ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક ઘટાડો અને ભરૂચમાં ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે જેમાં અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં અણધાર્યા પાણીએ અફડાતફડી ઊભી થઈ છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૨ ફૂટ નજીક. વહેલી સવારે 41.60 ફૂટ નોંધાયું. જેના હજારો લોકોનું જનજીવન ખોરવાયું. તંત્રના 40 ફૂટ પહોંચવાની ધારણા કરતાં પણ […]