Ujjain: ઉજ્જૈનથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ ઉજ્જૈનમાં સ્થિત પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં સોમવારે હોળી દરમિયાન યોજાયેલી ભસ્મ આરતી દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉજ્જૈનના જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે જણાવ્યું કે ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. તમામ […]