Navratri 2024

Image

Navratri 2024: નવરાત્રિના નવમા દિવસે જાણો મા સિદ્ધિદાત્રીની કથા

Navratri 2024: આજે નવરાત્રિની નવમી તારીખ છે. મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો માતા સિદ્ધિદાત્રીની પૂજા સાથે, કન્યાઓને પૂજા અથવા ભોજન પણ અર્પણ કરે છે. આમ કરવાથી ભક્તો પર માતા દુર્ગાની કૃપા બની રહે છે. માતાને આદિ શક્તિ ભગવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી […]

Image

Ahmedabad Navratri : પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના માનમાં આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં નહિ યોજાય ગરબા, સરકારે જાહેર કર્યો શોક

Ahmedabad Navratri : ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા એ નામોમાંથી એક હતા જેમને દેશના દરેક વ્યક્તિએ પસંદ કર્યું હતું અને ભવિષ્યમાં પણ તે કરવાનું ચાલુ રાખશે. થોડા દિવસો પહેલા રતન ટાટાની તબિયત બગડી હતી અને ત્યારબાદ તેમને સારવાર માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે એટલે કે 9મી ઑક્ટોબરની રાત્રે એક એવા […]

Image

Navratri 2024: નવરાત્રિના આઠમા દિવસે જાણો મા મહાગૌરીની કથા

Navratri 2024: નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના તમામ ખરાબ કાર્યો દૂર થાય છે અને તેમને વિવિધ પ્રકારના રોગોથી પણ રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે રાહુ ગ્રહ પર માતા મહાગૌરીનું નિયંત્રણ છે. રાહુ દોષમાંથી મુક્તિ મેળવવા માટે તેની પૂજા કરવી જરૂરી છે. મહાગૌરીની પૂજા કરવાથી અસંભવ કાર્યો પણ સંભવ બને […]

Image

Ahmedabad: પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો અને ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે મારામારી, ખેલૈયા પર જીવલેણ હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad: હાલ નવરાત્રીનો ( Navratri) પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમદવાદમાં (Ahmedabad) અનેક પાર્ટી પ્લોટમાં (party plot) ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યારે અમવાદના એક પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સોલા વિસ્તારના માંગલ્ય પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો […]

Image

Navratri 2024: નવરાત્રિના સાતમા દિવસે જાણો મા કાલરાત્રિની કથા

Navratri 2024: આજે શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે, આ દિવસ મા કાલરાત્રિને સમર્પિત છે. શાસ્ત્રોમાં માતા કાલરાત્રીને શુભંકરી, મહાયોગેશ્વરી અને મહાયોગિની પણ કહેવામાં આવે છે. માતા દેવી કાલરાત્રિની ઉપાસના અને ઉપવાસ કરનારા ભક્તોને બધી અનિષ્ટ શક્તિઓ અને કાળથી રક્ષણ આપે છે. મા કાલરાત્રીનો જન્મ ભૂત-પ્રેતનો નાશ કરવા માટે થયો હતો. મા કાલરાત્રી કથા દંતકથા અનુસાર, […]

Image

Navratri 2024: નવરાત્રિના છઠ્ઠા દિવસે જાણો મા કાત્યાયનીની કથા

Navratri 2024: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવી કાત્યાયનીના સ્વરૂપનું વર્ણન કરતી વખતે લખ્યું છે કે તેમની ચાર ભુજાઓ છે. માતાના એક હાથમાં તલવાર, બીજા હાથમાં ફૂલો, ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથમાં વર મુદ્રા છે. એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધન, ધર્મ, […]

Image

Navratri 2024: આજે પાંચમું નોરતું, જાણો સ્કંદમાતાની કથા

Navratri 2024: નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અને દેવી સ્કંદમાતાની કથા સાંભળવાથી વ્યક્તિ રોગો અને દોષોથી મુક્ત બને છે અને નિઃસંતાનને પણ સંતાન પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર સ્કંદમાતાને ચાર હાથ છે માતા તેમના બે હાથમાં કમળનું ફૂલ ધરાવે છે. […]

Image

Vijay Rupani : રાજકોટમાં નવરાત્રીમાં અશ્લીલ ગીતો પર ડાન્સને લઇ વિજય રૂપાણી લાલ ઘુમ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Vijay Rupani : ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો માં અંબાની આરાધના અને ભક્તિ કરે છે. યુવાનોમાં આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ખેલૈયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. જેમાં યુવાનો ગરબા રમીને તહેવારની ઉજવણી કરતા હોય છે. અને ગરબા આયોજકો ખેલૈયાઓ […]

Image

Navratri 2024: નવરાત્રિના ચોથા દિવસે જાણો મા કુષ્માંડાની કથા

Navratri 2024: દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા રાણીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમાં ચોથા દિવસે દુર્ગાના નવ સ્વરૂપોમાં ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા કરવાની વિધિ છે. દેવી ભાગવત પુરાણમાં કુષ્માંડાને આદિશક્તિ તરીકે વર્ણવવામાં આવી છે. તેમનું નિવાસસ્થાન સૂર્યમંડળની અંદર છે. એવું માનવામાં આવે છે કે માત્ર […]

Image

Gandhinagar: ગરબામાં તિલક કરવાને લઈને બજરંગ દળ અને પોલીસ વચ્ચે બબાલ, બજરંગ દળના કાર્યકર્તાઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

Gandhinagar: માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીનો (Navrari) તહેવાર શરુ થઈ ગયો છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. ત્યારે આ નવરાત્રીમાં ગાંધીનગરમાં (Gandhinagar) ગરબાના આયોજકો અને બજરંગ દળના કાર્યકરો સાથે બેઠક કરીને વિધર્મીઓને ગરબામાં પ્રવેશ નહીં કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ પણ સમર્થન આપ્યુ છે.ત્યારે […]

Image

Navratri 2024: નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની કથા અને બીજ મંત્ર

Navratri 2024: નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે. આ સિવાય માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી તમામ પ્રકારના રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. માતા ચંદ્રઘંટાનાં કપાળ પર ઘંટ આકારનો અર્ધ ચંદ્ર […]

Image

Jamnagar: ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમતા યુવકોને જોઈ લોકો થયા મંત્રમુગ્ધ, 72 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત

Jamnagar Navratri: જામનગરના (jamnagar) યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. જેમાં આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે. જામનગરના યુવાનોનું પરંપરાગત મશાલ રાસ રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા જામનગરમાં 72 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક […]

Image

chotila:નવરાત્રીના પ્રથમ દિવસે ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, યાત્રિકો માટે કરવામાં આવી વિશેષ વ્યવસ્થા

chotila: આજથી શારદીય નવરાત્રિનો (Navratri) પ્રારંભ થયો છે ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ ગુજરાતના વિવિધ શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો.અહીં ચામુંડા માતાજીના મંદિરના સવારે 4:30 વાગ્યે દ્વારકા ખોલી 5:00 વાગ્યે વિશેષ આરતી કરવામાં આવી હતી.આ સાથે નવરાત્રીના તહેવારને લઈને ચામુડા […]

Image

Navratri 2024 : નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીને અર્પણ કરો આ વસ્તુ, જાણો પૂજા મંત્ર અને તેનું મહત્વ

Navratri 2024 : આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. હવેથી દિવસભર દેવી ભગવતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો કલશ અથવા ઘટસ્થાપન કરે છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. પર્વત રાજા હિમાલયની પુત્રી હોવાને કારણે તે શૈલપુત્રી તરીકે ઓળખાય છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. […]

Image

Rajkot : નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ

Rajkot : ખોડલધામ ટ્રસ્ટ – કાગવડની (Khodaldham Trust – Kagawad) દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના (Navratri) પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞથીમા ખોડલના પોંખણાં કરાયા હતા.પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે […]

Image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Amit Shah in Gujarat: આજથી નવલા નોરતાની (Navratri 2024) શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ કરાવશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહનો આજનો […]

Image

નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું 12 વાગ્યા પછી ગરબા નહીં રમી શકાય ?

Navratri 20024: આવતી કાલથી નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ રહ્યો છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે અગાઉ ગૃહરાજ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતુ કે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું આયોજન કરવામા આવ્યું છે જો કે, આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે ત્યારે અમદાવાદ પોલીસે નવરાત્રીને લઈને જાહેરનામુ બહાર પાડયું […]

Image

‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવવામાં નહીં આવે’: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Harsh Sanghvi: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધી હતી. જેમા તેમણે આ મુદ્દાઓને લઈને નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પણ નિવેદન […]

Image

નવરાત્રિમાં પોલીસ હવે 12 વાગ્યા પછી ગરબાની રમઝટ બંધ નહીં કરાવે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી મોટી જાહેરાત

Navratri 2024 : નવરાત્રીના તહેવારને (Navratri festival)  આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા (Garba) રસીકોમાં અત્યારથી જ અનેરો થનગનાટજ જોવા મળી રહ્યો છે તેવામાં ગરબા રસીકોમાં ઉત્સાહો બમણો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક મોટી જાહેરાત કરી છે. નવરાત્રીમા કેટલા વાગ્યા સુધી ગરબા રમી […]

Image

Gujarat Weather Forecast : નવરાત્રીમાં વરસાદ બગાડશે ખેલૈયાઓનો ખેલ ? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં ચોમાસું ( Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની (Rain) વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે નવરાત્રીનો (Navratri 2024) તહેવાર પણ નજીક આવી રહ્યો છે. ગુજરાતીઓ આતુરતાથી નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. લોકોમાં અત્યારથી જ નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આયોજનકો […]

Image

Navratri 2024 : નવરાત્રીમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ સતર્ક, ગરબામાં જતા પહેલા આટલા પગલાં ધ્યાનમાં રાખો

Navratri 2024 : ગુજરાતમાં હવે નવલા નોરતાના માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજ્યમાં બનતી ઘટનાઓ મામલે છેલ્લા કેટલાક સમયથી છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બાટી રહે છે. જેના કારણે રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ પર મોટા સવાલો ઉભા થયા છે. અને નવરાત્રી વખતે તો મહિલાઓ મોડે સુધી ગરબા રમવા જતી હોય છે. ત્યારે આ […]

Image

Navratri 2024 : અમદાવાદ પોલીસ નવરાત્રિને લઈને એક્શન મોડમાં, ગરબાના મેદાનમાં આ રીતે કરવી પડશે સુરક્ષા વ્યવસ્થા

Navratri 2024 : ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ ગરબા એટલે કે નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ પોલીસ માને છે કે મહિલાઓની સુરક્ષા પર અતિક્રમણ ન થાય તે સુનિશ્ચિત કરવું એ પ્રાથમિકતા છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના […]

Trending Video