Indian Railway

Image

Ahmedabad: દિવાળી પર રેલ્વેએ આપી ગિફ્ટ, 5,800 ખાલી જગ્યાઓની જાહેર કરી વેકેન્સી

Ahmedabad News: રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ 5,800 NTPC (નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરી) ગ્રેજ્યુએટ-લેવલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ એક સરકારી નોકરીની તક છે. જેમાં સ્ટેશન માસ્ટર, ટ્રાફિક આસિસ્ટન્ટ, ગુડ્સ ટ્રેન મેનેજર, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સિનિયર ક્લાર્ક અને જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ જેવા પદો ઓફર કરવામાં આવે છે. આ પદો માટે પગાર ₹25,000 […]

Image

Indian Railway: મુસાફરોની સુરક્ષા માટે રેલવેએ ભર્યું મોટું પગલું, ટ્રેનના કોચમાં લગાવવામાં આવશે CCTV કેમેરા

Indian Railway: રેલવે મુસાફરોની સુરક્ષા માટે સતત એક પછી એક પગલાં લઈ રહી છે. હવે રેલવેએ મુસાફરોની સુરક્ષા સંબંધિત વધુ એક મોટું પગલું ભર્યું છે. ઉત્તર મધ્ય રેલવે (NCR) એ પ્રયાગરાજ, ઝાંસી અને આગ્રા ડિવિઝનના તમામ પેસેન્જર કોચમાં CCTV કેમેરા લગાવવાની યોજના જાહેર કરી છે. આને ધ્યાનમાં રાખીને 895 આધુનિક લિંક હોફમેન બુશ (LHB) કોચ […]

Image

Indian Railway: શું ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે વધારાના પૈસા ચૂકવવા પડશે? રેલમંત્રીએ સ્પષ્ટ કરી વાત

Indian Railway: શું હવે ટ્રેનમાં મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર હવાઈ મુસાફરીની જેમ વધારાના પૈસા ખર્ચ થશે? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે આવા અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેને ખોટા ગણાવ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં એવા સમાચાર બહાર આવ્યા હતા કે જેમ વિમાનમાં વધારાનો સામાન લઈ જવા […]

Image

Indian Railway: ટ્રેન ટિકિટ માટે અમલમાં આવ્યા નવા નિયમો, રેલ્વે આ રીતે ઇમરજન્સી ક્વોટામાં કરશે બુકિંગ

Indian Railway: ભારતીય રેલ્વેએ આજથી ઇમરજન્સી ટ્રેન ટિકિટ અંગે એક નવો નિયમ લાગુ કર્યો છે. નવા નિયમ મુજબ ઇમરજન્સી ક્વોટા હેઠળ ટ્રેન ટિકિટ બુક કરવા માટે વ્યક્તિએ એક દિવસ અગાઉ અરજી કરવી પડશે. તે દિવસે કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. રેલ્વે ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા, ટિકિટનો દુરુપયોગ અટકાવવા અને ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ […]

Image

બે રેલ્વે પ્રોજેક્ટ્સને મળી મંજૂરી, કેન્દ્રીય મંત્રી Ashwini Vaishnavએ કરી મોટી જાહેરાત

Ashwini Vaishnav On Railway Projects : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલ્વે મંત્રાલયના બે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ બે પ્રોજેક્ટનો કુલ ખર્ચ 6,405 કરોડ રૂપિયા છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારતીય રેલ્વેના બલ્લારી-ચિકજાજુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી Ashwini Vaishnavએ જણાવ્યું […]

Image

ગૂંગળામણ, છાતીમાં ઈજા અને માથા પર દબાણ… Delhi નાસભાગમાં જીવ ગુમાવનારાઓનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે

Delhi: 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આમાં 18 લોકોના મોત થયા હતા, જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. આમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 18 માંથી 15 લોકોનું મૃત્યુ આઘાતજનક ગૂંગળામણને કારણે થયું હતું. તેનું કારણ છાતી પર વધુ પડતું દબાણ હતું. હેમોરહેજિક શોકને કારણે અન્ય […]

Image

Pushpak Express: એક તરફ બ્રિજ, બીજી તરફ કર્ણાટક એક્સપ્રેસ… કેવી રીતે અફવાએ 11ના જીવ લીધા

Pushpak Express: લખનઉથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ બુધવારે સાંજે 5.47 કલાકે જલગાંવ પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેવી ટ્રેન મહારાષ્ટ્રના ભુજવાલ સ્ટેશનથી નીકળી અને જલગાંવના પરાંડે સ્ટેશન પર પહોંચી, ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ અફવા પછી લોકોએ ટ્રેનની ચેન ખેંચી લીધી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર પુષ્પક […]

Image

UP-Bihar જતા પ્રવાસીઓ ધ્યાન આપો! ધુમ્મસના કારણે કલાકો સુધી મોડી દોડે છે ટ્રેનો

ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે મંગળવારે દિલ્હી અને અન્ય શહેરોમાંથી( UP-Bihar)લખનઉ જતી ઘણી હવાઈ અને રેલ સેવાઓ પ્રભાવિત થઈ હતી. મંગળવારે સાંજે 5:50 વાગ્યે દિલ્હીથી લખનૌ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 5090 રદ કરવામાં આવી હતી. જ્યારે કિશનગઢથી લખનૌ આવી રહેલી સ્ટાર એરની ફ્લાઈટ S5222 ચાર કલાકના વિલંબથી લખનૌ એરપોર્ટ પહોંચી શકી હતી. તેવી […]

Image

Bullet Train Project : સુરતના બુલેટ ટ્રેન માટે સ્લેબ ટ્રેક સિસ્ટમનું નિરીક્ષણ કરવા પહોંચ્યા અશ્વિની વૈષ્ણવ, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત થઈ રહ્યું છે તૈયાર 

Bullet Train Project : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્લેબ ટ્રેક સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “સ્લેબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જાપાનીઝ ટેક્નોલોજી આધારિત વિશ્વની સૌથી મોટી સ્લેબ ઉત્પાદન સુવિધા સુરતના કીમ ગામમાં આવેલી છે. અહીં આ સુવિધા પર ઉચ્ચ ચોકસાઇ અને અત્યંત […]

Image

Railway Advance Booking : રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગની મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાની જાહેરાત

Railway Advance Booking : ભારતીય રેલવેએ પેસેન્જર ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે ટિકિટ બુકિંગ માટેનો નવો સમય નિયમ 1 નવેમ્બર, 2024થી અમલમાં આવશે. રેલવે બોર્ડના ડાયરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) સંજય મનોચાએ જણાવ્યું હતું કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશનની વર્તમાન મર્યાદા 120 દિવસથી […]

Image

Ashwini Vashnaw : ટ્રેન પલટીની ઘટનાઓમાં હવે NIAની એન્ટ્રી, અશ્વિની વૈષ્ણવે કહ્યું, તમારી સુરક્ષા જ મારી ગેરંટી છે

Ashwini Vashnaw : કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મંગળવારે રાજસ્થાન, કાનપુર અને ગુજરાત સહિત દેશભરમાં ટ્રેનોને ઉથલાવી દેવાના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે કેટલાક રાજ્યોના અધિકારીઓ અને પોલીસ સાથે વાત કરી હતી. જયપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સુરક્ષાના મામલાને ખૂબ જ ગંભીરતાથી લે છે. તોડફોડ અને ટ્રેન ઉથલાવવાનું કાવતરું […]

Image

કાનપુર બાદ હવે Ajmerમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પરથી 70 કિલો સિમેન્ટ મળ્યો બ્લોક

Rajasthan Ajmer Train Derail News: ટ્રેન અકસ્માતના બનાવો દરરોજ સામે આવી રહ્યા છે. ગઈકાલે સિલિન્ડર રેલ્વે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. હવે રાજસ્થાનના અજમેરમાં ફરીથી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જોકે આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે. અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાની યોજના હતી. આ સિમેન્ટ બ્લોક […]

Image

Ahmedabad : CM Bhupendra Patel એ Astha Train ને આપી લીલીઝંડી

Aastha Train from Ahmedabad to Ayodhya : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સાબરમતી રેલવે સ્ટેશનથી (Sabarmati Railway Station) અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને (Astha Train) લીલી ઝંડી (Flags Off) આપી પ્રસ્થાન કરાવ્યું છે. અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં (Ayodhya ram mandir) બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન માટે અમદાવાદના 1400 જેટલા શ્રદ્ધાળુઓ આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા પહોંચશે. અમદાવાદથી […]

Image

Aastha Train : રામ ભક્તો માટે સારા સમાચાર, ગુજરાતના આ શહેરોથી દોડશે ‘આસ્થા ટ્રેન’

Aastha Train in gujarat : રામભક્તો રામ લલાના દર્શન કરી શકે તે માટે ગુજરાતના વિવિધ શહેરોથી અયોધ્યા સુધી આસ્થા ટ્રેન દોડાવામાં આવશે.

Image

RVNL માં આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની ભરતી, કેવી રીતે કરશો અરજી, જાણો

અરજીની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023 છે. આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની ખાલી જગ્યા માટે ભરતી થવાની છે

Image

વલસાડ નજીક હમસફર પેસેન્જર ટ્રેનમાં આગ લાગી, જુઓ Video

વલસાડ (Valsad) નજીક હમસફર પેસેન્જર ટ્રેનમાં (Humsafar Express Train) આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ લાગતા ટ્રેન થંભાવી દેવાઈ છે અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આગ શા કારણે લાગી તેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી તથા આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ કે કેમ તેની વિગતો હજુ સુધી સામે આવી […]

Trending Video