rathyatra

Image

Rath Yatra 2025: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં ભીડ વચ્ચે હાથીઓ થયા બેકાબૂ, મચી દોડધામ

Rath Yatra 2025: ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં અંધાધૂંધી, ભીડ વચ્ચે હાથીઓ થયા બેકાબૂ આજે ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં અંધાધૂંધી મચી ગઈ. કારણ કે એક હાથી અચાનક બેકાબૂ થઈ ગયો અને તેને જોઈને બીજા હાથીઓ પણ બૂમો પાડવા લાગ્યા. જ્યારે હાથી રસ્તા પર ભીડ વચ્ચે દોડવા લાગ્યો ત્યારે લોકો પણ તેને જોઈને અહીં-ત્યાં દોડવા લાગ્યા. અકસ્માતની […]

Image

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી, CM Bhupendra Patelએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો

Gujarat CM Bhupendra Patel on rath Yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર […]

Image

Rathyatra 2025 : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, 23,884 પોલીસકર્મીઓ તૈનાત, પહેલી વાર AI ભીડ પર નજર રાખશે

Rathyatra 2025 : ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 148મી રથયાત્રા માટે અભૂતપૂર્વ સુરક્ષા અને વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે યાત્રા રૂટ પર ભીડ અને આગ સંબંધિત ઘટનાઓને રોકવા માટે પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવશે, આ સાથે યાત્રામાં ભાગ લેનારા 17 હાથીઓના સ્વાસ્થ્ય પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી […]

Image

Puri Rathyatra : પુરીમાં રથયાત્રા બાદ સર્જાઈ દુર્ઘટના, ભગવાન બલભદ્રની મૂર્તિ રથમાંથી ઉતારતા લપસી, 8 લોકો ઘાયલ

Puri Rathyatra : પુરીમાં રથયાત્રા (Puri Rathyatra) બાદ એક કાર્યક્રમ દરમિયાન ભગવાન બલભદ્ર (Lord Balbhadra)ની મૂર્તિ લપસી જતાં આઠ લોકો ઘાયલ થયા હતા. આ ત્રણેય મૂર્તિઓને સાંજે રથમાંથી ગુંડીચા મંદિરના અડાપા મંડપમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. અન્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી, મૂર્તિઓની ‘પહાંડી’ શરૂ થઈ, જ્યાં સેવકો દ્વારા […]

Image

Ahmedabad: રથયાત્રા દરમિયાન આટલા ઇમર્જન્સી કેસ નોંધાયા, જાણો વિગતો

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) 147મી રથયાત્રા (rathyatra) કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કાઢવાામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા (jagannath rathyatra) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. મહત્વનું છે કે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. ત્યારે આ […]

Image

Bhavnagar Rathyatra : ભાવનગર પોલીસે માનવતા મૂકી નેવે, અગ્નિકાંડના પીડિતોનો અવાજ દબાવવા બેનરો હટાવ્યા

Bhavnagar Rathyatra : ગુજરાતમાં આજે અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી ચાલી રહી છે. અષાઢી બીજ કચ્છી નવું વર્ષ પણ કહેવાય છે. અને આ દિવસનો એક અનેરો મહિમા પણ છે. આજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ છે. જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજે ઠેર ઠેર રથયાત્રા કાઢવામાં આવી […]

Image

147th Rath Yatra : સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ  

147th Ratha Yatra - મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.

Image

BJP Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે, ખેડૂતોને મળશે આ મોટી ભેટ

BJP Gujarat :આજે બે દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે એક તરફ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahulo Gandhi) પણ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતમાં આવી પહોંચ્યા છે. ગઈ કાલે રાત્રે જ તેઓ ગુજરાતમાં આવી પહોંચ્યા હતા. અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત  મુલાકાતે છે. આ […]

Image

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 6 જુલાઈએ આવશે ગુજરાત, અમદાવાદ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે

Rahul Gandhi : ગુજરાતમાં આવતીકાલે એટલે કે 6 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદ (Ahmedabad) આવી સૌ પ્રથમ ગાંધી આશ્રમ (Gandhi Ashram)થી કોંગ્રેસ ભવન સુધી પગપાળા જશે. તેઓ કોંગ્રેસ (Congress) કાર્યકરોને પણ મળવાના છે. હવે આ સમગ્ર મામલે એવી પણ શક્યતાઓ છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતીકાલે જગન્નાથજી મંદિરે (Jagannathji Temple) દર્શન […]

Trending Video