Navratri

Image

6 એપ્રિલ સુધી Chaitra Navratri દરમિયાન ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહી તો…

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રી વ્રત 6 માર્ચ, 2025 સુધી મનાવવામાં આવશે. સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. ભક્તો ચૈત્ર નવરાત્રીના 9 શુભ દિવસોમાં ઉપવાસ રાખે છે અને દશમી તિથિ પર પારણા કરે છે. આ વખતે નવરાત્રી 8 દિવસની છે. ચૈત્રી નવરાત્રિ વર્ષમાં એકવાર આવે છે. ચૈત્ર નવરાત્રિના વ્રત દરમિયાન આ કામ […]

Image

Hindu New Year: શુભ સંયોગથી શરૂ થશે હિન્દુ નવું વર્ષ અને નવરાત્રી

Hindu New Year: ચૈત્ર શુક્લ પ્રતિપદાથી નવરાત્રિ શરૂ થાય છે. ઘરમાં કલશ સ્થાપિત કરીને પૂજા કરનારા વ્રત કરે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી દુર્ગા પૂજા રવિવાર 30 માર્ચથી શરૂ થઈ રહી છે. હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત પણ આ દિવસથી શરૂ થશે. આ વખતે વર્ષ 2082 હશે અને તેનું નામ પણ સિદ્ધાર્થી સંવત હશે. આ […]

Image

Chaitra Navratri 2025:નવરાત્રિના પ્રથમ દિવસે શુભ સંયોગ, જાણો તિથિ અને પૂજાનો શુભ સમય

Chaitra Navratri 2025: આ વર્ષે ચૈત્ર નવરાત્રી વ્રત માર્ચ મહિનામાં રાખવામાં આવશે. સામાન્ય રીતે નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે પરંતુ કેટલીકવાર તારીખમાં ફેરફારને કારણે નવરાત્રી આઠ દિવસ સુધી ઉજવવામાં આવે છે. ચૈતી નવરાત્રી 30 માર્ચે કલશની સ્થાપના સાથે શરૂ થશે. આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ભવ્ય રીતે પૂજા કરવામાં આવે […]

Image

Rain Alert in Navratri : ગુજરાતમાં નવરાત્રી સમયે વરસાદના એંધાણ, ખેલૈયાઓમાં ચિંતા, હવામાન વિભાગે દરિયો ન ખેડવા આપી સૂચના

Rain Alert in Navratri : ગુજરાતમાં નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ તો ચોમાસાની વિદાય થઇ જ ગઈ છે. પરંતુ અચાનક લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સર્જાતા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી આજે અને […]

Image

Ahmedabad Navratri : પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના માનમાં આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નહિ યોજાય ગરબા, સરકારે જાહેર કર્યો શોક

Ahmedabad Navratri : ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા એ નામોમાંથી એક હતા જેમને દેશના દરેક વ્યક્તિએ પસંદ કર્યું હતું અને ભવિષ્યમાં પણ તે કરવાનું ચાલુ રાખશે. થોડા દિવસો પહેલા રતન ટાટાની તબિયત બગડી હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે એટલે કે 9મી ઑક્ટોબરની રાત્રે એક એવા […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબાની મજા બગાડશે વરસાદ! આગામી 2 દિવસ માટે IMD એલર્ટ

Gujarat Rain Alert : ગુજરાતમાં નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. નવરાત્રિના સાતમા દિવસે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 જિલ્લાના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તે જ સમયે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 2 દિવસ એટલે કે 12 ઓક્ટોબર સુધી મધ્યમથી […]

Image

Ahmedabad: પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો અને ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે મારામારી, ખેલૈયા પર જીવલેણ હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad: હાલ નવરાત્રીનો ( Navratri) પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમદવાદમાં (Ahmedabad) અનેક પાર્ટી પ્લોટમાં (party plot) ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યારે અમવાદના એક પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સોલા વિસ્તારના માંગલ્ય પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો […]

Image

Gandhinagar: ગરબામાં તિલક કરવાને લઈને બજરંગ દળ અને પોલીસ વચ્ચે બબાલ, બજરંગ દળના કાર્યકર્તાઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

Gandhinagar: માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીનો (Navrari) તહેવાર શરુ થઈ ગયો છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ત્યારે આ નવરાત્રીમાં ગાંધીનગરમાં (Gandhinagar) ગરબાના આયોજકો અને બજરંગ દળના કાર્યકરો સાથે બેઠક કરીને વિધર્મીઓને ગરબામાં પ્રવેશ નહીં કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ પણ સમર્થન આપ્યુ છે.ત્યારે […]

Image

Vadodara Navratri : વડોદરામાં ગરબામાં જાહેરમાં ધારાસભ્યની દાદાગીરી, તિલક મામલે પાલિકા પ્રમુખને જાહેરમાં ખખડાવ્યા

Vadodara Navratri : ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો માતાજીનું શ્રદ્ધા પૂર્વક પૂજન, અર્ચન કરતા હોય છે. યુવાનોમાં આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. જેમાં યુવાનો ગરબા રમીને તહેવારની ઉજવણી કરતા હોય છે. ગરબા આયોજકો બીજા […]

Image

Jamnagar: ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમતા યુવકોને જોઈ લોકો થયા મંત્રમુગ્ધ, 72 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત

Jamnagar Navratri: જામનગરના (jamnagar) યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. જેમાં આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે. જામનગરના યુવાનોનું પરંપરાગત મશાલ રાસ રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરમાં 72 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક […]

Image

chotila:નવરાત્રીના પ્રથમ દિવસે ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, યાત્રિકો માટે કરવામાં આવી વિશેષ વ્યવસ્થા

chotila: આજથી શારદીય નવરાત્રિનો (Navratri) પ્રારંભ થયો છે ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ ગુજરાતના વિવિધ શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.અહીં ચામુંડા માતાજીના મંદિરના સવારે 4:30 વાગ્યે દ્વારકા ખોલી 5:00 વાગ્યે વિશેષ આરતી કરવામાં આવી હતી.આ સાથે નવરાત્રીના તહેવારને લઈને ચામુડા […]

Image

Navratri 2024 : નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીને અર્પણ કરો આ વસ્તુ, જાણો પૂજા મંત્ર અને તેનું મહત્વ

Navratri 2024 : આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. હવેથી દિવસભર દેવી ભગવતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો કલશ અથવા ઘટસ્થાપન કરે છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. પર્વત રાજા હિમાલયની પુત્રી હોવાને કારણે તે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. […]

Image

Rajkot : નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ

Rajkot : ખોડલધામ ટ્રસ્ટ – કાગવડની (Khodaldham Trust – Kagawad) દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના (Navratri) પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞથીમા ખોડલના પોંખણાં કરાયા હતા.પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે […]

Image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Amit Shah in Gujarat: આજથી નવલા નોરતાની (Navratri 2024) શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ કરાવશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહનો આજનો […]

Image

Horoscope: આસો સુદ એકમ અને નવરાત્રિ શરૂ, જાણો તમારું રાશિફળ

Horoscope: મેષ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમારે ઓફિસના કોઈ કામને કારણે અચાનક મુસાફરી કરવી પડી શકે છે. આજે તમે કોઈ એવા વ્યક્તિને મળશો જેની પાસેથી તમે કંઈક નવું શીખશો. આ રાશિના લોકો જેઓ બેકરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને આજે અપેક્ષા કરતા વધુ ફાયદો થશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો, પહેલા […]

Image

નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું 12 વાગ્યા પછી ગરબા નહીં રમી શકાય ?

Navratri 20024: આવતી કાલથી નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ રહ્યો છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે અગાઉ ગૃહરાજ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતુ કે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું આયોજન કરવામા આવ્યું છે જો કે, આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે ત્યારે અમદાવાદ પોલીસે નવરાત્રીને લઈને જાહેરનામુ બહાર પાડયું […]

Image

‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવવામાં નહીં આવે’: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Harsh Sanghvi: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધી હતી. જેમા તેમણે આ મુદ્દાઓને લઈને નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પણ નિવેદન […]

Image

નવરાત્રિમાં પોલીસ હવે 12 વાગ્યા પછી ગરબાની રમઝટ બંધ નહીં કરાવે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી મોટી જાહેરાત

Navratri 2024 : નવરાત્રીના તહેવારને (Navratri festival)  આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા (Garba) રસીકોમાં અત્યારથી જ અનેરો થનગનાટજ જોવા મળી રહ્યો છે તેવામાં ગરબા રસીકોમાં ઉત્સાહો બમણો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક મોટી જાહેરાત કરી છે. નવરાત્રીમા કેટલા વાગ્યા સુધી ગરબા રમી […]

Image

Gujarat Weather Forecast : નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓનો ખેલ ? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં ચોમાસું ( Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની (Rain) વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે નવરાત્રીનો (Navratri 2024) તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ગુજરાતીઓ આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. લોકોમાં અત્યારથી જ નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આયોજનકો […]

Image

Navratri 2024 : નવરાત્રીમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ સતર્ક, ગરબામાં જતા પહેલા આટલા પગલાં ધ્યાનમાં રાખો

Navratri 2024 : ગુજરાતમાં હવે નવલા નોરતાના માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં બનતી ઘટનાઓ મામલે છેલ્લા કેટલાક સમયથી છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બાટી રહે છે. જેના કારણે રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ પર મોટા સવાલો ઉભા થયા છે. અને નવરાત્રી વખતે તો મહિલાઓ મોડે સુધી ગરબા રમવા જતી હોય છે. ત્યારે આ […]

Image

Jamnagar: તિરુપતિ લાડુ વિવાદ, લવ જેહાદ, નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર ડૉ. પ્રવીણ તોગડિયાનું નિવેદન, જાણો શું કહ્યું

Jamnagar:  આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના (International Hindu Parishad) સ્થાપક ડૉ. પ્રવીણ તોગડિયા  ( Praveen Togadia) આજે જામનગરમાં (Jamnagar) આવ્યા હતા આ દરમિયાન તેમણે હવાઈ ચોક ખાતે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમાં હોલ ખાતે કાર્યકમમાં હાજરી આપી હતી. આ દરમિયાન હવાઈ ચોકથી વેજૂમાં હોલ સુધી યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત […]

Image

Navratri 2024 : અમદાવાદ પોલીસ નવરાત્રિને લઈને એક્શન મોડમાં, ગરબાના મેદાનમાં આ રીતે કરવી પડશે સુરક્ષા વ્યવસ્થા

Navratri 2024 : ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ ગરબા એટલે કે નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ પોલીસ માને છે કે મહિલાઓની સુરક્ષા પર અતિક્રમણ ન થાય તે સુનિશ્ચિત કરવું એ પ્રાથમિકતા છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના […]

Image

ગંગોત્રી ધામના દ્વાર ભક્તો માટે 10 મેના રોજ ખુલશે, નવરાત્રીના શુભ અવસર પર જાહેરાત

વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામના દ્વાર 10મી મેના રોજ અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર બપોરે 12:25 કલાકે અભિજીત મુહૂર્ત અને અમૃતબેલાના સમયે ખોલવામાં આવશે. આ પ્રસંગે ગંગા સહસ્ત્રનામનો પાઠ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત મંગળવારના રોજ શ્રી પંચ ગંગોત્રી મંદિર સમિતિના કાર્યાલયમાં કપટોદગાનનું શુભ મુહૂર્ત યોજાયું હતું. કમિટીના ચેરમેન હરીશ સેમવાલ અને સેક્રેટરી સુરેશ સેમવાલે પ્રેસ […]

Image

નવરાત્રી પર વાહન ખરીદી: સુરતીઓએ મનપસંદ નંબર માટે પાણીની જેમ વહાવ્યા પૈસા

RTOમાં મનપસંદગીના નંબર મેળવવા માટે ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં ટુ-વ્હીલરના નંબરના ઓક્સનમાં 6 લાખ રૂપિયાની તેમજ ફોર વ્હીલરના ઓક્સનમાં RTOને 62 લાખથી વધુ રૂપિયાની આવક ઊભી કરવામાં આવી છે. નવરાત્રીના તહેવારમાં વાહનનું વેચાણ વધુ થયું હોય છે તેને ધ્યાનમાં લઈને વાહનચાલક પસંદગીનો નંબર મેળવી શકે એટલા માટે સુરત આરટીઓ દ્વારા એક ઓક્સનની પ્રક્રિયા […]

Image

મુંબઈની લોકલ ડાન્સ ફ્લોરમાં ફેરવાઈ : મુસાફરો નવરાત્રિ દરમિયાન ચાલુ ટ્રેનમાં ગરબા કર્યા

મુંબઈની લોકલમાં ગરબા કરતા પ્રવાસીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોએ નેટીઝન્સમાં ચર્ચા જગાવી છે. કેટલાક લોકોએ મુંબઈ લોકલની અંદર ગરબાનું પ્રદર્શન જોયું કારણ કે લોકો ઉત્સવની ભાવનાનો આનંદ માણતા હતા, જ્યારે કેટલાક અન્ય લોકોએ દલીલ કરી હતી કે આવા પ્રદર્શન સાથી મુસાફરોને ખલેલ પહોંચાડી શકે છે. આ વીડિયો મુંબઈ […]

Image

Jamnagar : 330 વર્ષથી ‘નોબત’ ના તાલે પીતાંબરી પહેરી ઈશ્વર વિવાહ છંદ ગાન સાથે થાય છે ગરબા, જુઓ Video

અનેક વિશેષતાના કારણે જલાનીજારનો આ શિવવિવાહનો રાસ રાજયભરમાં પ્રખ્યાત

Image

નવરાત્રીના પ્રથમ દિવસે જ હાર્ટ એટેકની ઘટનાઓએ ચિંતા વધારી, હાર્ટ એટકથી 3 ના મોત

મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે જ્યારે વડોદરાના પાદરામાં સેન્ડવીચની દુકાનમાં નાસ્તો કરવા ગયેલા યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે.

Image

આ નવરાત્રીમાં PM Modi નો લખેલો ‘ગરબો’ ધૂમ મચાવશે, PM MODI એ શેયર કર્યો Video

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ ગરબા ગીત વર્ષો પહેલા લખ્યું હતું. અને આ નવરાત્રિના પર્વ પર આ ગીતનો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે.

Image

ક્રિકેટપ્રેમીઓ અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર, જાણો હવામાન વિભાગની નવી આગાહી

ક્રિકેટ રસિકો, અને ખૈલેયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી 14 અને 15 ઓક્ટોબરે વરસાદની આગાહી કરી છે.

Image

Gandhinagar : CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું.

Image

સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે નવરાત્રિ દરમિયાન લવ જેહાદીઓ ગરબા પંડાલમાં ન પ્રવેશે: VHP

વિશ્વ હિન્દુ પરિષદે- VHPએ શનિવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આગામી નવરાત્રિ ઉત્સવ દરમિયાન “લવ જેહાદીઓ” ગરબા પંડાલમાં પ્રવેશ ન કરે અને કાર્યક્રમોમાં સેવા પ્રદાતાઓ પણ મુસ્લિમ સમુદાયના ન હોવા જોઈએ. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને પણ દાવો કર્યો હતો કે હિન્દુ ધાર્મિક સરઘસોને વધુને વધુ […]

Image

AMA એ ખેલૈયા અને આયોજકો માટે જાહેર કરી ગાઈડલાઈન, આ બાબતોનું રાખો ધ્યાન

AMAએ ખેલૈયા અને આયોજકો બંને માટે ગાઈડ લાઈન જાહેર કરી છે.

Image

તિલક નહીં તો એન્ટ્રી નહીં ! રાજ્યમાં અહીં લેવાયો અનોખો નિર્ણય

અહીં માત્ર ટ્રેડિશનલ ડ્રેસ અને કપાળ પર તિલક કરીને આવનારાનેજ પ્રવેશ આપવામાં આવશે તેવું જાહેર કરવામા આવ્યું છે.

Image

Ahmedabad : નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન, આ 12 નિયમોનું પાલન ફરજિયાત

આ વર્ષે શહેરમાં 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

Trending Video