surat ganpati pooja stone pelting

Image

Kheda : ધર્મ વિરોધી પોસ્ટ અંગે ફરિયાદ નોંધાવવા ગયેલા હિન્દુ યુવકો પર 2,500 થી વધુ લોકોના ટોળાએ કર્યો હુમલો , પોલીસની હાજરીમાં જ થયો પથ્થરમારો

Kheda : ગુજરાતમાં (Gujarat) ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વખતે ખેડાના (Kheda) મહુધામાં (Mahudha) ટોળાએ હિન્દુઓ પર હુમલો કર્યો હતો કારણ કે તેઓએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી એક Instagram પોસ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં, લગભગ 2,500 થી 3,000 લોકોના ટોળાએ હિંદુ યુવકો પર પથ્થરમારો કર્યો હતો અને તેમને મારી નાખવાની […]

Image

Surat Stone Pelting : સુરત પોલીસ સામે આરોપીઓને ઢોર માર મારવાને લઈને પત્ર, માનવાધિકાર આયોગને માઇનોરિટી કમિટી દ્વારા કરાઈ ફરિયાદ

Surat Stone Pelting : ગુજરાતમાં રવિવારે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. સૈયદપુરા વિસ્તારમાં વરિયાવી ચા રાજાના ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. આ પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર સુરત શહેરની પોલીસ, તંત્ર અને ખુદ ગૃહ રાજ્યમંત્રી દોડતા થઇ ગયા હતા. રાતોરાત આ ઘટનાના આરોપીઓને ઘરના તાળા તોડી પણ બહાર કાઢવામાં આવ્યા અને […]

Image

Kutch Stone Pelting : સુરત બાદ કચ્છની પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, બાળકો દ્વારા કરવામાં આવ્યો પથ્થરમારો ?

Kutch Stone Pelting : બે દિવસ પહેલા સુરતમાં એક ઘટના બની જેમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ ગૃહ રાજ્યમંત્રી સહીત સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું. તપાસમાં બાળકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તેવું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાતમાં ફરી એક પથ્થરમારાની ઘટના બની જેમાં ફરી બાળકો દ્વારા પથ્થરમારો થયાનો ખુલાસો […]

Image

Gujarat News : ગુજરાતમાં શાંતિના દુશ્મન કોણ ? સુરત બાદ ભરૂચ અને કચ્છમાં કોમી ભડકો !

Gujarat News  :સુરતમાં (Surat) ગણેશ પંડાલ (Ganesh Pandal) પર પથ્થરમારાની ઘટના બાદ ગુજરાતમાં વધુ એક કોમી ઘર્ષણની ઘટના સામે આવી છે. જેમાં ભરૂચમાં (Bharuch) બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકારી મુજબ રાત્રિના સમયે ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી […]

Image

Shankersinh Vaghela એ Surat ની પથ્થરમારાની ઘટનાના ષડયંત્ર મામલે કહ્યું- સામાન્ય ઘટનાને મોટું રુપ આપવામા આવે છે

Surat Stone Pelting : સુરતમાં (Surat) ગણેશ પંડાલ (Ganesh pandal) પર પથ્થરમારાની (Stone Pelting) ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતના સૈયદપુરામાં (saiyadpura) 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જે બાદ અહીં ભારેલા અગ્નિજેવી સ્થિત સર્જાઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરી લીધો હતો અને આરોપીઓને તાત્કાલિક […]

Image

Surat Stone Pelting : સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, ગણેશ વિસર્જન અને ઈદે મિલાદને લઇ DGP વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ

Surat Stone Pelting : સમગ્ર ગુજરાતમાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે વચ્ચે ગઈકાલે સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બની હતી. સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બાદ ભારે તંગદિલી સર્જાઈ હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા મળી અને […]

Image

Surat Stone Pelting : સુરતમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, સૈયદપુરામાં પથ્થરમારની ઘટના બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન

Surat Stone Pelting : સમગ્ર ગુજરાતમાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે વચ્ચે ગઈકાલે સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બની હતી. સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બાદ ભારે તંગદિલી સર્જાઈ હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા મળી અને […]

Image

Surat માં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના, 25 થી વધુ લોકોની અટકાયત, ઘટનામાં સગીરાઓ પણ સામેલ

Surat Stone Pelting: સુરત (Surat) શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પથ્થરમારાની (Stone Peltin) ઘટનાથી શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં રાત્રે આ પથ્થરમારાની ઘટના બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ઘટના બાદ તરત જ પોલીસે કાર્યવાહી કરીને 6 અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 27 શકમંદોની પણ અટકાયત કરવામાં […]

Trending Video