Rathyatra 2024

Image

Puri Rathyatra : પુરીમાં રથયાત્રા બાદ સર્જાઈ દુર્ઘટના, ભગવાન બલભદ્રની મૂર્તિ રથમાંથી ઉતારતા લપસી, 8 લોકો ઘાયલ

Puri Rathyatra : પુરીમાં રથયાત્રા (Puri Rathyatra) બાદ એક કાર્યક્રમ દરમિયાન ભગવાન બલભદ્ર (Lord Balbhadra)ની મૂર્તિ લપસી જતાં આઠ લોકો ઘાયલ થયા હતા. આ ત્રણેય મૂર્તિઓને સાંજે રથમાંથી ગુંડીચા મંદિરના અડાપા મંડપમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. અન્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી, મૂર્તિઓની ‘પહાંડી’ શરૂ થઈ, જ્યાં સેવકો દ્વારા […]

Image

Ahmedabad: રથયાત્રા દરમિયાન આટલા ઇમર્જન્સી કેસ નોંધાયા, જાણો વિગતો

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) 147મી રથયાત્રા (rathyatra) કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કાઢવાામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા (jagannath rathyatra) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. મહત્વનું છે કે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. ત્યારે આ […]

Image

Bhavnagar Rathyatra : ભાવનગર પોલીસે માનવતા મૂકી નેવે, અગ્નિકાંડના પીડિતોનો અવાજ દબાવવા બેનરો હટાવ્યા

Bhavnagar Rathyatra : ગુજરાતમાં આજે અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી ચાલી રહી છે. અષાઢી બીજ કચ્છી નવું વર્ષ પણ કહેવાય છે. અને આ દિવસનો એક અનેરો મહિમા પણ છે. આજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ છે. જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજે ઠેર ઠેર રથયાત્રા કાઢવામાં આવી […]

Image

Rathyatra 2024 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, રથયાત્રાના વિવિધ રંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર

Rathyatra 2024 : અમદાવાદ (Ahmedabad)માં આજે સવારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rathyatra 2024)નો પ્રારંભ થયો હતો, જ્યાં તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ દાયકાઓ જૂની પરંપરા મુજબ ખલાસી સમુદાયના સભ્યો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. આ રથયાત્રા દર વર્ષે અષાઢ માસના બીજા દિવસે કાઢવામાં […]

Image

Gujarat Rain Forecast:રથયાત્રાના દિવસે કેવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Rain Forecast: ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા (jagannath rathyatra) આગામી 7 જુલાઇના રોજ નીકળવાની છે. ત્યારે બીજી તરફ વરસાદી(Rain) માહોલ છવાયો છે.ત્યારે રથયાત્રા (rathyatra) દરમિયાન હવામાન (weather) કેવુ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી (prediction) કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં […]

Image

Rathyatra 2024 : અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ, આજે બપોરે ભગવાન જશે પોતાના મોસાળ સરસપુર

Rathyatra 2024 : અમદાવાદ (Ahmedabad)માં રથયાત્રા (Rathyatra 2024)નું અનેરું મહત્વ રહેલું છે. રથયાત્રા અમદાવાદવાસીઓની ધાર્મિક એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આગામી 7મી જુલાઈ એટલે કે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2024) નીકળવાની છે. રથયાત્રા પહેલા જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. આજે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરથી વાજતે ગાજતે જલયાત્રાનો પ્રારંભ થયો. હાથી, […]

Image

Rathyatra 2024 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ કેવી છે તૈયારીઓ ? ગૃહ રાજ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા

Rathyatra 2024 : ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2024) 7મી જુલાઈના રોજ કાઢવામાં આવશે. 147મી રથયાત્રા (Rathyatra 2024)ને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, […]

Trending Video