કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે નરેન્દ્ર મોદીને પત્ર લખીને વડા પ્રધાન પાસે કૉંગ્રેસ ‘ન્યાય પત્ર’ સમજાવવા માટે સમય માંગ્યો હતો. કોંગ્રેસ પાર્ટી પર, ખાસ કરીને તેના મેનિફેસ્ટો પર મોદીના આક્રમક હુમલા વચ્ચે, ખડગેએ તેમને લખેલા પત્રમાં જણાવાયું છે કે પાર્ટીના ન્યાય પત્ર (ઘોષણાપત્ર)નો ઉદ્દેશ્ય તમામ જાતિના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, મજૂરો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને […]