Surat Stone Pelting: સુરત (Surat) શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પથ્થરમારાની (Stone Peltin) ઘટનાથી શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં રાત્રે આ પથ્થરમારાની ઘટના બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ઘટના બાદ તરત જ પોલીસે કાર્યવાહી કરીને 6 અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 27 શકમંદોની પણ અટકાયત કરવામાં […]