Amit Shah : 1 જુલાઈ (ભાષા) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે જણાવ્યું હતું કે, નવા ફોજદારી કાયદાના અમલીકરણ પછી, FIR દાખલ થયાના ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના સ્તર સુધીના તમામ કેસોમાં ન્યાય આપવામાં આવશે. નવા ફોજદારી કાયદાના અમલીકરણ પછી એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ગુનાઓમાં ઘટાડો […]