rajkot fire news

Image

Rajkot : રાજકોટમાં ફરી એક વખત મહાનગરપાલિકાની બુદ્ધિનું પ્રદર્શન, ભીડવાળા વિસ્તારમાં ગેમઝોનને મંજૂરી આપતા કોંગ્રેસ મેદાને

Rajkot : રાજકોટમાં 2024માં TRP ગેમઝોનમા એક અગ્નિકાંડ સર્જાયો હતો. અને આ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. રાજકોટ મહાનગર પાલિકા અને સરકાર આ ઘટનામાંથી કંઈ જ શીખ્યા નથી. હજુ તે નિર્દોષોને ન્યાય પણ મળ્યો નથી. અને હવે ફરી એક વખત રાજકોટમાં નવું ગેમ ઝોન બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી […]

Image

Rajkot:જેલમાં ED દ્વારા મનસુખ સાગઠિયાની પૂછપરછ, કડકડતી ઠંડીમાં વહીવટદારોથી માંડી અનેક રાજકારણીઓને છુટ્યો પરસેવો

Rajkot: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની (TRP Gamezone fire incident) ગોઝારી દુર્ઘટના બાદ રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia) સહિત મહાનગરપાલિકાના આઠ કર્મચારી વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મનસુખ સાગઠીયા પાસે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે હવે સાગઠિયા સામે ED દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. TRP […]

Image

Rajkot : ચોર ચોરી સે જાયે પર હેરાફેરી સે ન જાયે… અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાનો જેલમાં ‘ચિઠ્ઠીકાંડ’, રાખડી બાંધવાના બહાને બહેને જેલમાં આપી ચીઠ્ઠી

Rajkot : હિન્દીમાં એક કહેવત છે કે, ચોર ચોરી સે જાયે પર હેરાફેરી સે ન જાયે આ કહેવત રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા પર લાગુ પડી રહી છે કેમ કે જે અગ્નિકાંડમાં ભ્રષ્ટાચારના આરોપમાં જેલની હવા ખાઈ રહ્યો છે પરંતુ હજુ પણ તે સુધરતો નથી. ગઈ કાલે રક્ષાબંધનના તહેવાર પર જ્યારે તેની બહેન તેને […]

Image

Rajkot: રાજકોટ મનપા બન્યું ભ્રષ્ટાચારનો અડ્ડો ! હવે નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

Rajkot: અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા બાદ પણ અધિકારીઓ સુધરતા નથી.હજુ તો આ ઘટનામાં તપાસ ચાલુ છે અને ફાયર એનઓસીને લઈને આખા રાજ્યમાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયાં છે. ત્યારે આટલુ થયા બાદ પણ ભ્રષ્ટાચારી અધિકારી સુધરવાનું નામ […]

Image

Congress NyayYatra : રાજકોટ અગ્નિકાંડના પીડિતો ન્યાયયાત્રામાં નહિ જોડાય, તેઓ હવે ભાજપની તિરંગા યાત્રામાં જોડાશે

Congress NyayYatra : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા બ્રિજ તૂટવાની ઘટના, વડોદરા હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ દરેક દુર્ઘટના પાછળ કોઈને કોઈ ભ્ર્ષ્ટાચારીઓનો હાથ છે. હવે આ બધી ઘટનાઓમાં અત્યારે લોકો માત્ર ન્યાયની માંગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે […]

Image

Rajkot TRP GameZone : સત્યશોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ ન હોવાનો આપ્યો રિપોર્ટ

Rajkot TRP GameZone : રાજકોટ ટીઆરપી ગેમઝોન (Rajkot TRP GameZone) અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આ કેસમાં બે IAS ને ક્લીનચીટ (Clean cheat) આપવામા આવી છે. હાઈકોર્ટે (Gujarat high court) બનાવેલી સત્ય શોધક સમિતિએ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ (Anand Patel) અને અમિત અરોરાને (Amit Arora) ક્લીનચીટ આપી દીધી છે. મહત્વનું છે કે, […]

Image

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડની 59 દિવસે ચાર્જશીટ રજુ કરાઈ, ત્રણ થેલા ભરીને ચાર્જશીટ રજુ કરાઈ

Rajkot Fire Incident : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Fire Incident)ને આવતીકાલે એટલે કે 25 જુલાઈના રોજ 2 મહિના પૂર્ણ થવાના છે. ત્યારે 2 મહિને હવે પોલીસ અને તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી આ મામલે પોલીસે ચાર્જશીટ દાખલ કરી નહોતી. પરંતુ આજે 59 દિવસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 3 થેલા ભરીને પોલીસે ચાર્જશીટ […]

Image

Rajkot : અગ્નિકાંડ મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કલેક્ટર પાસે કરી આ માંગ

Rajkot :  રાજકોટના ( Rajkot ) નાના મૌવા ખાતે 25 મે ના રોજ સર્જાયેલ TRP અગ્નિકાંડને (TRP GameZone Fire) દોઢ મહિનો વીતવા છતાં પીડિત પરિવારજનોને ન્યાય નહીં મળતા કોંગ્રસના (Congress) પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ( Indranil Rajyaguru ) દ્વારા રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં (Janmashtami Lok Mela) પીડિત પરિજનોને ન્યાય માટે સ્ટોલ ઊભો કરવાની માંગ સાથે પત્રકાર […]

Image

Rajkot Fire incident : રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો કરશે ગાંધીનગર કૂચ

Rajkot Fire incident : રાજકોટમાં 25 મેના રોજ સાંજે 5.30 વાગ્યે એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક આગ લાગી હતી અને આ આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ ગેમઝોનમાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમને […]

Image

Rajkot: 5 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આક્ષેપ અંગે અમીષા વૈધએ શું કહ્યું ?

Rajkot: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire)બાદ મનપા (Municipality)સફાળી જાગી છે. જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓએ આજે હડતાળ પાડી હતી. અને બંધ પાડી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે.તેમજ હોટલ સંચાલક મંડળ પ્રમુખે સીલ ખોલવા માટે […]

Image

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડમાં ક્યા નેતાને બચાવવા સાગઠીયાને જેલ હવાલે કરાયો ? હવે આ મામલે શું થશે નવા ખુલાસાઓ ?

Rajkot Fire Incident : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire)ને લઈ એક વાત વહેતી થઈ છે કે પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા (Mansukh Sagathiya)એ ACB સમક્ષ કબુલ્યું છે કે ડિમોલેશન ન કરવા લાંચ લીધી હતી. અને એ માટે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ પણ કરી હતી. આજે સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં […]

Image

rajkot trp gaming zone fire : રાહુલ ગાંધી બાદ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અગ્નિકાંડના પિડીત પરિવારો સાથે કરશે મુલાકાત, પરિવારજનોએ કરી છે આ માંગ

rajkot trp gaming zone fire : ગુજરાતભરને હચમચાવી નાખનાર TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં ( trp gaming zone fire) મોતને ભેટેલા મૃતકોના પરિવારજનો આજે ગાંધીનગરમાં (Gandhinagar) જશે અહીં તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (cm bhupendr patel) મળીને પોતાની વેદના વર્ણવશે. અગ્નિકાંડ મામલે હવે રાજનીતિમાં (Politics) ભારે ગરમાવો આવ્યો છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પીડીત […]

Image

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડમાં હવે જનતા પીડિતોની વહારે, 10 જુલાઈએ રાજકોટ બંધનું આપ્યું એલાન

Rajkot Fire Incident : રાજકોટમાં 25 મેના રોજ સાંજે 5.30 વાગ્યે એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક આગ લાગી હતી અને આ આગ (Rajkot Fire Incident) થોડી જ ક્ષણોમાં સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ ગેમઝોનમાં જે લોકોએ […]

Image

Rajkot TRP GameZone Fire : મનસુખ સાગઠીયાને ભાજપના કયા નેતા મળ્યા?

Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા (Mansukh Sagathiya) પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવી છે ગઈ કાલે સાગઠિયાની ઓફિસમા ગઈ કાલે એસીબીએ (ACB) તપાસ કરી હતી. આ તપાસમાં 5 કરોડ રુપિયાની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હતું ત્યારે […]

Image

Manish doshi : રાજકોટ TRP ગેમઝોનના TPO સાગઠીયા મામલે કોંગ્રેસ મેદાને, નવા ખુલાસાઓ થતા જ મનીષ દોશીએ ભાજપને આડે હાથ લીધું

Manish doshi : રાજકોટ TRP ગેમઝોન (TRP Game Zone Fire)માં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા. જે કેસમાં TPO સાગઠીયા (Mansukh Sagathiya)ને પકડવામાં આવ્યો છે તેની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થયા છે. ત્યારે TPO સાગઠીયાના કાળી કમાણીનો વધુ એક પિટારો ખુલ્યો છે જેને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી […]

Image

Rajkot TRP GameZone Fire : સા’ગઠીયા’ની કાળી કમાણીનો પટારો ખુલ્યો, એટલી રકમ અને સોનું હાથ લાગ્યું કે જોઈને આંખો પહોળી થઈ જશે !

Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની (Mansukh Sagathiya)ઓફિસ ખાતે એસીબીની (ACB)તપાસ ચાલી રહી છે. ત્યારે મનસુખ સાગઠીયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાંથી કરોડોની રકમ અને ઘરેણા હાથ લાગ્યા છે. જેમાં જેમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ અને એક કરોડથી વધુનું […]

Image

Rajkot Bandh : રાજકોટ અગ્નિકાંડની વરસી પર કોંગ્રેસનાબંધના એલાનને ભારે સમર્થન, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

Rajkot Bandh : રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ 25મી મેના રોજ TRP ગેમિંગ ઝોનમાં આગ (TRP Game zone Fire)ની ઘટનામાં દુ:ખદ રીતે જીવ ગુમાવનારા પીડિતો માટે ન્યાયની માંગણી માટે ‘બંધ’ (Rajkot Bandh)નું આહ્વાન કર્યું છે. પત્રકારોને સંબોધતા, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) રાજકોટ શહેરમાં દુકાનદારો અને અન્ય સંસ્થાઓના માલિકોને વિનંતી કરી હતી કે અગ્નિકાંડની વરસીના […]

Image

Rajkot Fire Incident : રાજકોટ ગેમ ઝોન આગની ઘટનામાં RMC ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર સહિત ત્રણની ધરપકડ, કાર્યવાહી કરાઈ

Rajkot Fire Incident : રાજકોટ TRP ગેમ ઝોન ફાયર કેસ (Rajkot TRP GameZone Fire)માં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે આરએમસીના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા અને વેલ્ડીંગ કામના સુપરવાઈઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ TRP ગેમ ઝોનમાં 25મી મેના રોજ આગ લાગી હતી. આ […]

Image

Jignesh Mevani : અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને, રાજકોટ બંધનું કર્યું છે એલાન

Jignesh Mevani : રાજકોટમાં 25 મેના રોજ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ (TRP Game Zone Fire) સર્જાયો હતો. અગ્નિકાંડ સર્જાતા સરકારે તાત્કાલિક એક તપાસ કમિટીની રચના કરી હતી પરંતુ તપાસ કમિટીને આજે એક મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં આ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો અને આ પરિવારોને ન્યાય આપવામાં માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ […]

Image

Congress Protest : રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

Congress Protest : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા ગેમઝોનમાં આગ લાગી […]

Image

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે SITની તપાસમાં મોટો ખુલાસો, TRP ગેમઝોનના 26 મેએ ખોટા દસ્તાવેજ ઉભા કરાયા

Rajkot Fire Incident : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ (Rajkot Fire Incident) લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે […]

Image

CM on Rajkot Fire : રાજકોટ ગેમઝોન મામલે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા, કહ્યું, “ક્યાંક આપણાથી તો કોઈ ભૂલ નથી થઇ ને ?”

CM on Rajkot Fire : રાજકોટ (Rajkot)માં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા […]

Image

HC on Rajkot Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, વિભાગીય ઈન્ક્વાયરીના કર્યા આદેશ

HC on Rajkot Fire : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા ગેમઝોનમાં […]

Image

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડ મામલે જીગ્નેશ મેવાણીની ચીમકી, ઉગ્ર દેખાવો અને રાજકોટ બંધનું કર્યું એલાન

Rajkot Fire Incident : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં સર્જાયેલ અગ્નિકાંડ (Rajkot Fire Incident)માં 27 જિંદગીઓ સ્વાહા થઇ ગઈ હતી. આ 27 લોકો આ ગેમઝોનમાં જીવતા ભડથું થઇ ગયા છતાં હજુ તપાસના નાટકો ચાલી રહ્યા છે. SIT ની રચના થાય છે, તપાસ કરવામાં આવે છે […]

Trending Video