jaiveerraj singh gohil

Image

Bhavnagar : ભાવનગરમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં યુવરાજ જયવીરરાજસિંહ આકરા પાણીએ, ઘરના ઘાતકીઓ પર કર્યા પ્રહાર

Bhavnagar : આજે દેશભરમાં વિજયાદશમીની ઉજવણી થઇ રહી છે. આજના દિવસે શસ્ત્રપૂજનનું મહત્વ રહેલું છે. આજે દેશભરમાં શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવે છે. આજે ગુજરાતભરમાં ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. આવો જ શસ્ત્રપૂજનનો એક કાર્યક્રમ ભાવનગર ખાતે યોજાયો હતો. ભાવનગર રાજવી પરિવાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં યુવરાજ જયવીરરાજસિંહે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કરવામાં આવેલ […]

Image

Bhavnagar : ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના શંકરસિંહ વાઘેલાને ચીમકી, ક્ષત્રિય સમિતની પોલ છતી કરી

Bhavnagar : ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન બાદ ફરી યોજાયેલ ક્ષત્રિય સંમેલન હવે ચર્ચાનો મુદ્દો બન્યો છે. 20 ઓગસ્ટ અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું. જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જયારે તેમનું નામ જાહેર થયું હતું ત્યારે યુવરાજ જયવીરરાજસિંહે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ બાદ જાહેરમાં સતત ભાવનગર રાજવી પરિવારને લઈને […]

Image

Kshatriya Mahasammelan : મહાસંમેલન પહેલા ક્ષત્રિય સમાજમાં પડેલા ભાગલા પર નયનાબા જાડેજાએ શું કહ્યુ ?

Kshatriya Mahasammelan :અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળ્યું છે. જાણકારી મુજબ આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંમેલન રાજકીય ન હોવાનું કહેવામા આવી રહ્યુ છે જેથી ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. તેમજ કોંગ્રેસના આગેવાન એવા […]

Image

Kshatriya Mahasammelan : ઘણા લોકોએ હવનમાં હાડકા નાખવનું શરૂ કર્યું હતું… અશ્વિનસિંહ સરવૈયાનું મોટુ નિવેદન

Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળી રહ્યુ છે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. ત્યારેઆ સંમેલનની શરુઆત થઈ ગઈ છે અહીં રાજપુત- ક્ષત્રિય સમાજના આગેવાનો આવી રહ્યા […]

Image

Kshatriya Mahasammelan : ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કયા ક્યા રાજવી પરિવારના આગેવાનો પહોંચ્યા ?

Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળી રહ્યું છે આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને મળી રહ્યુ છે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. ત્યારે આ સંમેલનની શરુઆત થઈ ગઈ છે અહીં રાજપુત- ક્ષત્રિય સમાજના આગેવાનો આવી […]

Image

અમદાવાદના ગોતામાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, શું થશે મોટી નવાજૂની?

Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળવાનું છે. આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને યોજાશે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. જણાવવામા આવ્યું હતુ કે, ક્ષત્રિય સમાજ માટે સામાજિક પ્રવૃતિઓ અને રજવાડાઓની અસ્મિતા માટે મહાસંમેલન યોજાશે. Ahmedabadમાં […]

Image

Kshatriya Samaj: ક્ષત્રિય સંમેલન પહેલા Bhavnagar ના યુવરાજ Jaiverraj Singh Gohil એ કહયું- ‘મારા પરિવારના વડીલોનો દુરુપયોગ… “

Kshatriya Samaj: લોકસભાની ચૂંટણી વખતે પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala) ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) વિશે કરેલા બફાટને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો ક્ષત્રિય સમાજે રુપાલની ટિકિટ રદ કરવાની ભાજપ પાસે માંગણી કરી હતી પરંતુ ભાજપે ક્ષત્રિય સમાજની આ માંગણી ન સ્વીકારતમાં ભાજપ સામે પણ ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો હતો પરંતુ તે વખતે ક્ષત્રિય સમાજમાં […]

Trending Video