pravin ram gujarat

Image

હજુ શપથ જ નથી થયા તો ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી આવતી: Pravin Ram

AAP Neta Pravin Ram: આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે હાલ સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ નળ સે જલ યોજના અને મનરેગા કૌભાંડથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે BJP અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ નૌટંકી શરૂ કરી છે. મોરબીના […]

Image

Pravin Ram : ઋષિકેશ પટેલના નિવેદન પર પ્રવીણ રામનો પલટવાર, આરોગ્ય કર્મચારીઓને મુખ્યમંત્રી સાથે વાત કરવા દેવામાં કેમ નથી આવતી ?

Pravin Ram : આરોગ્યના કર્મચારીના આંદોલન બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન પર આપ નેતા પ્રવીણ રામે પલટવાર કર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આપ નેતા પ્રવીણ રામ આમને સામને આવ્યા છે. વાતચીતના દોરને ટૂંકાવીને હડતાળ પર જવું એ બાબતને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અયોગ્ય ગણાવી હતી. ત્યારે આ નિવેદન પર આપ નેતા પ્રવીણ રામે […]

Image

ગુજરાતની બે ઘટનાઓમાં પોલીસ અલગ અલગ કાર્યવાહી કેમ કરે છે ? :પ્રવિણ રામ

Pravin Ram  on BJP : સરકાર ગુનેગારોનો છેલ્લા કેટલાક સમયથી વરઘોડો કાઢી રહી છે. ચોરી લૂંટફાટ કરતા આરોપીઓ કે, અસામાજિક તત્વોનો પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢ્વામાં આવે છે. સરકાર નાના આરોપીઓનો વરઘોડો તો કાઢે છે, પણ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ, દાહોદમાં બળાત્કાર કરનાર શિક્ષક, કે સુરતમાં ભાજપ સાથે જોડાયેલ ડ્રગ્સના આરોપીઓનો અને BZ કૌભાંડ કરનાર […]

Image

Gir farmer rally: ગીરમાં ખેડૂતોની રેલીમાં લોકોનું કીડીયારું ઉભરાયું પ્રવિણ રામે સરકારને ચીમકી આપતા કહ્યુ- ભાજપને નાબૂદ કરી નાખીશું

Gir farmer rally :  સૌરાષ્ટ્રના ગીર (Gir) વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ જાહેરનામું બહાર પાડતા જ ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી અનેક પ્રોગ્રામો જાહેર કરી ઇકોઝોન વિરૂદ્ધ આંદોલનનું […]

Image

ઈકોઝોનના કાયદાના વિરોધમાં હવે ભાજપ નેતાઓ પણ ઉતર્યા, આપ નેતા પ્રવિણ રામે કહ્યું- ‘અમારી નહીં તો તમારા નેતાઓની તો સાંભળો સરકાર’

ecozone law:  કેન્દ્ર સરકાર (central government) દ્વારા ઇકોઝોન (ecozones) માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામડાઓનો સમાવેશ થતાં ખુબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે,ગઈ કાલે તાલાલા ,વિસાવદર અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર […]

Trending Video