Pravin Ram on BJP : સરકાર ગુનેગારોનો છેલ્લા કેટલાક સમયથી વરઘોડો કાઢી રહી છે. ચોરી લૂંટફાટ કરતા આરોપીઓ કે, અસામાજિક તત્વોનો પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢ્વામાં આવે છે. સરકાર નાના આરોપીઓનો વરઘોડો તો કાઢે છે, પણ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ, દાહોદમાં બળાત્કાર કરનાર શિક્ષક, કે સુરતમાં ભાજપ સાથે જોડાયેલ ડ્રગ્સના આરોપીઓનો અને BZ કૌભાંડ કરનાર […]