Narmada

Image

Gujarat Weather: ગુજરાતના 21 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, IMD દ્વારા 7 જૂન સુધી આગાહી જાહેર

Gujarat Weather: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે (IMD)7 જૂન સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત ઉપરાંત, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત ઘણા જિલ્લાઓમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે […]

Image

Chaitar Vasava : નર્મદામાં યોજાયું આમ આદમી પાર્ટીનું સંમેલન, ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ભર્યો હુંકાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે દેવમોગરા ખાતે આયોજિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે, આમ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા અને નર્મદા પોલીસ અધિકારી વચ્ચે બબાલ, પોલીસ અધિક્ષકની કચેરીએ નાખ્યા ધામા

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચલાકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ બાબતે ચૈતર વસાવા મોટી સંખ્યામાં […]

Image

Chaitar Vasava : નર્મદામાં UCC મુદ્દે બેઠક યોજાઈ, બેઠકમાં ચૈતર વસાવાએ કર્યા પ્રહાર, કહ્યું “UCC લાગુ થાય તો આદિવાસીઓનું આરક્ષણ ખતમ થઇ જાય”

Chaitar Vasava : આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (યુસીસી) સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા યુસીસી આદિવાસી સમાજ પર લાગુ કરવામાં ન આવે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વિવિધતામાં […]

Image

Narmada : નર્મદામાં નવા ભાજપ પ્રમુખની વરણી થતા યોજી રેલી, ચૈતર વસાવાનું વર્ચસ્વ ઘટાડવા નીલ રાવનું શક્તિ પ્રદર્શન

Narmada : નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડીયાપાડામાં આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાનાં વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડીયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડીયાપાડા આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રવાહો કર્યા હતા. ભાજપ પ્રમુખ નીલ રાવે ચૈતર વસાવા પર અનેક આક્ષેપો કર્યા […]

Image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લીધી મુલાકાત, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ

President Draupadi Murmu visited the Statue of Unity : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ( Draupadi Murmu)  હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ નર્મદા જિલ્લાના એકતાનગર President Draupadi Murmu visited the Statue of Unity : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ( Draupadi Murmu)  હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની […]

Image

Kuber Dindor : નર્મદામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આદિવાસીઓને ભણાવ્યા શિક્ષાના પાઠ, પણ ત્યાં સુધી શું પૂરતું શિક્ષણ પહોંચે છે ખરું ?

Kuber Dindor : ગુજરાતમાં ભાજપ નેતાઓ કામ ઓછું કરે અને બધાને ધમકાવવાનું કામ અને ફાંકા ફોજદારી વધારે કરે છે. ભાજપ નેતાઓ અને મંત્રીઓ કામ તો ન કરે પણ સલાહ દેવામાં આગળ હોય છે. હમણાં સૌથી વધુ કોઈ મુદ્દો ગરમાયો હોય તો તે ભીલપ્રદેશનો મુદ્દો છે. જ્યારથી શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ભીલપ્રદેશ મામલે નિવેદન આપ્યું ત્યારથી સતત […]

Image

Narmada : ધનેશ્વર આશ્રમમાં પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે માથાકુટ, પોલીસની હાજરીમાં મહિલા સાધ્વીએ સંતને લાફો માર્યો

Narmada: રાજ્યમાં હાલ સાધુ સંતોનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. સાધુઓ હવે સંપત્તિને લઈને ઝઘડા કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં સંપત્તિને લઈને ફરી એક વાર સાધુઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. નર્મદાના ધનેશ્વર મંદિરના આશ્રમમાં સાધુ સંતો વચ્ચે વિવાદ તે હદે વધ્યો કે, પોલીસની હાજરીમાં જ સાધ્વીએ સાધુનો લાફો ઝીંકી દીધો હતો. ધનેશ્વર મંદિર પ્રોપર્ટી મુદ્દે […]

Image

Narmada: વર્ષોથી પોતાની પડતર માંગણીઓ ટલ્લે ચઢતા મહિલા અને પુરુષ ટાવર પર ચડી ગયા, જાણો સમગ્ર મામલો

Narmada : નર્મદા (Narmada) જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી સરદાર સરદાર યોજનાના  (Sardar Sardar Yojana) અસગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ ના આવતા નર્મદા જીલ્લાના નવાગામ લીમડી અને ચિચડીયાના બે વ્યક્તિઓએ BSNL ના ટાવર પર ચડી ગયા હતા અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. નોકરી અને કટોક ડેટના […]

Image

સરકાર નર્મદાના વિસ્થાપિતોને આપેલા વાયદાઓ ભૂલી, ચૈતર વસાવા હવે પીએમ મોદીને કરશે રજૂઆત

Narmada : ચૈતર વસાવા ( Chaitar Vasava) સ્થાનિક લોકોની સમસ્યાઓને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ઘણીવાર તેઓ સરકાર સામે સ્થાનિક મુદ્દાઓને લઈને સરકાર સામે બાથ ભીડતા જોવા મળતા હોય છે. સાથે જ લોકો પોતાના પડતર પ્રશ્નો લઈને ચૈતર વસાવા ને મળતા હોય છે. આજે નર્મદાના વિસ્થાપિતો એ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે મુલાકાત કરી […]

Image

Narmada: ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સામે પડ્યા, જાણો શું છે સમગ્ર મામલો

MLA Chaitar Vasava: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવતા હોય છે તેમજ તેઓ આ સમસ્યાઓને લઈને અધિકારીઓ અને પોલીસ સામે પણ બોલાચાલી પણ કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી મહિલાની મદદે આવ્યા છે.મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સગાઈ […]

Image

Narmada: મનસુખ વસાવાનું ફરી એક વખત નાક કપાયું! મનસુખ વસાવા બોલવા ઊભા થતાં જ લોકોએ ચાલતી પકડી

Narmada: રાજપીપળામાં (Rajpipla) વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં (development week program) ભરુચના સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava), તેમજ મંત્રી ભૂખુસિંહ પરમાર (Bhikhusingh Parmar) સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જો કે, આ દરમિયાન મંત્રી ભાષણ શરુ કરે તે પહેલા જ લોકો ઉભા થઈને ચાલી ગયા હતા જેથી સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. તેમણે આ માટે અધિરકારીઓને […]

Image

ગુજરાતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Narmada નીરના વધામણા બાદ કહી આ વાત

Narmada: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે વિજય મુહૂર્ત દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદા મૈયાના વધામણા કર્યા છે. આ વર્ષે સારા ચોમાસાના વરસાદ બાદ સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવા લાગ્યો હતો. જળાશય અત્યાર સુધીમાં 51 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યું છે અને ઓવરફ્લો થવાને કારણે કુલ 10,012 મિલિયન ક્યુબિક મીટર એટલે કે 8,177 MAF […]

Image

Narmada: LCB ના માણસો સાથે ડ્રાઈવર તરીકે ગયેલા આદિવાસી યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, પરિવારને ન્યાય અપાવવા ચૈતર વસાવા મેદાને

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં આદિવાસી યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામ એક યુવકને LCB ના માણસો ડ્રાઈવર તરીકે લઈ જાય છે તે બાદ સવારે તેની લાશ મળી આવે છે આ યુવકની લાશ જોઈને પરિવારને શંકા હતી કે તેની સાથે કંઈક અણબનાવ બન્યો છે. ત્યારે જે LCB ના માણસો […]

Image

ચૈતર વસાવા પર પોતાના જ સાથી સાથે મારામારી કરવાનો આરોપ! ચૈતર વસાવાએ કર્યો ખુલાસો

MLA Chaitar Vasava :  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Dediapada MLA Chaitar Vasava) પર મોટો આરોપ લાગ્યો છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ ડેડિયાપાડના સામરપાડામાં રહેતા અને હોટેલમાં કામ કરતા શાંતિલાલ ડેબા વસાવાએ નોંધાવી છે જેમા જણાવવામા આવ્યું છે. તેઓ શિવમ પાર્ક હોટેલમાં હોટેલનું સંચાલન કરે છે ત્યારે […]

Image

Junagadh : આપ નેતાની ચેતવણી પર દોડી આવેલા ધારાસભ્ય અને અધિકારીઓને ખેડૂતોએ તતડાવ્યા

Junagadh : ગુજરાત સરકાર  (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાનો પોલીસે હાથ પકડતા જ અકળાયા તેમના પત્ની, પોલીસને પણ કહી દીધું કે હાથ પકડવાનો નથી દૂરથી વાત કરો

Chaitar Vasava : નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો. જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે […]

Image

Narmada : ભારે વરસાદને કારણે નર્મદા નદીની જળસપાટી વધી, સરદાર સરોવર ડેમના 6 દરવાજા ખોલાયા, એક લાખ ક્યુસેક પાણી છોડાયું

Narmada : ગુજરાતમાં સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની જળસપાટી વધવાને કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નદીની જળ સપાટી ઝડપથી વધી રહી છે. રવિવારે સવારે સરદાર સરોવર નર્મદા (Narmada) ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ગરુડેશ્વર નજીક નર્મદા નદી પર બનેલો […]

Image

Narmada : આજે આદિવાસી દિવસની ઉજવણી, બે આદિવાસી યુવકને માર મારવાના વિરોધમાં કેવડિયા અને ગરુડેશ્વર બંધનું એલાન

Narmada : આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર આદિવાસી ઉજવણી કરવામાં આવે છે પરંતુ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે બે આદિવાસી યુવાનોને ઢોર મારતા તેઓના કરુણ મોત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ત્યારે આજે કેવડિયા બંધ અને ગરુડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અને આદિવાસી સમાજે આજે બજારમાં આવીને શ્રદ્ધાંજલિ આપી હતી. […]

Image

Surendranagar: નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાક નિષ્ફળ, ખેડૂતોમાં રોષ

Surendranagar: રાજ્યમાં ચોમાસાની શરુઆત થતા અનેક વિસ્તારોમા વરસાદ (Rain) વરસી રહ્ય છે ત્યારે વરસાદ વરસતા ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદામાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નવા નીરની આવક દ્વારા સુરેનદ્રનગરમાં (Surendranagar) નર્મદાની કેનાલમાં (Narmada Canal) પાણી છોડવામા આવ્યુ હતુ. જો કે, કેનાલ ઓવર ફ્લો થતા ખેડૂતોના (Farmers) ખેતરો બેટમાં ફરવાયા છે.આમ તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને […]

Image

Narmada:સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોને ઢોર માર મરાતા હોસ્પિટલમાં દાખલ, ચૈતર વસાવાએ પોલીસ અધિક્ષકને લખ્યો પત્ર

Narmada: નર્મદા (Narmada) જિલ્લાના સાગબારામાં પોલીસ (Sagabara police station) દ્વારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવકને (Tribal youths) માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ડેડિયાપાડાના (dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) જિલ્લા પોલીસ અધિકારીને પત્ર લખ્યો છે. આ મામલે કાર્યવાહી કરવા અને દેનમોગરા યાહામોગી માતાજીના દર્શનાર્થીઓને પોલીસ દ્વારા થતી હેરાનગતિ અટકાવવા માટે રજુઆત […]

Image

Narmada Chaitar Vasava : ભષ્ટ્રાચારને ઉજાગર કરતા આવેદનપત્ર આપતા, ચૈતર વસાવાને કેમ પોલીસે રોક્યા ?

Narmada Chaitar Vasava : ગુજરાત (Gujarat)ના નર્મદા (Narmada) જિલ્લામાં આમ તો આદિવાસીઓની વસ્તી વધારે છે. સ્વાભાવિકપણે જ ત્યાં સરકાર તરફથી યોજનાઓ પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. પરંતુ આ સરકારી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતી નથી. તેઓ આક્ષેપ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) દ્વારા કરવામાં આવ્યો છે. નર્મદા કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા ચૈતર […]

Image

Narmada : CR Patil એ જાહેરસભામાં સ્ટેજ પરથી તાત્કાલિક ખુરશી હટાવડાવી

Narmada:  નર્મદા (Narmada) જિલ્લાના રાજપીપળા (CR Patil) ખાતે ભાજપનું (BJP) નવુ કાર્યાલય બનાવવામા આવ્યું છે. આ કાર્યાલયના લોકાર્પણ માટે સી આર પાટીલ (CR Patil) આવી પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન જાહેર સભામાં પોતાના માટે અલગ રાખેલી ખુરથી જોઈને ગુસ્સે ભરાયા હતા અને તેમણે તાત્કાલિક સ્ટેજ પરથી ખુરશી હટાવડાવી હતી CR Patil એ સ્ટેજ પરથી […]

Image

Bill Gates At SOU : વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બિલ ગેટ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

Bill Gates At SOU : વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ (Microsoft) કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) ગુજરાતના મહેમાન બન્યા છે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) જવા વડોદરા એરપોર્ટથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા પહોંચ્યા હતા. નર્મદા (Narmada) જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ બિલ ગેટ્સના સ્વાગત માટે મંત્રી […]

Image

ભરૂચમાં તાલુકા પ્રમુખથી ત્રસ્ત ગરીબ પરિવારની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા

Bharuch Chaitar Vasava : નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ ઝાડેશ્વર ગામમાં રહેતા આદિવાસી વિધવા મહિલા અને ત્રણ દિકરીઓની મુલાકાત લીધી હતી. આ મહિલા પોતાની ત્રણ દિકરીઓ સાથે વસવાટ કરી રહ્યા હતા. તેઓ સૌ ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. એમની દિકરીઓ લગ્ન લાયક થતાં અને એમની દિકરીઓના રક્ષણ માટે જેમ […]

Image

શકુંતલા વસાવાને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે આવશે બહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાના સેશન કોર્ટે જામીન મંજુર કર્યા છે. મહત્વનું છે કે, ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે ત્યારે આજે જિલ્લાની સેશન કોર્ટે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન મંજૂર કર્યા છે. શકુંતલા વસાવા મળ્યા શરતી જામીન નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની […]

Image

MLA chaitar vasava જેલમાંથી છૂટ્યા બાદ શું કરશે?, જાણો તેમનો આજનો કાર્યક્રમ

આદિવાસી પટ્ટીના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રાજપીપળા જેલમાં કેદ હતા ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થશે જેને લઈને કાર્યકર્તાઓમાં તેમજ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ પોલીસ દ્વારા અહીં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં […]

Image

ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઇને મોટુ અપડેટ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટ ગઇ હતી, જેની સુનાવણી આગામી 1લી ફેબ્રુઆરી, 2024ના દિવસે થશે. મહત્વનું છે કે, ચૈતર વસાવાને 22 જાન્યુઆરીના રોજ જામીન મળી ચૂકયા છે, પરંતુ તેમને પત્નીને જામીન મળ્યા બાદ સાથે જ બહાર […]

Image

chaitar vasava ના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે AAP નું જનસંપર્ક અભિયાન

Bharuch : આગામી 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતે સભા ગજવશે

Image

ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગોપાલ ઈટાલિયાનું નિવેદન, Video

ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, ચૈતર વસાવાના વકીલ તરીકે તેમની જામીન અરજી આજે ડેડિયાપાડા કોર્ટમાં મુકી છે.

Image

chaitar vasava ના વકીલ Gopal Italia એ કોર્ટમાં થયેલી દલીલો અંગે આપ્યું નિવેદન, Video

ગઈ કાલે ચૈતર વસાવાએ સામે ચાલીને આત્મસમર્પણ કર્યુ હતુ જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Image

AAP MLA Chaitar Vasava ના 3 દિવસના રિમાન્ડ મંજૂર , જાણો કોર્ટમાં શું થઈ દલીલો

પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

Image

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા, પોલીસે માંગ્યા આટલા દિવસના રિમાન્ડ

પોલીસ દ્વારા ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે.

Image

Chaitar Vasava ના રિમાન્ડ અંગે પોલીસે શું કહ્યું ? VIDEO

એક મહિનાથી ચૈતર વસવાને શોધતી નર્મદા પોલીસને આજે હાસકરો થયો છે

Image

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમોનું મંચ કેમ બની રહ્યું છે વિવાદનું મૂળ? વધુ એક MLA નો બળાપો

વાંસદામાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું દુ:ખ છલકાયું

Image

“મનસુખ વસાવા તમે મહિલા વિરોધી નેતા છો”: Radhika Rathwa

રાધિકાબેન રાઠવાએ મનસુખ વસાવાને આડેહાથ લેતા કહ્યું કે, મનસુખ વસાવા મહિલા વિરોધી નેતા છે.

Image

Chaitar Vasava ના સમર્થનમાં ‘AAP’ નું ડોર ટુ ડોર કેમ્પેઈન શરુ

ગઈ કાલે આકેમ્પેનિંગ માટે ગઈ કાલે બેઠક યોજાઈ હતી.

Image

CHAITAR VASAVA ની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

આ મામલે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી

Image

Chaitar Vasava ને પકડવામાં અસમર્થ પોલીસે ખેડૂતને માર માર્યો

જે ખેતરને લઈને વિવાદ થયો હતો તે ખેડુતને પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

Image

Politics : નર્મદા ભાજપનો આંતરિક વિખવાદ સ્નેહમિલનમાં છલકાયો, જુઓ શું બોલ્યા ભાજપના મહિલા નેતા

નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ઉભરો ઠાલવી પોતાનો રોષ વ્યક્ત કર્યો

Image

Devusinh Chauhan એ જાહેર મંચ પરથી અધિકારીઓનો કેમ લીધો ઊધડો ?

આવકનો દાખલો કઢાવવામાં પડતી તકલીફ અંગે ફરિયાદ કરતા મંત્રી રોષે ભરાયા હતા.

Image

Chaitar vasava ના સમર્થનમાં આવ્યા Anant Patel, મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત

ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતા અને કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ આવ્યા છે.

Image

AAP MLA CHAITAR VASAVA સામે પોલીસ ફરિયાદ મામલે AAP ના Arvind Kejriwal અને Sandeep Pathak ની પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના નેતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ડો.સંદીપ પાઠક અને અરવિંદ કેજરીવાલ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે.

Image

AAP MLA Chaitar Vasava વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો

ફોરેસ્ટની જમીન પર ખેડાણની બાબતે ચૈતર વસાવા અને ફોરેસ્ટના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

Image

ગુજરાત સરકાર 15 માર્ચ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડશે

ગુજરાત સરકારે 15 માર્ચ, 2024 સુધીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાનું નક્કી કર્યું છે. આ પાણી ઉત્તર ગુજરાત પ્રદેશને ‘સુજલામ સુફલામ યોજના’ હેઠળ અને સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા ફાળવવામાં આવશે. કુલ 4,565 MCFT (મિલિયન ઘનફૂટ) પાણી પીવાના હેતુઓ માટે ફાળવવામાં આવશે, અને વધારાના 26,136 MCFT સિંચાઈ માટે […]

Image

Narmada : BJP સાંસદ Mansukh Vasava એ દારૂબંધીની ખોલી પોલ, કહ્યું- “પોલીસ દર મહિને લાખોનો હપ્તો લે છે”

મનસુખ વસાવાએ LCB પર આક્ષેપ લગાવ્યા છે કે , તે લાખો રુપિયાનો હપ્તો લઈને દારુનો ધંધો ચલાવે છે.

Image

Narmada : સેલંબામાં પથ્થરમારાની ઘટના બાદ ધમકી અને હુમલાની ફરિયાદ ઉપજાવી કાઢી હોવાનો ઘટસ્ફોટ

Selamba માં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી

Image

Surendranagar: ધોળીધજા ડેમમાં પાણીનો કલર બદલાયો, રોગચાળાનો ભય

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનું પાણી ખરાબ હોવાની વિગતો સામે આવી છે.

Image

ICC World Cup 2023 ની ટ્રોફી Statue of Unity ખાતે લાવવામાં આવી, જુઓ તસવીરો

ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શિત કરવામાં આવી

Image

Gandhinagar : સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારા મુદ્દે શું બોલ્યા DGP, જુઓ Video

આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ઘટનાની ગંભીરતા જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

Image

Video : શૌર્ય જાગરણ યાત્રામાં પથ્થરમારા બાદ MLA Chaitar Vasava ની લોકોને અપીલ

Narmada : વિશ્વ હિંદૂ પરિષદ (VHP) અને બજરંગ દળ (Bajrang Dal) દ્વારા કુઈદા (Kuida) ગામથી સેલંબા (Selamba) સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું (Shaurya Jagran Yatra) આયોજન કરવામાં આવ્યું હતુ. જે સમગ્ર નર્મદા  (Narmada)જિલ્લામાં ફરવાની હતી. આ  શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થર મારો કર્યો તથા આગચંપીનો પણ બનાવ બનતા અહીં ભરેલા અગ્ની […]

Image

Narmada : બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબામાં વિધર્મીઓનો પથ્થરમારો, જુઓ Video

કુઈદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની હતી

Image

Chaitar Vasava એ Bhupendra Patel ના રાજીનામાની કરી માંગ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો છે કે , 'PM મોદીને જન્મદિવસની ભેટ માટે સરદાર સરોવરનું પાણી મોડું છોડવામાં આવ્યું ,જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે'

Image

પુરની સ્થિતિમાં જનતાને રઝળતી મુકી Bhupendra Patel રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે

ગુજરાતની જનતા આટલી તકલીફમાં છે અને ગુજરાતના મુખ્યમંત્રી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં ચાલ્યા ગયા

Image

ભરૂચ જિલ્લાના પાંચ તાલુકાના કુલ ૬૨૫૪ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

જિલ્લા વહીવટી તંત્ર – પોલીસ NDRF અને SDRF ની ટીમો મોડી રાત સુધી બચાવ કામગીરી કરી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને […]

Image

CM appeal to People : વરસાદની સ્થિતિને લઈને CM Bhupendra Patel નું ટ્વીટ, જાણો શું કહ્યું

ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ગુજરાતના લોકોને સ્થિતિની માહિતી આપી

Image

Bharuch ના નર્મદા રેલ્વે બ્રિજ પર પાણીનું સ્તર ભયના નિશાનથી ઉપર, રેલ વ્યવહાર પ્રભાવિત

ભારે વરસાદને કારણે આજરોજ અમદાવાદ ડિવિઝનની ટ્રેનોને પણ અસર થઈ છે. ભરૂચમાં સિલ્વર રેલ્વે બ્રિજ નર્મદા નદીમાં પાણીના જોખમી સ્તરને કારણે બંધ કરવામાં આવ્યો છે.

Image

Rain in Gujarat : નર્મદા જિલ્લાની શાળા-કોલેજોમાં સોમવારે રજા જાહેર, ભારે વરસાદની સ્થિતિને પગલે લેવાયો નિર્ણય

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા તા. 16 થી 18 સુધી નર્મદા જિલ્લા તેમજ મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (Red Alert) આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટે કર્યો છે. શાળા-કોલેજો બંધ […]

Image

CM Bhupendra Patel એ નર્મદાના નીરના કર્યા વધામણા, નર્મદા ડેમ લોકાર્પણને 5 વર્ષ પૂર્ણ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે.

Image

સિઝનમાં પહેલીવાર ખુલશે Sardar Sarovar Dam ના દરવાજા, કાંઠાનો વિસ્તાર એલર્ટ પર

પાણીની આવક વધતા બપોરે 12 વાગ્યે નર્મદા ડેમના 10 ગેટ ખોલવામા આવશે.

Trending Video