india pakistan border news

Image

S Jaishankarનો જોરદાર હુમલો, પૂછ્યું- ઓસામા Pakistanમાં કેમ સુરક્ષિત અનુભવતો હતો

S Jaishankar On Pakistan: વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં યુરોપિયન યુનિયન (EU) ના નેતાઓને મળવા માટે બ્રસેલ્સમાં છે. આ દરમિયાન તેમણે પશ્ચિમી દેશોને કહ્યું છે કે આતંકવાદ સામે ભારતની લડાઈને ભારત વિરુદ્ધ પાકિસ્તાન નહીં પણ ભારત વિરુદ્ધ ટેરિસ્તાન કહેવા જોઈએ. તેમણે પશ્ચિમી દેશોને કાશ્મીરમાં આતંકવાદ પછી પાકિસ્તાન સામે નવી દિલ્હીની કાર્યવાહીને ભારત વિરુદ્ધ ટેરિસ્તાનના મુદ્દા […]

Image

Gujarat સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ

Gujarat News :રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરઓ તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં […]

Image

Gujarat સરકારે બહાર પાડ્યું જાહેરનામું, રાજ્ય સરકારના દરેક અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, […]

Image

તંત્રને સહકાર આપવા Gujaratના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghviની અપીલ

Harsh Sanghvi’s appeal to Gujarat: રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghviના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી 96 કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તા.15-મે 2025 […]

Image

Pakistanની હિંમતનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, 48 કલાકમાં 600 ડ્રોન હુમલા બનાવ્યા નિષ્ફળ

India Pakistan war: પહેલા પહલગામ આતંકવાદી હુમલો અને હવે પાકિસ્તાન દ્વારા ભારતના ઉત્તર અને પશ્ચિમી રાજ્યો પર ડ્રોન અને મિસાઇલ હુમલાના પ્રયાસનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8 મેની રાત્રે ભારતે અનેક શહેરોમાં 30 થી વધુ સ્થળોએ ઓછામાં ઓછા 600 ડ્રોનને નિષ્ફળ બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાને એકસાથે અનેક સ્થળોએ ડ્રોન હુમલા કરવાનો […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલા બાદ કેટલા પાકિસ્તાનીઓ પરત ફર્યા ? અને કેટલા ભારતીયો વતન પરત આવ્યા

Pahalgam Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરી દીધા હતા. ઉપરાંત, પાકિસ્તાની નાગરિકોને 29 થી 30 એપ્રિલની વચ્ચે ભારત છોડીને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું હતું. તે જ સમયે, પાકિસ્તાન સરકાર દ્વારા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા વિઝા પણ રદ કરવામાં આવ્યા હતા અને તેમને પાકિસ્તાન છોડીને […]

Trending Video