Jammu and Kashmir

Image

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી, Jammu and Kashmir પોલીસે બારામુલ્લામાં બે સંગઠનો સામે શરૂ કરી તપાસ

Jammu and Kashmir News: જમ્મુ અને કાશ્મીર પોલીસે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગેરકાયદેસર અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ બે સંગઠનો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ કેસોમાં અલગ-અલગ તપાસ શરૂ કરી છે, જેમાં એક સ્થાનિક સંગઠન અને એક શૈક્ષણિક ટ્રસ્ટની પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ “ઇદારાહ ફલ્લાહ-ઉદ-દારૈન” […]

Image

Jammu and Kashmirમાં વિદેશી નાગરિકો સહિત 131આતંકવાદીઓ સક્રિય, ગુપ્તચરના અહેવાલમાં થયો ખુલાસો

Jammu and Kashmir News: જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 131 પર પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે તેમાં પાકિસ્તાની નાગરિકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. ડેટા દર્શાવે છે કે આ 131 સક્રિય આતંકવાદીઓમાંથી 122 પાકિસ્તાની નાગરિકો તરીકે ઓળખાયા છે, જ્યારે ફક્ત નવ સ્થાનિક રીતે તાલીમ પામેલા આતંકવાદીઓ છે. નવેમ્બર ૨૦૨૫ના તાજેતરના ગુપ્તચર અહેવાલમાં […]

Image

હા, અમે કાશ્મીરથી લાલ કિલ્લા સુધી હુમલા કર્યા…સરહદ પારના આતંક પર Pakistanના નેતાની ચોંકાવનારી કબૂલાત

Pakistan News: ભારત લાંબા સમયથી સરહદ પારના આતંકવાદી હુમલાઓ માટે Pakistan પર આરોપ લગાવતું આવ્યું છે. પરંતુ પાકિસ્તાની અધિકારીઓ સતત આ વાતનો ઇનકાર કરતા આવ્યા છે. હવે એક આશ્ચર્યજનક કબૂલાતમાં પાકિસ્તાની નેતા ચૌધરી અનવરુલ હકે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોએ ભારતમાં “લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી” હુમલા કર્યા છે. હક પાકિસ્તાન કબજા […]

Image

દરેક કાશ્મીરી મુસ્લિમ આતંકવાદી નથી… દિલ્હી વિસ્ફોટ પછી મુખ્યમંત્રી Omar Abdullahની વધી ચિંતા

Omar Abdullah on Delhi Blast: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી Omar Abdullahએ ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક કાશ્મીરી મુસ્લિમ આતંકવાદી નથી. તેમનું આ નિવેદન સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ કાશ્મીરી મુસ્લિમો પ્રત્યે વધી રહેલી શંકા વચ્ચે આવ્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે દિલ્હી વિસ્ફોટથી દેશભરમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં મુસ્લિમો સામે ભેદભાવ […]

Image

Jammu Kashmir : કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. બે આતંકવાદીઓ માર્યા ગયા, અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદ સંબંધિત તમામ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે, અને આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ લાગુ કરવામાં આવી રહી છે. શું છે આખો મામલો? મળતી માહિતી મુજબ, કુપવાડાના કેરન […]

Image

Jammu and Kashmirના રિયાસીમાં ભૂસ્ખલન, 7 લોકોના મોત

Landslide in Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભૂસ્ખલન થયું છે. જેના કારણે કાટમાળ નીચે દટાઈ જવાથી 7 લોકોના મોત થયા છે. કાટમાળ અને પાણીમાં ઘણા ઘરો તણાઈ ગયા છે, જેમાં અંદર રહેતા લોકોએ જીવ ગુમાવ્યા છે. મહોર તહસીલના ભદ્દર ગામમાં ભૂસ્ખલન થયું છે. ગઈકાલ રાતથી ગામમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના […]

Image

Jammu Kashmir ના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું, અંદાજે 15ના મોતની આશંકા, બચાવ કામગીરી ચાલુ

Jammu Kashmir : ઉત્તરાખંડ, હિમાચલ બાદ હવે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ગુરુવારે બપોરે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના પદ્દરના ચિશોટી ગામમાં માચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટ્યું (Cloud Burst). જેના કારણે ત્યાં અચાનક પૂર આવ્યું. આ કિસ્સામાં, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કિશ્તવાડના ડીસી પંકજ શર્મા પાસેથી ફોન પર માહિતી લીધી છે. આ ઘટનામાં […]

Image

Jammu Kashmirમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન આ બીજી વખત બન્યું

Jammu Kashmir News: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભાની 4 બેઠકો ખાલી રહેશે. 17મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 15 સપ્ટેમ્બરે યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશની ચાર બેઠકો ખાલી છે કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના લગભગ 10 મહિના પછી પણ ચૂંટણી પંચે ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણીઓ યોજી નથી. ધારાસભ્યો તેમના સંબંધિત રાજ્યોના રાજ્યસભા સભ્યોની પસંદગી કરે […]

Image

Pakistanનો જમ્મુ કાશ્મીર-લદ્દાખના કેટલાક ભાગો પર ગેરકાયદેસર કબજો, સરકારે કહ્યું ખાલી કરો નહીતો…

Pakistan India News: કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. નવી દિલ્હીએ ઇસ્લામાબાદને તાત્કાલિક તમામ ગેરકાયદેસર અને બળજબરીથી કબજામાં રાખેલા વિસ્તારો ખાલી કરવા જણાવ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે “પાકિસ્તાને ભારતના કેન્દ્રશાસિત […]

Image

ભારત સાથેના લશ્કરી સંઘર્ષ દરમિયાન પરમાણુ હુમલાની તૈયારી હતી? Shahbaz Sharifએ શું આપ્યો જવાબ

Shahbaz Sharif Statement: પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમના દેશના પરમાણુ કાર્યક્રમ અંગે મોટું નિવેદન આપ્યું છે. શનિવારે તેમણે કહ્યું હતું કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ પ્રવૃત્તિઓ અને સ્વરક્ષા માટે છે. શરીફે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓના એક જૂથને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે તાજેતરમાં ભારત સાથેના ચાર દિવસના લશ્કરી સંઘર્ષને પણ યાદ કર્યો […]

Image

Omar Abdullahએ કરી પીએમની પ્રશંસા, કહ્યું- મોદીએ એ કર્યું છે જે અંગ્રેજો ન કરી શક્યા

Omar Abdullah Statement: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચેનાબ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આપણા વડા પ્રધાને એ કામ કર્યું જે અંગ્રેજો પણ ન કરી શક્યા. ચેનાબ બ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ થતો જોવાનું દરેકનું સ્વપ્ન હતું, જે પીએમ મોદીએ આજે ​​પૂર્ણ કર્યું છે. વડા પ્રધાન મોદીએ શુક્રવારે જમ્મુ […]

Image

ફરી સાયરન વાગશે, બ્લેકઆઉટ થશે… પાકિસ્તાનની સરહદે આવેલા આ રાજ્યોમાં 31 મેના રોજ યોજાશે Mock Drill

Mock Drill In India: પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં ફરી સાયરન વગાડવામાં આવશે અને બ્લેકઆઉટ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા સરહદી જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનો નિર્ણય લીધો છે. દર મહિને મોક ડ્રીલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિને 31 મેના રોજ સરહદે આવેલા વિસ્તારોમાં મોક ડ્રીલ હેઠળ લોકોને સતર્ક રહેવાની તાલીમ આપવામાં […]

Image

જો Pakistan ફરી હુમલો કરશે તો… જયશંકરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

Pakistan: વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની આદતો નહીં છોડે અને આતંકવાદી હુમલા ચાલુ રાખે તો પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે વધુમાં કહ્યું કે એવું શક્ય નથી કે પાકિસ્તાન સરકાર કે તેની […]

Image

2-3 દિવસ પહેલા થયું હોત, તો આપણા જીવ ન ગયા હોત…Omar Abdullahએ યુદ્ધવિરામ પર કરી આ વાત

Omar Abdullah On Ceasefire: પહલગામ આતંકવાદી હુમલા પછી,ભારત દ્વારા ઓપરેશન સિંદૂરની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનની કાર્યવાહીને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો અને ભારત પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો જવાબ આપી રહ્યું હતું, પરંતુ શનિવારે સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી […]

Image

‘લોહીની નદી’ વહેવડાવનાર Bilawal bhuttoને આવી ગયું ભાન, ભારત પાસે રાખે છે શાંતિની આશા

Bilawal Bhutto Statement : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી ફરી એકવાર પોતાના નિવેદનથી પાછળ હટી ગયા છે અને ભારતને શાંતિનો સંદેશ આપ્યો છે. મંગળવારે પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં બોલતા તેમણે કહ્યું, “જો ભારત શાંતિના માર્ગ પર ચાલવા માંગે છે, તો તેણે ખુલ્લા હાથે આવવું જોઈએ, મુઠ્ઠીઓ બંધ કરીને નહીં. તે સત્ય સાથે આવવું જોઈએ, […]

Image

જમ્મુ કાશ્મીરના રામબનમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, 3 જવાનોએ જીવ ગુમાવ્યા

Jammu and Kashmir Army vehicle accident : જમ્મુ અને કાશ્મીરના રામબન (Ramban) જિલ્લાના બેટરી ચશ્મા ખાતે એક અકસ્માત થયો છે. અહીં સેનાનું એક વાહન અકસ્માતગ્રસ્ત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેટરી ચશ્મા નજીક સેનાનું એક વાહન નિયંત્રણ બહાર ગયું અને ઊંડી ખાઈમાં પડી ગયું. બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી […]

Image

Surat : સુરતમાં સી.આર.પાટીલે સન્માન સ્વીકારવાનો કર્યો ઇન્કાર, કહ્યું, “આતંકી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહિ”

Surat : પહેલગામમાં થોડા દિવસ પહેલા નરસંહાર થયો અને આ નરસંહારમાં 26 લોકોના જીવ ગયા હતા. પહેલગામમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો. અને સૌથી મોટી વાત કે ત્યાં ધર્મ પૂછીને લોકોને મારવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જ કારણે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે […]

Image

પહેલગામ હુમલા બાદ ઓમર અબ્દુલ્લા સરકારનો મોટો નિર્ણય, જમ્મુ કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો બંધ કરાયા

Jammu and Kashmir 48 Tourist Places Closed : જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) 48 પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા છે. પહેલગામ હુમલા (pahalgam terror attack) બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો કરાયા બંધ પહેલગામમાં થયેલા આતંકવાદી […]

Image

Jammu & Kashmir: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કાશ્મીરના અચબલ વિસ્તારમાં ફાયરિંગ

Jammu & Kashmir News: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરના અચબલ વિસ્તારમાં ફાયરિંગ થયું છે. પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતીય સેના ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આ આતંકી હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ […]

Image

જમ્મુ અને કાશ્મીર આતંકી હુમલાથી ગુસ્સે ભરાયા Akshay Kumar, કહ્યું કે ભયાનક…

Akshay Kumar Reaction on Pahalgam Terrorist Attack:  જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં ઘણા પ્રવાસીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભયાનક ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. ત્યારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પણ આ હુમલા પર ઊંડો શોક […]

Image

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત, 40 ઘેટાં-બકરાં પણ મૃત્યુ પામ્યા, ઘણી જગ્યાએ ભૂસ્ખલન

Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શનિવાર રાતથી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રામબન જિલ્લામાં વાદળ ફાટવા અને અચાનક પૂર જેવી પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. બે હોટલ, દુકાનો અને કેટલાક ઘરોને નુકસાન […]

Image

Kathua Encounter કેસમાં મોટું અપડેટ, સેનાના 3 જવાન ઘાયલ; 2 આતંકવાદીઓ માર્યા ગયા

Kathua encounter: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુથાના અંબા નાળામાં 5 આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ સમગ્ર વિસ્તારમાં વ્યાપક ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અથડામણમાં ત્રણ જવાન ઘાયલ થયા છે. આ સાથે જ સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદીઓ ઉજ […]

Image

પાકિસ્તાનની હવે ખેર નથી… ભારતે UNમાં લીધું આડેહાથ, કહ્યું- ‘PoK છોડવું પડશે…’

India on POK:કાશ્મીર મુદ્દે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. યુએનમાં શાંતિ જાળવણી મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ પછી ભારતે પાકિસ્તાનને અરીસો બતાવ્યો અને તેને ખરાબ ઠપકો આપ્યો. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પીએ પાકિસ્તાનને કહ્યું કે પાકિસ્તાન આપણા જમ્મુ અને કાશ્મીર પર વારંવાર પાયાવિહોણા અને બિનજરૂરી નિવેદનો […]

Image

Jammu and Kashmir: ભારતીય સેનાએ સરહદ પર 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા,કુખ્યાત BAT આતંકવાદીઓનો પણ સમાવેશ

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષા દળોને (Indian Army) મોટી સફળતા મળી છે.નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનથી ઘૂસણખોરી કરનારા 7 ઘુસણખોરોને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં કુખ્યાત BAT આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા 7 પાકિસ્તાનીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની […]

Image

PoKમાં 200 SPG કમાન્ડો તૈનાત, જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીનું ષડયંત્ર રચાયું

POK: પાકિસ્તાને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના કોટલી નિકિયાલ અને આસપાસના હજીરા વિસ્તારોમાં 200 SPG કમાન્ડોને તૈનાત કર્યા છે. SPG કમાન્ડો અને આતંકવાદીઓ ડ્રોન અને હથિયારો સાથે રેક કરી રહ્યા છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીને લઈને પાકિસ્તાની સેનાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં ISI અધિકારીઓની સાથે આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો પણ હાજર […]

Image

Jammu Kashmirના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, 3 આતંકીઓને ઘેર્યા

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના જંગલ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. જેમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા જ્યારે 2 પેરા સ્પેશિયલ ફોર્સના રાકેશ કુમાર શહીદ થયા. આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશને કેશવાનના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એ જ આતંકવાદી […]

Image

Jammu Kashmir Encounter :સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી, સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir ) આતંકવાદીઓ (terrorists) વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમ છતાં આતંકવાદીઓ તેમની ગતિવિધિઓથી હટતા નથી. આ દરમિયાન બારામુલ્લાના સોપોરના જનરલ વિસ્તારમાં ઓપરેશન રાજપુરામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ સિવાય શ્રીનગરના ઈશબર વિસ્તારની પાછળ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર […]

Image

Jammu Kashmirના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી માર્યો ગયો

Jammu Kashmir: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના રામપુર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે. એક ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોએ સોપોરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે, જેની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસનું કહેવું છે કે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને એવી આશંકા છે કે […]

Image

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ફરી થઈ મારામારી, ભાજપ અને અન્ય પક્ષોના ધારાસભ્યો આવ્યા સામસામે

Jammu Kashmir Vidhansabha: જમ્મુ-કાશ્મીર વિધાનસભાના (Jammu Kashmir Vidhansabha) પાંચમા દિવસે એટલે કે આજે પણ હંગામાની સ્થિતિ જોવા મળી હતી. કલમ 370 પુનઃસ્થાપિત કરવાના પ્રસ્તાવ પર શુક્રવારે ફરી એકવાર ગૃહમાં ભારે હોબાળો થયો હતો. માર્શલે એન્જિનિયર રશીદના ભાઈ અને અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ શેખને બહાર કાઢ્યા. હંગામા વચ્ચે પીડીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય […]

Image

Jammu Kashmirના બડગામમાં આતંકવાદીઓએ 2 વિદેશી મજૂરોને ગોળી મારી

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના મગામના મઝમા વિસ્તારમાં શુક્રવારે ફરીથી આતંકવાદીઓએ બિન-સ્થાનિક લોકો પર હુમલો કર્યો. હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો મજૂરો હોવાનું કહેવાય છે. બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. હુમલા બાદ બંને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બંને ઘાયલોની ઓળખ […]

Image

જમ્મુ ફરી આતંકવાદીઓના નિશાના પર! સેનાની એમ્બ્યુલન્સ પર કર્યો ગોળીબાર

Terrorist Attack in Jammu: જમ્મુથી (Jammu) વધુ એક આતંકી હુમલાના (Terrorist Attack ) સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે જમ્મુના અખનૂરમાં આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. આતંકીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો મળતી માહિતી મુજબ, સોમવારે સવારે સેનાની એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીરના અખનૂર […]

Image

જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, બે કામદારોના મોત, 5 ઘાયલ

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir ) ગાંદરબલમાં રવિવારે મોડી રાત્રે આતંકી હુમલો (Terror attack ) થયો હતો. અહીં જાડમોડ ટનલ પ્રોજેક્ટમાં કામ કરતા કામદારોના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2 કામદારોના મોત થયા છે અને 5 અન્ય ઘાયલ થયા છે. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારમાં બે કામદારોને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર […]

Image

Jammu kashmirના ગાંદરબલમાં આતંકવાદી હુમલો, બહારના મજૂરોને મારી ગોળી; 3 લોકોના મોત

Jammu kashmir: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં 3 બિન-કાશ્મીરી મજૂરોના મોત થયા છે જ્યારે 2 ઘાયલ હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં સુરંગના નિર્માણ પર કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે […]

Image

Election Results 2024: હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મતગણતરી દરમિયાન રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, લખ્યું -‘… જય હિંદ’

Election Results 2024: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) અને હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul gandhi)  ટ્વિટ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને, રાહુલ ગાંધીએ ભારતીય વાયુસેના પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને પોસ્ટના અંતમાં જય હિંદ પણ લખ્યું છે. મતગણતરી દરમિયાન રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ રાહુલ […]

Image

Jammu Kashmir Election Results 2024:જમ્મુ-કાશ્મીરમાં પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ-NC ગઠબંધન આગળ

Jammu Kashmir Election Results 2024:આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પરિણામનો (Jammu Kashmir Election Results ) દિવસ છે જે ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ હતી. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક વલણો બહાર આવવા લાગ્યા છે. 9 વાગ્યા સુધીના પ્રારંભિક વલણોમાં, ઈન્ડિયા ગઠબંધનને બહુમતી મળતી જણાય છે. 84 સીટોના ​​ટ્રેન્ડમાં અત્યાર […]

Image

Jammu Kashmir Encounter: કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir Encounter: સુરક્ષા દળોએ (Security forces) જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) કુપવાડામાં (Kupwara) આતંકવાદીઓના (terrorists) ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો […]

Image

Jammu Kashmir Election 2024 : જમ્મુ-કાશ્મીરમાં આજે અંતિમ તબક્કાનું મતદાન, PM મોદી અને મલ્લિકાર્જુન ખડગેએ મતદારોને કરી આ અપીલ

Jammu Kashmir Election 2024: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો લાંબી કતારોમાં ઉભા રહીને મતદાન કરવાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 39.18 લાખથી વધુ મતદારો 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય […]

Image

Jammu Kashmir Encounter:કુલગામના દેવસર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ છુપાયા હોવાની વિગતો, સર્ચે ઓપરેશન ચાલુ

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદી (terrorists) ઘટનાઓ હજુ અટકી નથી. દરરોજ આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર આવે છે. આજે ફરી એકવાર સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સેનાના જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જમ્મુ કાશ્મીરના […]

Image

J&K Assembly Elections Phase 2: જમ્મુ અને કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન શરુ, પીએમ મોદીએ કરી આ અપીલ

J&K Assembly Elections Phase 2: જમ્મુ અને કાશ્મીર (Jammu – Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ( Assembly Elections Phase 2) આજે 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં લગભગ 25 લાખ મતદારો 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આજે ચૂંટણી મેદાનમાં જે ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે તેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીર […]

Image

Rahul Gandhi in J&K : રાહુલ ગાંધીએ શ્રીનગરમાં પીએમ પર કર્યા પ્રહાર, ‘દેશભરમાં વધતી બેરોજગારી એ નરેન્દ્ર મોદીનું યોગદાન’

Rahul Gandhi in J&K : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શ્રીનગરમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવીને ભાજપે અહીંના લોકોના લોકતાંત્રિક અધિકારો છીનવી લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે જોયું જ હશે કે લોકસભાની ચૂંટણી […]

Image

Jammu Kashmirના કિશ્તવાડમાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બેથી ત્રણ આતંકીઓ છુપાયાની આશંકા

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચત્રુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. પોલીસે કહ્યું કે આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ બાતમીના આધારે, સુરક્ષા દળો દ્વારા કિશ્તવાડ જિલ્લાના ગુરિનાલ ગામની ઉપરના ભાગમાં ધન્ના ધાર જંગલ વિસ્તારની નજીક સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું […]

Image

PM Modi Katra Rally: પીએમ મોદીએ રાહુલ ગાંધી પર સાંધ્યું નિશાન, કહયું- ‘પ્રેમની દુકાનના નામે નફરતનો સામાન વેચવાની તેમની જૂની નીતિ’

PM Modi Katra Rally: જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) 25 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કટરામાં રેલીમાં તેમના સંબોધનની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાહુલ ગાંધી (Rahul gandhi) પર નિશાન સાધ્યું હતુ અને રાહુલ ગાંધીને કોંગ્રેસના વાયરસ ગણાવ્યા હતા. તેમણે કહ્યું, “કોંગ્રેસ પાર્ટીના વાયરસે […]

Image

PM Modi : Jammu Kashmir માં વડાપ્રધાનનો આક્રમક પ્રચાર, કોંગ્રેસ સહીત અન્ય પક્ષો પર પણ કર્યા આકરા પ્રહાર

PM Modi : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને રાજકીય પક્ષના કદાવર નેતાઓ જમ્મુ કાશ્મીરમાં સભા કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સભા યોજી હતી. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે આજે સભા સંબોધી હતી. છેલ્લા 42 વર્ષમાં આ પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કાશ્મીરમાં રેલીને […]

Image

Jammu Kashmir : બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ, બે આતંકવાદીઓ માર્યા ગયા

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થયું છે. વાસ્તવમાં આ એન્કાઉન્ટર ચક ટપ્પર ક્રિરી પટ્ટન વિસ્તારમાં જોવા મળ્યું હતું. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે પોલીસ અને સુરક્ષા દળો કામમાં વ્યસ્ત છે. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી કારણ કે આ […]

Image

Jammu Kashmir:જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર

Jammu Kashmir:જમ્મુ-કાશ્મીમાં  (Jammu Kashmir)  સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. નૌશેરા સેક્ટરમાં સેનાએ 8 સપ્ટેમ્બરે મોડી રાત્રે બે આતંકીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ તેમની પાસેથીબે AK-47, એક પિસ્તોલ અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. હજુ ઓપરેશન ચાલુ છે. સેનાએ આ ઓપરેશનને ઓપી કાંચી નામ આપ્યું છે. OP KANCHI Based on inputs from […]

Image

અમિત શાહે પાકિસ્તાન અને વિપક્ષી પાર્ટીઓ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- જમ્મુ-કાશ્મીરના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો

Amit Shah in Jammu and Kashmir : દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પ્રવાસે છે.આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન આજે તેમણે જમ્મુના પલૌરામાં (Paulura) એક રેલીને સંબોધિત કરી હતી.તેમણે કહ્યું કે આ એક યોગાનુયોગ છે કે ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ ચૂંટણી સંમેલન શરૂ થઈ રહ્યું […]

Image

Jammu Kashmir Election 2024 : અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ચૂંટણી ઢંઢેરો, કલમ 370 ને લઈને આપ્યું મોટુ નિવેદન

Jammu Kashmir Election 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) એ જમ્મુ (Jammu) અને કાશ્મીરમાં (Kashmir) યોજાનારી વિધાનસભા ચૂંટણીને (Assembly elections) લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો (manifesto) બહાર પાડ્યો છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah ) ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અમિતશાહે કહ્યું હતુ કે, આઝાદીના […]

Image

Jammu Kashmir Election 2024 : જમ્મુ-કાશ્મીરમાં આજથી ભાજપનું ચૂંટણી પ્રચાર શરૂ થશે,અમિત શાહ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે

Jammu Kashmir Election 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને શુક્રવારથી શરૂ થતી જમ્મુ અને કાશ્મીરની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પાર્ટીનો ઢંઢેરો બહાર પાડશે. શાહની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત ભાજપ માટે એવા સમયે આવી છે જ્યારે પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ પડકારોનો સામનો […]

Image

EARTHQUAKE:ભારતમાં ધરતી ધ્રૂજી,કાશ્મીર ખીણમાં જોરદાર ભૂકંપ

EARTHQUAKE : ધરતી પર સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ-કાશ્મીર ( JAMMU – KASHMIR ) માં વહેલી સવારે ધરતી ધ્રૂજી. જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપ ( EARTHQUAKEV)ના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો જાગી ગયા ને ગભરાઈ ગયા હતા. અને તેઓ ઘરની બહાર દોડી ગયા હતા. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જણાવવામાં […]

Image

Jammu-Kashmir: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, 3 ઘાયલ

Jammu-Kashmir Anantnag Encounter : જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સેનાના વાહનો અને સૈનિકો તૈનાત જોવા મળે છે. […]

Image

Kupwara Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 જવાન ઘાયલ

Kupwara Encounter:  જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) કુપવાડા (Kupwara) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરક્ષા દળો ( security forces) અને આતંકવાદીઓ (terrorists) વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. સેનાને શનિવારે સવારે કુમકરી વિસ્તારમાં આઠ પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ […]

Image

અહીં છુપાયેલા છે 40-50 આતંકવાદીઓ… આધુનિક હથિયારથી સજ્જ; સેનાએ બનાવ્યો ખાસ પ્લાન

Jammu Kashmir: લગભગ 40 થી 50 પાકિસ્તાની આતંકવાદીઓનું એક જૂથ જમ્મુ ક્ષેત્રના પહાડી જિલ્લાઓના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ તેમને પકડવા માટે આ વિસ્તારોમાં મોટાપાયે આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહેલા આ આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત છે અને તેમની પાસે સૌથી આધુનિક અને અદ્યતન હથિયારો પણ છે. […]

Image

Mallikarjun Kharge : જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યૂહરચનાના સાવચેત પુનઃપ્રાપ્તિની જરૂર 

Mallikarjun Kharge - જમ્મુમાં આતંકવાદી ઘટનાઓ પર નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવતા, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 16 જુલાઈના રોજ કહ્યું હતું કે સરકાર "જેમ કે બધું રાબેતા મુજબ ચાલે છે" તેમ વર્તી રહી છે. તેમણે સુરક્ષા વ્યૂહરચનામાં "સાવધાનીપૂર્વક પુનઃપ્રાપ્તિ" માટે હાકલ કરી.

Image

Jammu-Kashmir ને લઈને મોટા સમાચાર, જમ્મુ કાશ્મીરના LG પાસે દિલ્હીના LGની જેટલી સત્તા

Jammu-Kashmir: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે (13 જુલાઈ) જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને હવે વધુ સત્તાઓ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા નિયમો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાં LGને વધુ […]

Image

Mallikarjun Kharge : મોદી સરકાર. J&K સુરક્ષા પરિસ્થિતિ માટે આપત્તિ

સોમવારે જમ્મુ અને કાશ્મીર (J&K) ના કઠુઆ ક્ષેત્રમાં આતંકવાદી હુમલામાં પાંચ સૈનિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા, કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકાર J&K માં સુરક્ષાની સ્થિતિ માટે “આપત્તિ” છે. ખડગેએ ઉમેર્યું હતું કે સુરક્ષાની સ્થિતિ મંદી તરફ છે. “અમે સૈન્ય પરના આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાને સંભવિત સખત શબ્દોમાં […]

Image

Jammu and Kashmir : આતંકવાદીઓએ લશ્કરી ટ્રક પર ગ્રેનેડથી હુમલો કરતાં 5 સૈનિકોના મોત

J-K -જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લામાં બિલ્લાવર ક્ષેત્રમાં સોમવારે આતંકવાદીઓએ લશ્કરી ટ્રક પર ગ્રેનેડ વડે હુમલો કરતાં સેનાના પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા.

Image

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓનો કર્યો સફાયો, 2 જવાનો થયા શહિદ

Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લામાં બે એન્કાઉન્ટરમાં બે જવાન શહીદ થયા છે. આતંકવાદીઓ (Terrorists) સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા છ આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર કુલગામના મોદરગામ અને ચિનીગામ ગામમાં થયું […]

Image

Engineer Rashid  : કોર્ટે  સાંસદ તરીકે શપથ લેવા માટે બે કલાકની કસ્ટડી પેરોલની મંજૂરી આપી

દિલ્હીની એક કોર્ટે 2 જુલાઈએ શેખ અબ્દુલ રશીદ ઉર્ફે Engineer Rashid ને શુક્રવારે સંસદ સભ્ય તરીકે શપથ લેવા માટે કસ્ટડી પેરોલની મંજૂરી આપી હતી.

Image

PM  : જમ્મુ અને કાશ્મીરમાં તમામ આતંકવાદ વિરોધી ક્ષમતાઓ ગોઠવો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી, ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. વડાપ્રધાનને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સંબંધિત સ્થિતિની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમને આતંકવાદ વિરોધી પ્રયાસો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. મીટિંગ દરમિયાન, શ્રી મોદીએ ભારતની […]

Image

Jammu  : જમ્મુના રિયાસીમાં બસમાં આગ લાગતાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા  

જમ્મુમાં રવિવારે બપોરે બંદૂકધારીઓ દ્વારા તેમની બસ પર ગોળીબાર થતાં ઓછામાં ઓછા આઠ યાત્રાળુઓના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. 53 સીટર બસ પર સાંજે લગભગ 6.10 વાગ્યે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જમ્મુના રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ ડ્રાઇવર સહિત પીડિતોના મૃતદેહો પર ગોળીઓના ઘા હતા, તેમણે […]

Image

Power Cut: ગ્રામીણ જમ્મુ અને કાશ્મીરમાં 8-કલાકનો પાવર કટ  પાછો ખેંચાયો

વ્યાપક ટીકાને પગલે, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે બુધવારે જમ્મુ વિભાગના ગ્રામીણ વિસ્તારો માટે તેના આઠ કલાકના વીજ કાપના આદેશને પાછો ખેંચી લીધો હતો. શહેરી વિસ્તારોમાં ચાર કલાકનો વીજ કાપ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા ગંભીર હીટવેવ વચ્ચે, વહીવટીતંત્રે જમ્મુ વિભાગના ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ આઠ કલાક વીજ કાપનો […]

Image

Jammu and Kashmir: હાઈ-પ્રોફાઈલ ઉધમપુર LS સીટ પર  70 ટકા મતદાન નોંધાયું  

ભારે વરસાદ અને બર્ફીલા પવનને વશ થઈને, 69 ટકાથી વધુ મતદારોએ હાઈપ્રોફાઈલ ઉધમપુર મતદારક્ષેત્રમાં પોતાનો મત આપ્યો હતો જે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં શુક્રવારે મતદાન થયું હતું. અંતિમ મતદાનની ટકાવારી આવવાની બાકી હતી કારણ કે મતવિસ્તારમાં દૂર-દૂરના વિસ્તારોમાં ઘણા મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આ મતવિસ્તારમાં 70.2 ટકા મતદાન થયું હતું. ઉધમપુર […]

Image

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ અનંતનાગથી LS ચૂંટણી લડશે

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) ના પ્રમુખ, ગુલામ નબી આઝાદ દક્ષિણ કાશ્મીરના પ્રતિષ્ઠિત અનંતનાગ મતવિસ્તારમાંથી આગામી લોકસભા ચૂંટણી લડશે. આઝાદની ઉમેદવારીની જાહેરાત મંગળવારે શ્રીનગરમાં DPAPના વરિષ્ઠ નેતા તાજ મોહિઉદ્દીન દ્વારા કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, જીએમ સરોરી, જેઓ ઉધમપુર મતવિસ્તારમાં કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહની વિરુદ્ધ છે […]

Image

J&K : આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપમાં શિક્ષક બરતરફ

J&K ના શિક્ષણ વિભાગના શિક્ષકને શુક્રવારે આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. એક સત્તાવાર પ્રવક્તાએ મોડી સાંજે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના કુલગામના રહેવાસી મંજૂર અહેમદ લાવેને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ભારતના બંધારણની કલમ 311 હેઠળ બરતરફ કરવામાં આવ્યો છે. કર્મચારીની પ્રવૃત્તિઓ કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓના પ્રતિકૂળ ધ્યાન […]

Image

લોકસભાએ જમ્મુ અને કાશ્મીરમાં પહાડીઓને ST નો દરજ્જો આપતું બિલ પસાર કર્યું

લોકસભાએ મંગળવારે, બંધારણ (જમ્મુ અને કાશ્મીર) અનુસૂચિત જનજાતિ ઓર્ડર (સુધારો) બિલ, 2023 પસાર કર્યું, જે જમ્મુ અને કાશ્મીરમાં પહારી લોકો અને અન્ય સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપે છે. લોકસભાએ અનુસૂચિત જાતિ ઓર્ડર (સુધારા) બિલ, 2023 પણ પસાર કર્યું, જે જમ્મુ અને કાશ્મીરની અનુસૂચિત જાતિ (SC) સૂચિમાં વાલ્મિકી સમુદાયનો સમાવેશ કરવા માંગે છે. ST બિલમાં જમ્મુ […]

Image

કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 70% ઘટાડોઃ અમિત શાહ

કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે, ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાનો નવો યુગ શરૂ થયો છે. શાહે જમ્મુમાં ઈ-બસ સેવા શરૂ કરી અને જમ્મુ અને કાશ્મીર સંયુક્ત પરીક્ષા-2024 માટે એક હજારથી વધુ […]

Image

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહનો પર હુમલા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું 

જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં શુક્રવારે “શંકાસ્પદ આતંકવાદીઓ” દ્વારા સેનાના વાહનોના કાફલા પર ગોળીબાર કર્યા પછી મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૈનિકોએ હુમલાખોરો પર વળતો ગોળીબાર કર્યો, સૂત્રોએ ઉમેર્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઇન્ડિયન આર્મી એક્સ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ મુજબ, મંગળવારે સાંજે લગભગ […]

Image

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક પછી એક ભૂકંપના 4 આંચકા આવતાં લોકોમાં ગભરાટ 

સમગ્ર વિસ્તાર પહાડી હોવાથી જો ભૂકંપ આવે તો મોટી સંખ્યામાં તબાહી સર્જાય તેવી સ્થાનિકોને આશંકા છે.

Image

‘જમ્મુ-કાશ્મીરના લોકો માટે હાર’: કલમ 370 પર ઓમર અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ઓમર અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે કલમ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો “જમ્મુ અને કાશ્મીરના લોકો માટે પરાજય” છે, અને ઉમેર્યું કે “તે એક આંચકો છે, પરંતુ સંઘર્ષ સમાપ્ત થતો નથી”. સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયની માન્યતાને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ […]

Image

Article 370: ‘સુપ્રીમ’ ના નિર્ણય પર PM modi એ ખુશી વ્યક્ત કરી, જમ્મુ – કાશ્મીર પર નવો નારો આપ્યો

આ નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે.

Image

મોદી સરકારના નિર્ણય પર ‘સુપ્રિમ’ની મહોર, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય

370 સામે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી છે.

Image

Rajouri Encounter: સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ ચાલુ, એન્કાઉન્ટરમાં 4 જવાન શહીદ

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Image

જમાલપુરમાં રહેતી સમા નામની મહિલા આસિફના સંપર્કમાં છે અને તે બંને મુંબઈમાં….

અજાણ્યા શખ્સે ફોનમાં ધમકી આપી અને કહ્યું કે, મુંબઈમા મોટી ઘટના થવાની છે

Image

Jammu & Kashmir માં મોટી બસ દુર્ઘટના સર્જાઈ, 30થી વધુ લોકોના મોત

બસ દુર્ઘટનામાં 30 થી વધારે લોકોના મોત અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયાં

Image

J-K પોલીસ ઈન્સ્પેક્ટર પર આતંકવાદીઓએ ગોળી મારી

જમ્મુ અને કાશ્મીરના પોલીસ ઈન્સ્પેક્ટરને રવિવારે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળી મારી હતી જ્યારે તે સ્થાનિક છોકરાઓના ટોળા સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસકર્મીની ઓળખ મસરૂર અહમદ તરીકે થઈ છે. “આતંકવાદીઓએ શ્રીનગરની ઈદગાહ પાસે ઈન્સ્પેક્ટર મસરૂર અહમદ પર ગોળીબાર કરીને ઘાયલ કર્યા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક […]

Image

J-K: અનંતનાગ ઓપરેશન સાત દિવસ બાદ પૂર્ણ, 2 આતંકીઓનો ખાત્મો

ઈન્ડિયન આર્મીએ બુધવારે રાત્રે જાહેર કર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક અઠવાડિયા સુધી પોલીસ સાથે ચાલેલા સંયુક્ત ઓપરેશનનો અંત આવ્યો છે અને બે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓને આ વિસ્તારમાંથી ખતમ કરી દેવામાં આવ્યા છે, જેઓ ગાઢ જંગલના આવરણ અને સ્થાનિક લોકોની જાણકારીનો ઉપયોગ કરીને પકડી રહ્યા હતા. ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં […]

Image

Anantnag Encounter: ત્રણ જવાનોની હત્યાનો લેવાશે બદલો, J&K માં આર્મી એક્શનમાં…

અથડામણમાં ઘાયલ એક જવાન ગુમ હોવાના અહેવાલ છે. હજુ પણ બેથી ત્રણ આતંકીઓ ત્યાં છુપાયેલા છે.

Image

Jammu Kashmir માં ફરજ દરમિયાન જવાનને હાર્ટએટેક આવતા મોત, રાજકિય સમ્માન સાથે થયા અંતિમ સંસ્કાર

જિલ્લા પોલીસવાડાની કચેરી ખાતે શહીદ વીરને સલામી આપાઈ હતી

Trending Video