mor pankh vastu tips

Image

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર આ 5 કામ કરવાથી ઘરમાં આવે છે સૌભાગ્ય અને સમૃદ્ધિ

Vastu Tips:  વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘણી વખત વ્યક્તિ દ્વારા જાણી જોઈને કે અજાણતાં કરવામાં આવેલી ભૂલો વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુ દોષ વ્યક્તિના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિમાં અવરોધનું કારણ બની શકે છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિ માનસિક, શારીરિક અને આર્થિક રીતે પરેશાન રહે છે. એટલું જ નહીં ઘરમાં નકારાત્મક ઉર્જા […]

Image

Vastu Tips: ઘરના મંદિરમાં આ 5 વસ્તુઓ રાખવી આપે છે અશુભ ફળ, જાણો વાસ્તુ ઉપાયો

Vastu Tips : શાસ્ત્રોમાં પૂજા ઘરને સૌથી વધુ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા રૂમ અથવા ઘરના મંદિરમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા પરિવારના દરેક સભ્યને અસર કરે છે. વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૂજાના શુભ પરિણામોમાં ઘટાડો થાય છે. જાણો વાસ્તુ અનુસાર પૂજા […]

Image

Vastu: ઘરમાં કઈ દિશામાં રાખવું જોઈએ મોર પીંછું, જાણો ટિપ્સ

Vastu : હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓને મોર પીંછા ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મી, ગણેશજી, ભગવાન કાર્તિકેય, ઇન્દ્રદેવ અને મા લક્ષ્મી બધાને કોઈને કોઈ સ્વરૂપે મોરના પીંછા ગમે છે. મોરનાં પીંછા ઘરની સુંદરતામાં વધારો કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુના નિયમો […]

Trending Video