Surendranagar: રાજકોટ આગ દુર્ઘટના (Rajkot Fire Incident) બાદ રાજ્યમાં એકાએક તંત્ર જાગ્યું છે અને ગઈ કાલથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂ થતા RTO દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ શરુ કરવામા આવી છે. આ ટ્રાઈવ અંતર્ગત જે સ્કૂલ વાન ચાલકે નિયમોનું પાલન ન કર્યુ હોય તેને દંડ ફટકારવાા આવે છે. ત્યારે તંત્રની આ કામગીરી સામે સુરેન્દ્રનગરના સ્કૂલવાન […]