Mumbai : કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવિવારે રાત્રે સ્પાઇસજેટની ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. વિમાનના એક એન્જિનમાં અચાનક ખામી સર્જાઈ, જેના કારણે વિમાનને ઉતાવળમાં લેન્ડિંગ કરવાની ફરજ પડી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયેલી અને કોલકાતા નજીક આવી રહેલી સ્પાઇસજેટ ફ્લાઇટમાં વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાઈ […]