kerala landslide

Image

Wayanad Landslide : વાયનાડમાં અત્યાર સુધીમાં 308 મૃતદેહો, હિમાચલ-કેદારનાથમાં પણ કપરી પરિસ્થિતિ

Wayanad Landslide : 1 ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં લિંચોલી, ભીમ્બલી અને ચિરવાસામાં ભૂસ્ખલન થયું હતું. વાદળ ફાટવાને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ જતાં ભક્તો અટવાઈ પડ્યા હતા. છેલ્લા 4 દિવસમાં રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ 10 હજાર લોકો ફસાયા છે, તેમને બચાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ખરાબ હવામાન રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણો ઉભી કરી રહ્યું […]

Image

રામ રાખે તેને કોણ ચાખે! વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનાના 5 દિવસ પછી 4 બાળકોનો ચમત્કારિક બચાવ

Wayanad Landslide: કેરળના (kerla) વાયનાડ માં  (Wayanad) સતત ભારે વરસાદને (heavy rain) કારણે 29મીએ ત્યાંના 3 ગામોમાં ભયંકર ભૂસ્ખલન (Landslide) થયું હતું. વહેલી સવારે થયેલા ભૂસ્ખલનની જાણ થાય તે પહેલા જ પોતાના ઘરોમાં સૂઈ રહેલા લોકો જમીનમાં દટાઈ ગયા હતા. વાયનાડમાં વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો […]

Image

Wayanad Landslide : વાયનાડમાં 100થી વધુ ઘર બનાવશે કોંગ્રેસ, રાહુલ ગાંધીએ કરી જાહેરાત

Wayanad Landslide : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન (Wayanad Landslide)ને ભયાનક દુર્ઘટના ગણાવી હતી અને કહ્યું હતું કે રાજ્યએ ક્યારેય એક વિસ્તારમાં આટલી મોટી ઘટના જોઈ નથી. તેમણે માંગ કરી હતી કે આ ઘટનાને અલગ રીતે ઉકેલવામાં આવે. કોંગ્રેસના સાંસદે કહ્યું કે તેઓ આ મામલો દિલ્હીમાં અને કેરળના મુખ્યમંત્રી […]

Image

મેં પહેલા ક્યારેય આવું જોયું ન હતું… Wayanadભૂસ્ખલન બાદ પોસ્ટમોર્ટમ કરવાથી ડરી ગયા ડોક્ટર

wayanad: ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડ (wayanad) કેરળમાં ડોકટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સતત 24 કલાક કામ કરી રહ્યા છે. તેમના પર વિનાશક ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર અને મૃતદેહોના પોસ્ટમોર્ટમનો ભારે બોજ છે. આ દરમિયાન એક મહિલા ડૉક્ટરે એક હૃદયદ્રાવક વાર્તા શેર કરી છે. આ ડૉક્ટર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં છે અને અકસ્માતમાં માર્યા […]

Image

Wayanad Landslide : રાહુલ ગાંધી અને પ્રિયંકા વાયનાડમાં ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યા, ભૂસ્ખલન પીડિતો સાથે પણ મુલાકાત કરી

Wayanad Landslide : મંગળવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Wayanad Landslide)થી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 173 લોકોના મોત થયા છે, જ્યારે 219 લોકો ઘાયલ છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. #WATCH | […]

Image

Kerala landslide : રાહુલ અને પ્રિયંકા આજે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લેશે

Kerala landslide : કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લે તેવી શક્યતા છે, તેમ છતાં કેરળના પર્વતીય જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

Image

Kerala landslide : કેરળના સાંસદોએ સરકારને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા જણાવ્યું

Kerala landslide : ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે કેરળ સરકારને 23મી જુલાઈથી ચાર દિવસ સતત અર્લી વોર્નિંગ સિસ્ટમ પર આધારિત એડવાઈઝરી દ્વારા વાયનાડ કુદરતી આપત્તિ અંગે ચેતવણી આપવામાં આવી હતી

Image

Kerala landslide : CMએ શાહના દાવાને રદિયો આપ્યો કે કુદરતી આફતની વહેલી ચેતવણી આપવામાં આવી છે

Kerala landslide :કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના દાવાને નકારી કાઢ્યો હતો કે રાજ્ય સરકારને ભારે વરસાદને કારણે વાયનાડમાં સંભવિત કુદરતી આફત અંગે 23 જુલાઈની વહેલી તકે ચેતવણી આપવામાં આવી હતી.

Image

એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ ન કર્યું : Amit Shah

Amit Shah on Wayanad landslide : વાયનાડ ભૂસ્ખલન (Wayanad landslide ) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ હજુ પણ રેસ્ક્યું ઓપરેશન યથાવત છે.  ત્યારે આ મામલો આજે સસંદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સંસદમાં દાવો કર્યો હતો કે કેરળ સરકારને 23 જુલાઈએ સંભવિત ભૂસ્ખલન વિશે પહેલેથી […]

Image

Wayanad Landslide: ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 143 પર પહોંચ્યો, રેસ્ક્યું ઓપરેશન હજુ પણ યથાવત

Wayanad Landslide:  કેરળના (kerala) વાયનાડ જિલ્લામાં (Wayanad) મેપ્પડી નજીકના વિવિધ પર્વતીય વિસ્તારોમાં મંગળવારે ભૂસ્ખલનથી (Landslide) ભારે તબાહી સર્જાઈ છે. વાયનાડમાં આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે, જ્યારે 128 લોકો ઘાયલ છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવમાં લાગેલી છે. વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવ્યો વાયનાડ ભૂસ્ખલનથી 143 લોકો માર્યા ગયા […]

Image

Kerala landslide : ભૂસ્ખલનની ઘટનાને પગલે રાહુલ ગાંધી કેરળના વાયનાડની મુલાકાત લેશે

Kerala landslide : વાયનાડમાં એક સૌથી દુ:ખદ ઘટના બની જેમાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકો ગુમ પણ છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

Image

Wayanad Landslide : વાયનાડમાં મૃત્યુઆંક વધ્યો, ભૂસ્ખલનથી 63ના મોત, નૌકાદળ અને સેનાના જવાનો બચાવકાર્ય ચાલુ

Wayanad Landslide : કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન (Wayanad Landslide) થયું છે. જેમાં 116થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્ય માટે સેનાની સાથે […]

Trending Video