IAS: રાજ્યમાં એક સાથે 18 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાની બદલી કરવામાં આવી છે. તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે એન.વી. ઉપાધ્યાય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ગાંધીનગરની […]