rathyatra ahmedabad

Image

Ahmedabad: રથયાત્રા દરમિયાન આટલા ઇમર્જન્સી કેસ નોંધાયા, જાણો વિગતો

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) 147મી રથયાત્રા (rathyatra) કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કાઢવાામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા (jagannath rathyatra) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. મહત્વનું છે કે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. ત્યારે આ […]

Image

Bhavnagar Rathyatra : ભાવનગર પોલીસે માનવતા મૂકી નેવે, અગ્નિકાંડના પીડિતોનો અવાજ દબાવવા બેનરો હટાવ્યા

Bhavnagar Rathyatra : ગુજરાતમાં આજે અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી ચાલી રહી છે. અષાઢી બીજ કચ્છી નવું વર્ષ પણ કહેવાય છે. અને આ દિવસનો એક અનેરો મહિમા પણ છે. આજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ છે. જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજે ઠેર ઠેર રથયાત્રા કાઢવામાં આવી […]

Image

Rathyatra 2024 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, રથયાત્રાના વિવિધ રંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર

Rathyatra 2024 : અમદાવાદ (Ahmedabad)માં આજે સવારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rathyatra 2024)નો પ્રારંભ થયો હતો, જ્યાં તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ દાયકાઓ જૂની પરંપરા મુજબ ખલાસી સમુદાયના સભ્યો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. આ રથયાત્રા દર વર્ષે અષાઢ માસના બીજા દિવસે કાઢવામાં […]

Trending Video