Parivartan Mahasankalp

Image

ભાજપની પરિવર્તન યાત્રાઓના સમાપન પર PM મોદી છત્તીસગઢમાં ‘મહાસંકલ્પ’ રેલીને સંબોધશે

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા હાથ ધરવામાં આવેલી બે ‘પરિવર્તન યાત્રાઓ’ના સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે છત્તીસગઢમાં એક રેલીને સંબોધિત કરશે. PM મોદી બિલાસપુરમાં ‘પરિવર્તન મહાસંકલ્પ’ રેલીને સંબોધશે, કારણ કે આ વિભાગમાં રાજ્યની 90માંથી 24 વિધાનસભા બેઠકો છે. પ્રથમ પરિવર્તન યાત્રા 12 સપ્ટેમ્બરે છત્તીસગઢના દક્ષિણ ભાગમાં દંતેવાડાથી શરૂ થઈ હતી, બીજી 15 સપ્ટેમ્બરે ઉત્તરમાં […]

Trending Video