jammu kashmir terrorist attack

Image

જમ્મુ કાશ્મીરના રામબનમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, 3 જવાનોએ જીવ ગુમાવ્યા

Jammu and Kashmir Army vehicle accident : જમ્મુ અને કાશ્મીરના રામબન (Ramban) જિલ્લાના બેટરી ચશ્મા ખાતે એક અકસ્માત થયો છે. અહીં સેનાનું એક વાહન અકસ્માતગ્રસ્ત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેટરી ચશ્મા નજીક સેનાનું એક વાહન નિયંત્રણ બહાર ગયું અને ઊંડી ખાઈમાં પડી ગયું. બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી […]

Image

ત્રણ વખત ‘અલ્લાહ હુ અકબર’ બોલતાની સાથે જ ગોળીબાર શરૂ, શું ઝિપ લાઇન ઓપરેટરને અગાઉથી ખબર હતી કે હુમલો થવાનો છે?

Pahelgam Terrorist attack : કેન્દ્ર સરકારે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપી દીધી છે. ત્યારે આતંકવાદી હુમલાના સાતમા દિવસે આતંકવાદી હુમલાનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે. ગુજરાતના અમદાવાદમાં (Ahmedabad) રહેતા ઋષિ ભટ્ટના (Rishi Bhatt) કેમેરામાં કેદ થયેલા આતંકવાદી હુમલાના ફોટા હવે વાયરલ થઈ રહ્યા છે. ઝિપ લાઇન પ્રવૃત્તિ દરમિયાન ગોળીબારને કારણે થયેલા મૃત્યુના […]

Image

કાશ્મીરમાં પ્રેશર આપીને જલ્દી ચૂંટણી કરાવી, સેક્યુલરિઝમની પીપોળી વગાડતા લોકો પણ દોષી : મહેશગીરી

Maheshgiri on Pahalgam terrorist attack: પુલવામા હુમલા પછી, ભારતમાં હાલમાં સૌથી મોટો આતંકવાદી હુમલો પહેલગામમાં (Pahalgam) થયો છે, જેમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે આ હુમલામાં અત્યાર સુધીમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા છે જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતના લોકોમાં ભારે આક્રોશ […]

Image

આતંકવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી તેજ,48 કલાકમાં 8 આતંકવાદીઓના ઘર કરી નાખ્યા ધ્વસ્ત

Pahelgam Terrorist attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ, સેના, પોલીસ અને CRPF દ્વારા મોટા પાયે કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 48 કલાકમાં 8 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. સેનાની તાજેતરની કાર્યવાહી કુપવાડામાં થઈ, જ્યાં લશ્કરના આતંકવાદી ફારૂક તેડવાના ઘરનો નાશ કરવામાં આવ્યો. થોડીક સેકન્ડોમાં આતંકવાદીના ઘરના ટુકડા થઈ ગયા. લશ્કર, હિઝબુલ અને જૈશના આતંકવાદીઓના ઠેકાણાઓ […]

Image

Mohan Bhagwat : પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, ‘જુલમખોરોને મારવા એ પણ એક ધર્મ છે’

Mohan Bhagwat : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે સમજાવ્યું કે અહિંસા હિન્દુ ધર્મનો મૂળ છે, પરંતુ જુલમ કરનારાઓને સજા આપવી એ પણ ધર્મનો એક ભાગ છે. એક કાર્યક્રમમાં […]

Image

પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ, આતંકવાદીઓના વધુ બે ઘરો કરાયા ધ્વસ્ત

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે ભારતીય સેનાનું ઓપરેશન ચાલુ છે. પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરો ભારતીય સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. નવી કાર્યવાહીમાં, ખીણની અંદર સક્રિય આતંકવાદીઓના વધુ બે ઘરો તોડી પાડવામાં આવ્યા છે. જૂન 2023 થી સક્રિય લશ્કર કેડર એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IED નો ઉપયોગ […]

Image

આતંકવાદ સામે દેશ એકજૂટ છે, શ્રીનગરમાં પહેલગામ હુમલા પર Rahul Gandhiએ શું કહ્યું?

Rahul Gandhi On Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરના લોકો ગુસ્સામાં છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગર પહોંચ્યા હતા અને બદામીબાગ છાવણી સ્થિત આર્મી હોસ્પિટલમાં પહેલગામ હુમલાના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા. તેઓ CMઅને એલજીને મળ્યા હતા. આ પછી તેમણે કહ્યું કે તમામ પક્ષોએ એકતા બતાવી છે. કોંગ્રેસ […]

Image

Pahalgam Terror Attack: 180થી વધુ પાકિસ્તાનીઓએ ભારત છોડ્યું, 120 ભારતીય નાગરિકો પરત ફર્યા

Pahalgam Terror Attack: પહેલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત (India) પાકિસ્તાન (Pakistan) સામે કડક બન્યું છે. ભારત સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાની દૂતાવાસ ખાલી કરવામાં આવ્યો છે. અટારી સરહદ બંધ કરી દેવામાં આવી છે અને […]

Image

Pahalgam Attackમાં 4 સગીર આતંકવાદીઓ સામેલ, નજર સામે પિતાને ગુમાવનાર પુત્રએ કર્યો ખુલાસો

Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરનમાં આતંકવાદી હુમલામાં પોતાની નજર સામે જ પિતાને ગુમાવનાર યુવકે કેટલીક ચોંકાવનારી બાબતોનો ખુલાસો કર્યો છે. યુવકનું કહેવું છે કે હુમલામાં કેટલાક નાના આતંકીઓ પણ સામેલ હતા. હુમલા દરમિયાન તે લોકોએ તેમના માથા પર કેમેરા લગાવેલા હતા અને સેલ્ફી પણ લીધી હતી. તમને જણાવી દઈએ કે બૈસરન વેલી દક્ષિણ કાશ્મીરમાં […]

Image

BSF : તણાવ વચ્ચે પાકિસ્તાને ભારતીય સૈનિકને અટકાયતમાં લીધો, ભૂલથી કરી હતી સરહદ પાર

BSF : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, પાકિસ્તાન રેન્જર્સ દ્વારા એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાનની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે ભૂલથી પંજાબ સરહદ પાર કરી ગયો હતો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે […]

Image

Bhavnagar : ભાવનગરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા યુવરાજ જયવીરરાજસિંહ, પરિવારજનોને પાઠવી સાંત્વના

Bhavnagar : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો હતો. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી, […]

Image

Gopal Italia : પહેલગામ હુમલામાં 26 લોકોના મોત પર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા, સરકાર પર કર્યા પ્રહાર

Gopal Italia : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો હતો. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી […]

Image

Pakistan : ભારતના એક્શન સામે પાકિસ્તાનના મોટા નિર્ણયો, શાહબાઝ શરીફે કહ્યું, પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે

Pakistan : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લીધા છે. આના દ્વારા પાકિસ્તાનની બેચેની સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની કટોકટી બેઠક બોલાવી છે. આમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલા પછી ઉભી થયેલી પરિસ્થિતિ અને ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરવામાં આવી […]

Image

Pahalgam Attack : ‘પ્રવાસીઓ વિના અમારું જીવન અધૂરું છે…’, ઘાયલ પ્રવાસીઓને બચાવનાર પહેલગામના યુવકે એ દ્રશ્ય વર્ણવ્યું

Pahalgam Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે. દરમિયાન, ઘટનાના દિવસનો એક કાશ્મીરી યુવાનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કાશ્મીરી યુવાન હુમલામાં ઘાયલ થયેલા પ્રવાસીને પીઠ પર લઈ જતો જોઈ શકાય છે. આ કાશ્મીરી યુવકનું નામ સજાદ અહેમદ ભટ્ટ છે જે પહેલગામમાં શાલ વેચે છે. સાજાદે […]

Image

Morari Bapu : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રએ ગુમાવ્યો જીવ, મોરારી બાપુ પહોંચ્યા પરિવારને સાંત્વના આપવા

Morari Bapu : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આજે આ પિતા પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં […]

Image

ChhotaUdepur ના મુસ્લિમ સમાજે પહેલગામમાં થયેલ આંતકવાદી હુમલાને વખોડ્યો, આતંકીઓને કડકમાં કડક સજા આપવાની કરી માંગ

ChhotaUdepur: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack) દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે ત્યારે આ […]

Image

‘આટલો મોટો હુમલો થયો, નીચે આર્મીનું બેઝ છે, એમને કઇ ખબર નથી ‘ હુમલા સમયે હાજર બાળકે સિક્યોરિટીને લઈને કર્યા ગંભીર આક્ષેપો

Surat: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack)દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે.હુમલામાં જે ગુજરાતીઓના મોત […]

Image

Bhavnagar : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત, પાલીતાણાના લોકોએ આપી અનોખી શ્રધ્ધાંજલિ

Bhavnagar : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચ્યા […]

Image

આતંકવાદીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે, તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે : પીએમ મોદી ગર્જના

PM Modi on Pahalgam Terrorist Attack:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi ) બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધતા પહેલા, પીએમ મોદીએ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળ્યું. પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ […]

Image

Seema Hyder : શું સીમા હૈદરને પણ પાકિસ્તાન જવું પડશે ? પહેલગામ હુમલા પછી, સરકારના નિર્ણયની લટકતી તલવાર

Seema Hyder : પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. પ્રથમ પગલા તરીકે, સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. સરકારે સાર્ક હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતી તમામ વિઝા મુક્તિ રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કઠિન નિર્ણય પછી, પાકિસ્તાની નાગરિક સીમા હૈદર વિશે ફરી ચર્ચા શરૂ થઈ […]

Image

‘ત્યાં કોઈ સુવિધા નહોતી, વાંધો સરકારમાં છે,નેતા-VIP માટે હેલિકોપ્ટર અમારા માટે કઈ નહિ’ : આતંકી હુમલામાં પતિને ગુમાવનાર પત્નીનો આક્રોશ

Surat: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack)દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે.હુમલામાં જે ગુજરાતીઓના મોત […]

Image

Atari Border : પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ, અટારી બોર્ડર પર ભીડ એકઠી

Atari Border : પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. આમાં સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) સ્થગિત કરવામાં આવી છે. આ પછી, ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકની અંદર દેશ છોડવો પડશે. આ કારણે, પાકિસ્તાની નાગરિકો પોતાના દેશ પરત ફરવા માટે અટારી-વાઘા બોર્ડર પર પહોંચ્યા. પહેલગામ આતંકવાદી હુમલાના પગલે વડા પ્રધાન મોદીની […]

Image

પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્ય પામનાર સુરતના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા નિકળી, પરિજનોના આક્રંદથી ગમગીની છવાઈ

Surat: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ (Pahalgam Terrorist Attack) દેશને હચમચાવી નાખ્યો છે.આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે.હુમલામાં જે ગુજરાતીઓના […]

Image

Bhavnagar : પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળી, પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ શોકમય

Bhavnagar : જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ […]

Image

CM ભૂપેન્દ્ર પટેલ પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૃતકના ઘરે પહોંચ્યા, પરિવારને આપી સાંત્વના

Bhavnagar: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદીઓના હુમલા (Pahalgam terrorist attack) બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચ્યા છે. આજે મુખ્યમંત્રી […]

Image

પહેલગામ હુમલાને લઈને પોલીસની મોટી જાહેરાત, આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ મળશે

Pahalgam terror attack:જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં (Pahalgam) થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસ બંને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તે […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલામાં ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું, આતંકવાદીઓને કડક પાઠ ભણાવવો જોઈએ

Pahalgam Terror Attack : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા પર રક્ષામંત્રી રાજનાથ સિંહની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ટુંક સમયમાં જ યોગ્ય જવાબ આપીશું…

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની સતત માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હવે, આ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું […]

Image

Pahalgam Terror Attack : આતંકવાદીઓનું ‘પાકિસ્તાન કનેક્શન’ કોડ વર્ડ્સમાં હતા નામ, આખા શરીર પર બોડી કેમેરા સાથે પહોંચ્યા હતા

Pahalgam Terror Attack : હવે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને આ આતંકવાદી હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે, 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરનારા ચાર આતંકવાદીઓની તસવીરો સામે આવી છે. મળતી માહિતી મુજબ, બે આતંકવાદીઓ પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. હુમલો કરનારા આ બે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય […]

Image

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે રાજ્યમાં હાઇ એલર્ટ, સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 28લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે જેમાં […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, પરિવારજનોને પાઠવી સાંત્વના

Pahalgam Terror Attack : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી […]

Image

રાજકોટથી જમ્મુ કશ્મીર ફરવા ગયેલા 2 કપલ શ્રીનગરમાં અટવાયા, પ્રવાસી રુચિ નકુમે વર્ણવી આપવીતી

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 28લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે. […]

Image

Pahalgam Attack : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીડિત પરિવારો સાથે કરી મુલાકાત, પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…અમને ન્યાય જોઈએ છે

Pahalgam Attack : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે તે સ્થળની પણ મુલાકાત લીધી જ્યાં આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પણ મળ્યા. ગૃહમંત્રી સામે પરિવારના સભ્યો રડવા લાગ્યા. રડતા રડતા પરિવારના સભ્યોએ ન્યાયની માંગ કરી. સરકાર એક્શન […]

Image

આતંકવાદીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકાર કડકમાં કડક પગલાં લે, આપ પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે : ઈસુદાન ગઢવી

Isudan Gadhvi on Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં 3 ગુજરાતીઓના […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ દરમિયાન, સરકાર અને તપાસ એજન્સીઓ કાર્યવાહીમાં છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના 3 સ્કેચ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આખી દુનિયાએ આ ઘટનાની નિંદા કરી છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રોના […]

Image

કથા સાથે જોડાયેલા લોકોને કંઈ નથી થયું, કોઈ બે દિવસ કથામા રહીને પછી ફરવા માટે તેમને… : મોરારીબાપુ

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (jammu kashmir)  પહલગામમાં (Pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જે ગુજરાતીઓના મોત થયા છે […]

Image

પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ, જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના ગ્રુપના 20 માંથી 17 લોકો સુરક્ષિત

pahalgam terrorist attack :જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir)માં (pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા. રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં જે ગુજરાતીઓના મોત થયા […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ દિલ્હી-મુંબઈ અને યુપીમાં હાઈ એલર્ટ, પર્યટન સ્થળો પર સઘન ચેકીંગ હાથ ધરાયુ

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ યુપી, દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસન કેન્દ્રો અને સરહદ ક્રોસિંગ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર […]

Image

Pahalgam Terrorist Attack: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં

pahalgam terrorist attack : જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહલગામમાં (pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા. રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

Image

PM Modi : સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પીએમ મોદી એક્શન મોડમાં, વિદેશ મંત્રી, NSA અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી

PM Modi : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક કટોકટી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. હાજર રહ્યા હતા. જયશંકર અને વિદેશ સચિવ […]

Image

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 2 આતંકવાદીઓ ઠાર

pahalgam terrorist attack : જમ્મુ અને કાશ્મીરના ( Jammu and Kashmir) પહલગામમાં (pahalgam) થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા. રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ દેશના લોકોમાં ગુસ્સો છે. પહેલગામ હુમલા અંગે સેના સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી રહી […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ હુમલાનો વીડિયો સામે આવ્યો, ગોળીઓ, ચીસો અને ગભરાટનો અવાજ…ભયાનક દ્રશ્યો જોવા મળ્યા

Pahalgam Terror Attack : મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જેના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ […]

Image

Pahalgam : કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો, ભાવનગરના પિતા પુત્રએ પણ આ હુમલામાં ગુમાવ્યો જીવ

Pahalgam : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી, […]

Image

Jammu Kashmirમાં આતંકી હુમલા બાદ CM Omar Abdullahનું મોટું નિવેદન, ‘અમે છોડીશું નહીં’

CM Omar Abdullah on terrorist attack Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા પ્રવાસીઓને ગોળી વાગી છે. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આતંકવાદીઓએ લોકોને તેમના નામ પૂછ્યા બાદ ગોળી મારી હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે દસ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલાને લઈને જમ્મુ-કાશ્મીરના […]

Image

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પર PM મોદીએ કર્યું ટ્વિટ, ‘બક્ષવામાં નહીં આવે’

PM Modi on Jammu and Kashmir Terrorist attack:  જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા ગૃહમંત્રી સાથે વાત કરી અને તેમને જમ્મુ-કાશ્મીર જવા કહ્યું. અમિત શાહ પણ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે છે અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે કે હુમલાખોરોને બક્ષવામાં […]

Image

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, કાશ્મીર જવા રવાના થયા

pahalgam terrorist attack : જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં પ્રવાસીઓ ગોળીબાર કરવામાં આવ્યો છે. ત્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સેના અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી […]

Image

આતંક મુક્ત થશે Jammu-Kashmir! આતંકવાદીઓને કાબૂમાં લેવા માટે બનાવવામાં આવશે ક્વિક એક્શન ટીમ

Jammu-Kashmirમાં વારંવાર આતંકવાદી ગતિવિધિઓ જોવા મળે છે. જેને નિયંત્રિત કરવા માટે જવાનો દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માહિતી મળી છે કે જમ્મુ-કાશ્મીર ટૂંક સમયમાં આતંકવાદ મુક્ત થવા જઈ રહ્યું છે. સમગ્ર પ્રદેશમાં કેટલાક મોટા આતંકવાદ વિરોધી ઓપરેશન જોવા મળશે. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળોને કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ આતંકવાદીઓ અને આતંકવાદ […]

Image

Jammu Kashmir Encounter :સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી, સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir ) આતંકવાદીઓ (terrorists) વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમ છતાં આતંકવાદીઓ તેમની ગતિવિધિઓથી હટતા નથી. આ દરમિયાન બારામુલ્લાના સોપોરના જનરલ વિસ્તારમાં ઓપરેશન રાજપુરામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ સિવાય શ્રીનગરના ઈશબર વિસ્તારની પાછળ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર […]

Image

Jammu kashmir: જ્યાં સુધી આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેઓ મરતા રહેશે – ફારૂક અબ્દુલ્લા

Jammu kashmir: નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ બુધવારે આતંકવાદીઓ પર મોટો હુમલો કર્યો હતો. ફારુક અબ્દુલ્લાએ આતંકવાદીઓ પર નિશાન સાધતા કહ્યું કે જ્યાં સુધી આતંકવાદીઓ દેશમાં ઘૂસણખોરી કરતા રહેશે ત્યાં સુધી એન્કાઉન્ટર ચાલુ રહેશે. ફારુક અબ્દુલ્લાએ સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર પર કહ્યું કે આવું થતું રહેશે. જ્યાં સુધી આતંકવાદીઓ અહીં આવતા રહેશે અને […]

Image

જમ્મુ ફરી આતંકવાદીઓના નિશાના પર! સેનાની એમ્બ્યુલન્સ પર કર્યો ગોળીબાર

Terrorist Attack in Jammu: જમ્મુથી (Jammu) વધુ એક આતંકી હુમલાના (Terrorist Attack ) સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે જમ્મુના અખનૂરમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો મળતી માહિતી મુજબ, સોમવારે સવારે સેનાની એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીરના અખનૂર […]

Image

જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, બે કામદારોના મોત, 5 ઘાયલ

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir ) ગાંદરબલમાં રવિવારે મોડી રાત્રે આતંકી હુમલો (Terror attack ) થયો હતો. અહીં જાડમોડ ટનલ પ્રોજેક્ટમાં કામ કરતા કામદારોના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2 કામદારોના મોત થયા છે અને 5 અન્ય ઘાયલ થયા છે. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારમાં બે કામદારોને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર […]

Image

Jammu Kashmir Encounter: કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir Encounter: સુરક્ષા દળોએ (Security forces) જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) કુપવાડામાં (Kupwara) આતંકવાદીઓના (terrorists) ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો […]

Image

Jammu Kashmir Encounter:કુલગામના દેવસર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ છુપાયા હોવાની વિગતો, સર્ચે ઓપરેશન ચાલુ

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદી (terrorists) ઘટનાઓ હજુ અટકી નથી. દરરોજ આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર આવે છે. આજે ફરી એકવાર સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સેનાના જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જમ્મુ કાશ્મીરના […]

Image

Jammu Kashmir : બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ, બે આતંકવાદીઓ માર્યા ગયા

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થયું છે. વાસ્તવમાં આ એન્કાઉન્ટર ચક ટપ્પર ક્રિરી પટ્ટન વિસ્તારમાં જોવા મળ્યું હતું. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે પોલીસ અને સુરક્ષા દળો કામમાં વ્યસ્ત છે. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી કારણ કે આ […]

Image

Jammu Kashmir:જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર

Jammu Kashmir:જમ્મુ-કાશ્મીમાં  (Jammu Kashmir)  સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. નૌશેરા સેક્ટરમાં સેનાએ 8 સપ્ટેમ્બરે મોડી રાત્રે બે આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ તેમની પાસેથીબે AK-47, એક પિસ્તોલ અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. હજુ ઓપરેશન ચાલુ છે. સેનાએ આ ઓપરેશનને ઓપી કાંચી નામ આપ્યું છે. OP KANCHI Based on inputs from […]

Image

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાના કેપ્ટન શહીદ, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના એક અધિકારીના શહીદ થવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત કેપ્ટન દીપક સેનાના ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. સેનાના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. A Captain of the Indian Army from the 48 […]

Image

Doda Terrorist Attack: જમ્મુ- કાશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ,અધિકારી સહિત 4 જવાન શહીદ

Doda Terrorist Attack:જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir)ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં (Terrorist Attacks) એક અધિકારી સહિત પાંચ જવાન શહીદ થયા છે. આ અથડામણ ગઈકાલે સાંજે જમ્મુ વિભાગના ડોડાથી ( Doda ) 300 કિલોમીટર દૂર ગામ કોટીના શિયા ધાર ચૌંડ માતાના જંગલ વિસ્તારમાં થઈ હતી. જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકી હુમલો જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવારે સાંજે આતંકવાદીઓ સાથેની […]

Trending Video