Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે શાળા શિક્ષણ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તેનો સમાજ માટે ઉપયોગ કરવામાં આવે. તેમણે કહ્યું કે જો કોઈને શિક્ષણનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવડતું નથી તો તેનાથી તેને કોઈ ખાસ ફાયદો નથી. શાળામાં શિક્ષણ ન મેળવ્યું હોવા છતાં સમાજને મહત્વની દિશા […]