pravin ram speech

Image

Pravin Ram : કેશોદમાં ખોટી ફરિયાદના વિરોધમાં AAP નેતા પ્રવીણ રામ મેદાને, 9 દિવસની ન્યાય યાત્રાની કરી જાહેરાત

Pravin Ram : આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છેલ્લા કેટલાક દિવસથી કેશોદના અંડર બ્રિજમાં ભરાયેલા પાણીના મુદ્દે તંત્ર સામે લડાઈ લડી રહ્યા છે અને આ અંડર બ્રિજમાં હોળી ચલાવવા મુદ્દે તેમના વિરુદ્ધ FIR પણ નોંધાઈ છે. AAP નેતા પ્રવીણ રામે આજે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેશોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા […]

Image

Pravin Ram : કેશોદમાં અંડરબ્રિજમાં ગંભીર ખામીઓ મામલે પ્રવીણ રામ સામે પોલીસ ફરિયાદ, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Pravin Ram : જૂનાગઢમાં કેશોદ અંડરબ્રિજમાં થયેલી ગંભીર ખામીઓ સામે AAP નેતા પ્રવીણ રામે ગઈકાલે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. 2 દિવસ પહેલા શરૂ કરાયેલા અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા બંધ કરી દેવો પડ્યો હતો. અને સાથે જ મુશ્કેલી સર્જાતા AAP નેતા પ્રવીણ રામે અંડરબ્રિજમાં હુડકી નાખીને ઉતરી જતા તંત્રમાં હડકંપ મચ્યો હતો. AAP […]

Image

Pravin Ram એ ફરી અધિકારીઓને દોડાવ્યા, પાદરડી ગામે ટાયર વાળા બ્રિજનો ઘટસ્ફોટ કરતા તંત્ર દોડતું થયું

Pravin Ram : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદ બાદ ઘેડ વિસ્તારમાં પાણી ભરાયા છે. સાથે જ ઘેડ વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને લઇ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પદયાત્રા ચાલી રહી છે. અને આ પદયાત્રા દરમિયાન ગઈકાલે તેઓ પાદરડી ગામ ખાતેના તૂટેલા બ્રિજ પર પહોંચ્યા હતા. જ્યાંથી નદી […]

Image

Pravin Ram : AAP નેતા પ્રવીણ રામની ઘેડ પદયાત્રા બગસરા પહોંચતા જ બબાલ, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Ram : આમ આદમી પાર્ટી અત્યારે સતત એક્ટિવ મોડમાં ચાલી રહી છે. એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા કોઈને કોઈ મામલે સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ AAP નેતા પ્રવીણ રામે થોડા દિવસ પહેલા ઘેડ પંથક માટે પદયાત્રા શરુ કરી હતી. જેમાં ઘેડ પંથકમાં વરસાદ બાદની પરિસ્થિતિને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન થયું છે. […]

Image

Pravin Ram : ઋષિકેશ પટેલના નિવેદન પર પ્રવીણ રામનો પલટવાર, આરોગ્ય કર્મચારીઓને મુખ્યમંત્રી સાથે વાત કરવા દેવામાં કેમ નથી આવતી ?

Pravin Ram : આરોગ્યના કર્મચારીના આંદોલન બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન પર આપ નેતા પ્રવીણ રામે પલટવાર કર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આપ નેતા પ્રવીણ રામ આમને સામને આવ્યા છે. વાતચીતના દોરને ટૂંકાવીને હડતાળ પર જવું એ બાબતને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અયોગ્ય ગણાવી હતી. ત્યારે આ નિવેદન પર આપ નેતા પ્રવીણ રામે […]

Image

ગુજરાતની બે ઘટનાઓમાં પોલીસ અલગ અલગ કાર્યવાહી કેમ કરે છે ? :પ્રવિણ રામ

Pravin Ram  on BJP : સરકાર ગુનેગારોનો છેલ્લા કેટલાક સમયથી વરઘોડો કાઢી રહી છે. ચોરી લૂંટફાટ કરતા આરોપીઓ કે, અસામાજિક તત્વોનો પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢ્વામાં આવે છે. સરકાર નાના આરોપીઓનો વરઘોડો તો કાઢે છે, પણ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ, દાહોદમાં બળાત્કાર કરનાર શિક્ષક, કે સુરતમાં ભાજપ સાથે જોડાયેલ ડ્રગ્સના આરોપીઓનો અને BZ કૌભાંડ કરનાર […]

Image

Gir farmer rally: ગીરમાં ખેડૂતોની રેલીમાં લોકોનું કીડીયારું ઉભરાયું પ્રવિણ રામે સરકારને ચીમકી આપતા કહ્યુ- ભાજપને નાબૂદ કરી નાખીશું

Gir farmer rally :  સૌરાષ્ટ્રના ગીર (Gir) વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ જાહેરનામું બહાર પાડતા જ ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી અનેક પ્રોગ્રામો જાહેર કરી ઇકોઝોન વિરૂદ્ધ આંદોલનનું […]

Image

ઈકોઝોનના કાયદાના વિરોધમાં હવે ભાજપ નેતાઓ પણ ઉતર્યા, આપ નેતા પ્રવિણ રામે કહ્યું- ‘અમારી નહીં તો તમારા નેતાઓની તો સાંભળો સરકાર’

ecozone law:  કેન્દ્ર સરકાર (central government) દ્વારા ઇકોઝોન (ecozones) માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામડાઓનો સમાવેશ થતાં ખુબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે,ગઈ કાલે તાલાલા ,વિસાવદર અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર […]

Trending Video