Vastu : હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓને મોર પીંછા ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મી, ગણેશજી, ભગવાન કાર્તિકેય, ઇન્દ્રદેવ અને મા લક્ષ્મી બધાને કોઈને કોઈ સ્વરૂપે મોરના પીંછા ગમે છે. મોરનાં પીંછા ઘરની સુંદરતામાં વધારો કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુના નિયમો […]