Parimal Nathwani

Image

GSFA પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન, ટ્રોફી અને જર્સીનું કરાયું અનાવરણ

GSFA President Parimal Nathwani :  ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ,ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરવામાં આવી છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની […]

Image

Parimal Nathwani : સાંસદ પરિમલ નથવાણીને લેખિત જવાબ, રાજ્યકક્ષાના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રીએ આપી માહિતી

Parimal Nathwani : દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ 2021-22માં દૂધ અને દૂધની પેદાશોના કુલ 552 ઓપરેટર્સને નિયમભંગ બદલ સજા અને દંડ કરવામાં આવ્યા […]

Image

દેશમાં રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યામાં વધારો, 5 વર્ષમાં 33.16 લાખથી વધી 1.61 કરોડ પહોંચી: Parimal Nathwani

Parimal Nathwani:  દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 73.64 મિલિયન ટનના (MT) આંકથી વધીને 133.03 MT થઈ ગયો છે. રાજ્યસભાના […]

Image

Parimal Nathwani : સુરતના સ્વામિનારાયણ નીલકંઠચરણ સ્વામીના બફાટનો મામલો, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી ચેતવણી

Parimal Nathwani : સ્વામીનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના વેડરોડ […]

Image

Parimal Nathwani એ રાજ્યમંત્રી પાસે માંગ્યો જવાબ, છેલ્લા 4 વર્ષમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આટલા લોકોને મળ્યો લાભ

Parimal Nathwani : કેન્દ્ર સરકારની મહત્વની એવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ.1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ 25 માર્ચ 2025ના […]

Image

Parimal Nathwaniના પ્રશ્નનનો મળ્યો જવાબ! ભારતની એરલાઈન્સે 2023-2024માં 1359 વિમાનના ઓર્ડર આપ્યા

Parimal Nathwani: ભારતની વિવિધ એરલાઈન્સે અગાઉના બે વર્ષમાં 1359 નવા વિમાનના ઓર્ડર આપ્યા છે- જેમાંથી 999 નવા વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન ઉતારુઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ગ્રાઉન્ડેડ છે. અત્યારે દેશમાં 105 વિમાનો એવા પણ છે કે જે 15 વર્ષ […]

Image

Parimal Nathwani : રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નોના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપ્યો જવાબ, પાકિસ્તાનની જેલોમાં કેદ માછીમારોના માંગ્યા આંકડા

Parimal Nathwani : આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021થી, 68 માછીમારો 2022થી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભા […]

Image

ધનરાજ નથવાણી દ્વારા નિર્મિત સંગીત મહાનાટિકા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા” હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

Rajadhiraj: Love Life Leela : મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. “રાજાધિરાજ: લવ લાઈફ લીલા” હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત […]

Image

Parimal Nathwani : જલારામ બાપા મામલે વિવાદમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપી પ્રતિક્રિયા, ક્યાંક હજુ પણ રોષ યથાવત

Parimal Nathwani : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ મોટા […]

Image

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ Parimal Nathwaniને પ્રત્યુત્તર

ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ Parimal Nathwaniએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં ફેબ્રુઆરી 13, 2025ના રોજ આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી. મંત્રીના નિવેદન અનુસાર ગુજરાતમાં ગીર વિસ્તારમાં […]

Image

Parimal Nathwani : મુંબઈમાં યોજાયો પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવ, પરિમલ નથવાણી અને ગુજરાતી સંગીત અને કલાક્ષેત્રના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

Parimal Nathwani : મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમઃ ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો. પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી. […]

Image

અનેક પડકારો હોવા છતાં Gujaratમાં ફૂટબોલનનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ

ફૂટબોલ, કે જેને “સુંદર રમત” તરીકે ઓળખવામાં આવે છે તેણે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA), સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF), ખાનગી ક્લબો, જિલ્લા ફૂટબોલ એસોસિએશનો અને કોર્પોરેટ કંપનીઓ તથા […]

Image

Parimal Nathwani : ગુજરાતમાં હાલ કેટલા જજની જગ્યા ખાલી ? રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવ્યો સવાલ

Parimal Nathwani : ગુજરાતમાં હાઇકોર્ટ અને નીચલી અદાલત સહીત સુપ્રીમ કોર્ટમાં પણ કેટલા કેસ પેન્ડિંગ છે. અને તેની સાથે રાજ્યની કેટલી અદાલતોમાં જજની જગ્યાઓ ખાલી છે. તેને લઈને રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણી દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. જેમને કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે રાજ્યસભામાં પ્રત્યુત્તર આપ્યો હતો. અત્યારે ગુજરાતમાં કેટલા કેસ પેન્ડિંગ ? અત્યારે […]

Image

World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ, પરિમલ નથવાણીએ ગીરની સિંહણને સમર્પિત ‘ગીર ગજવતી આવી સિંહણ’ ગીત લોન્ચ કર્યું

World Lion Day : આજે ‘વર્લ્ડ લાયન ડે’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત એટલે એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન કહેવાય છે. ગરવા ગીરમાં આ સિંહોનો વસવાટ છે. સોરઠ અને ગુજરાતની શાન તો આ સિંહો જ છે. ત્યારે આજના આ દિવસે વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ […]

Image

Parimal Nathwani : ગુજરાતમાં જળસંગ્રહને લઈને સંસદમાં પરિમલ નથવાણીના સવાલ, રાજ્ય સરકારના પ્રતિનિધિએ આપ્યા જવાબ

Parimal Nathwani : દિલ્લીમાં સંસદનુ અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે ફાળવેલ ફંડ મામલે સાંસદ પરિમલ નથવાણીએ સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં જળશક્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રાજભૂષણ ચૌધરીએ ગત 29 જુલાઈ, 2024ના રોજ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી (Parimal Nathwani)ના એક પ્રશ્નના જવાબમાં ગૃહમાં આ માહિતી આપી […]

Image

GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીના હસ્તે GSL ટ્રોફીનું અનાવરણ, જાણો વિગતો

Parimal Nathwani unveiled the GSL trophy  :  ગુજરાત સુપર લીગ (GSL) એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની (Football) એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણી (Parimal Nathwani) દ્વારા ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને […]

Image

મોત ગીરવે મુકીને તમને મત નથી આપ્યા, જાડી ચામડીના સત્તાધિશો લોકોનું વિચારો…

રાજ્યમાં શેરી કુતરાઓ મુદ્દે રિલાયન્સ ગૃપના પરિમલ નથવાણીનું ટ્વીટ

Trending Video