Nagamati river

Image

Jamnagar: સ્થાનિક લોકોને હાલાકી; મનપાના નગરસેવકો અને અધિકારીઓ ઘોર નિદ્રામાં

 Jamnagar: જામનગર મહાનગરપાલિકાના ( Jamnagar Municipal Corporation) આડેધડ કામગીરી જોવા મળી રહી છે. ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે, મનપાના ચૂંટાયેલ નગરસેવકો અને અધિકરીઓ જાણે ઘોર નીંદ્રામાં હોઇ તેવું જોવા મળી રહ્યું છે. જામનગર શહેરના નુરી ચોકડી નજીક આવેલા નાગમતી પ્રવાહની સફાઈ સદંતર બાકી છે. તેમજ આ નાગમતી નદીનો પુલ પર લાઈટ, અને રેલીંગ […]

Trending Video