીજ માફિયાઓ (Mining mafia) બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી કરવા માટે રસ્તાઓ કાઢી રહ્યા છે. આ ખનનમાફિયાઓએ રેતી ભરેલા ડમ્પર લઈ જવા માટે પાણી વચ્ચે રસ્તાઓ બન્યા હતા. ત્યારે કોઈ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે રસ્તાઓ બનાવનાર […]

Image

Ahmedabad માં ભરઉનાળે પાણી માટે વલખા, લોકો સ્વ ખર્ચે ટેન્કરો મંગાવી પાણી ભરવા મજબુર

Ahmedabad: આપણા ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવામાં આવતા હોય તેવા દર્શ્યો સર્જાતા હોય છે. ત્યારે હવે ગુજરાતમાં એકમાત્ર ધમધમતું મેગાસિટી કહી શકાય તેવા અમદાવાદ શહેરમાં ભરઉનાળે પાણીની અવ્યવસ્થા સર્જાઈ છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો સામે આવ્યા છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કરરાજના દ્રશ્યો આવ્યા સામે મળતી […]

Image

Banaskantha: ચૂંટણી સમયે જાહેર મંચ પરથી ખેડૂતોને આપેલ વચન ભુલ્યા ભાજપના નેતાઓ, ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Banaskantha: નેતાઓ ચૂંટણી સમયે જનતાને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે. પરંતુ જેવી ચૂંટણી પુરી થાય પછી નેતાઓ દેખાતા પણ નથી ત્યારે આવું જ કંઈક બન્યું છે વાવમાં. વાવમાં (Vav) ગેનીબેન ઠાકોર (Geniben thakor) સાંસદ બનતા ધારાસભ્યના પદેથી રાજીનામુ આપ્યું હતુ જે બાદ વાવમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી […]

Image

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો જ વિસ્તાર બિમાર ! સ્થાનિકોએ તંત્ર પર લગાવ્યા ઓરમાયું વર્તન કરવાના આરોપ

Mahesana:રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના (rishikesh Patel) મત વિસ્તારમાં જ તંત્રની લાલીયાવાડી સામે આવી છે વિસનગરમાં તંત્ર પર ઓરમાયું વર્તન કરવાના આરોપ લાગ્યા છે. વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ગટીયાવાસમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ મારતા ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાયો છે જ્યારે સ્થાનિકોએ ત્રસ્ત થઈને આ અંગે પાલિકાને રજૂઆત કરી ત્યારે તંત્ર દ્વારા માત્ર નામ પુરતી […]

Image

પાણી બાબતે મંત્રીને રજુઆત કરી તો દલિત સમાજનાં આગેવાન સામે થઈ ફરિયાદ ! ‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાજુ કરપડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Surendranagar: આપણો દેશ લોકશાહી છે અને લોકશાહીમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ ઘણી વખત ભાજપ પાર્ટી લોકશાહીની હત્યા કરી રહ્યુ હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હવે લાગી રહ્યું છે કે, પોતાની સમસ્યા મુદ્દે રજૂઆત કરવી પણ એક ગુનો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં (Surendranagar) પાણી માંગવા […]

Image

Health Tips: પાણી પીવાથી પણ ઘટે છે વજન, જાણો કયો છે યોગ્ય સમય

Health Tips: શરીરને હાઇડ્રેટ રાખવા અને રોગોથી બચાવવા માટે પાણી પીવું જરૂરી છે. તમને કદાચ ખબર નહીં હોય કે આ પ્રવાહી આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ પૂરતી માત્રામાં પાણી પીવાનું શરૂ કરે તો તેને કોઈ ગંભીર બીમારી થતી નથી. પાણી પીવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે અને ગેસ, અપચો […]

Image

Surendranagar : BJP મંત્રી મુળુ બેરાના પ્રવચન દરમ્યાન હોબાળો, રજૂઆત કરવા આવેલ સ્થાનિક આગેવાનને કાર્યક્રમમાંથી ઢસડીને બહાર કાઢી મુક્યા !

Surendranagar : ગુજરાત સરકાર (Gujarat government)  દ્વારા મોટા મોટા દાવાઓ કરવામા આવે છે કે, છેવાડાના વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના સહિતની યોજનાઓ દ્વારા પાણી પહોંડાવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તારના લોકો સુવિધાથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર વિવિધ પ્રયાસો કરી રહી હોવાનું કહેવામાં આવે છે પરંતુ રાજ્યમાં અનેક એવા વિસ્તારો જ્યાં પીવાનું પાણી […]

Image

IAS Coaching Centre ડેથ કેસમાં મોટો ખુલાસો, વિદ્યાર્થીનો દાવો- માત્ર 3 નહીં પરંતુ 8થી 10 લોકોના મોત

IAS coaching centre: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રાવ IAS સ્ટડી સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે બે વિદ્યાર્થીનીઓ અને એક છોકરાના મોત થયા હતા, હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો બીજા કોઈએ નહીં પણ વિદ્યાર્થીએ કર્યો છે જેઓ ગઈ કાલે રાત્રે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા અને ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા […]

Image

Jamnagar ની 53 સોસાયટીમાં ભર ચોમાસે પણ પાણી માટે પારાયણ, મનપા ક્યાં સુધી ચલાવશે ટેન્કર રાજ ?

Jamnagar : રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઉનાળાની (summer) સિઝનમાં પાણીની અછત સર્જાતી હોય છે. પરંતુ ભર ચોમાસામાં (monsoon) પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે તો તે મનપા (municipality) માટે શરમજનક બાબત કહેવાય. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી ( Jamnagar) સામે આવી છે. જામનગરમાં ટેન્કર રાજ જામનગરમાં ભર ચોમાસામાં પાણી માટે લોકો વલખા […]

Image

Surat: નવ નિયુક્ત જળશક્તિ મંત્રી સીઆર પાટીલના વિસ્તારમાં જ પાણી માટે આંદોલન

Surat: રાજ્યમાં ઉનાળામાં અનેક જગ્યાએ પાણીની અછત (Water scarcity) સર્જાતી હોય છે.  ભર ઉનાળે પાણી માટે ધાંધિયા થાય એ તો સમજ્યા પણ જો ચોમાસામાં પણ પાણી માટે કકડાટ થાય તો એ તો જે તે વિસ્તારના કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ માટે શરમજનક વાત કહેવાય.પણ જો જળ શક્તિ મંત્રી સી આર પાટીલના (CR Patil)  જ મત વિસ્તારમાં પાણી […]

Image

Vadodara: લો બોલો ! પાલિકાના પદાધિકારીને પોતાના વિસ્તારની સમસ્યા અંગે ખબર જ નથી

Vadodara: વડોદરા મહાનગર પાલિકામાં (VMC) આવે વૉટર વર્કસ કમિટીની (Water Works Committee) બેઠક (meeting) મળી હતી. જેમા શહેરમાં પાણીના (water) પ્રશ્નને લઇ ચર્ચાઓ કરવમાં આવી હતી.કેટલાક વિસ્તારોમાં પાણી નથી મળતું તો ક્યાંક મળે છે તો અસહ્ય ગંદુ આવે છે. આ બાબતને લઇ વિસ્તૃત ચર્ચા કરાવામાં આવી હતી. પાણીની સમસ્યા અંગે પૂછેલા સવાલનો અંગે ગોળગોળ જવાબ […]

Image

Surendrnagr: ચોટીલા તાલુકાના દેવસર ગામે પાણીની પારાયણ, બે દિવસે એક ટેન્કર પાણી આવતા બેડા પાણી માટે થાય છે યુદ્ધ

Surendrnagr:  રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા છેવાડાના લોકો સુધી પણ પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના ( Jal Se jal Scheme) અમલમાં મુકવામા આવી છે. પરંતુ આ યોજના માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યુ છે હજુ પણ રાજ્યમા ઘણા એવા ગામડાઓ છે જ્યાં પીવાનું પાણી પહોંચવામા સરકાર નિષ્ફળ નિવળી છે.સુરેનદ્રનગર (Surendrnagr) […]

Image

Chhotaudepur: કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં પીવાના પાણી માટે વલખાં, બે કિલોમીટર દૂર જઈને પણ ગંદુ પાણી ભરી લાવતી મહિલાઓની વેદના સત્તાધીશો કેમ નથી સમજતા?

Chhotaudepur: રાજ્ય સરકાર (Gujarat Goverment) દ્વારા લોકો સુધી પીવા લાયક પાણી (potable water)પહોંચે તે માટે નલ સે જલ જેવી યોજનાઓ (Nal Se Jal Yojana) શરુ કરી છે. પરંતુ સરકારની આ યોજનાઓ છેવાડા ગામડાઓ સુધી પહોંચી શક્તિ નથી. ત્યારે છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં નર્મદા નદીનું ડહોળુ પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે. […]

Image

Delhi: પાણીની અછતને કારણે થયેલી હિંસામાં મહિલાનું મોત

પાણીની અછતને કારણે હિંસા બાદ મહિલાના મૃત્યુની આઘાતજનક ઘટનાના સંદર્ભમાં દિલ્હીના જળ મંત્રી આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે અને 24 કલાકની અંદર દિલ્હી જલ બોર્ડના સીઈઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. મંત્રીએ L-G ને મુખ્ય સચિવ અને નાણાં, UD અને DJB ના અધિકારીઓની ક્રિયાઓની સ્વતંત્ર તપાસ શરૂ કરવા વિનંતી કરી […]

Image

બેંગલુરુ જળ સંકટ: પીવાના પાણીનો બગાડ કરવા બદલ 22 પરિવારોને 5,000 રૂપિયાનો દંડ

બેંગલુરુ વોટર ઓથોરિટીએ પીવાના પાણીનો બગાડ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરી કારણ કે શહેર પાણીની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે. બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) એ બિન-આવશ્યક હેતુઓ માટે કાવેરી પાણીનો ઉપયોગ કરનારા 22 પરિવારો પર પ્રત્યેક 5,000 રૂપિયાનો દંડ લાદ્યો છે, ડેક્કન હેરાલ્ડના અહેવાલમાં જણાવાયું છે. કુલ દંડની રકમ 1.1 […]

Image

ગુજરાત સરકાર 15 માર્ચ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડશે

ગુજરાત સરકારે 15 માર્ચ, 2024 સુધીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાનું નક્કી કર્યું છે. આ પાણી ઉત્તર ગુજરાત પ્રદેશને ‘સુજલામ સુફલામ યોજના’ હેઠળ અને સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા ફાળવવામાં આવશે. કુલ 4,565 MCFT (મિલિયન ઘનફૂટ) પાણી પીવાના હેતુઓ માટે ફાળવવામાં આવશે, અને વધારાના 26,136 MCFT સિંચાઈ માટે […]

Image

Ahmedabad : વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા ક્યાં સુધી? સમરસ હોસ્ટેલના ભોજના કિડા, NSUI નો હલ્લાબોલ

સમરસ છાત્રાલય હંમેશા વિવાદનું કેન્દ્ર બની રહી તે તેને કથળતો વહીવટ હોય કે ભોજન હોય

Image

Surendranagar: ધોળીધજા ડેમમાં પાણીનો કલર બદલાયો, રોગચાળાનો ભય

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનું પાણી ખરાબ હોવાની વિગતો સામે આવી છે.

Image

પૃથ્વીના કારણે ચંદ્ર પર બની રહ્યું છે પાણી, Chandrayaan-1 ના ડેટાએ કર્યો મોટો ખુલાસો

વૈજ્ઞાનિકોએ (scientists) દાવો કર્યો છે કે પૃથ્વીના કારણે ચંદ્ર પર પાણી બની રહ્યું છે.

Trending Video