Mann Ki Baat : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગનો વ્યવસાય પ્રથમ વખત રૂ. 1.5 લાખ કરોડને વટાવી ગયો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદી અને હેન્ડલૂમના વધતા વેચાણથી મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.