Gyanvapi case: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષે બુધવારે કોર્ટને વિનંતી કરી હતી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની એક ટીમને સર્વે કરવા માટે સંકુલમાં ખોદકામ કરવાની મંજૂરી આપે. કેસ વિશે માહિતી આપતા વકીલે કહ્યું કે ન્યાયાધીશે જ્ઞાનવાપી સંકુલના બાકીના ભાગોના ASI સર્વેની વિનંતી અંગેની અરજી પર સુનાવણી કરી. આ સાથે કોર્ટે સુનાવણીની આગામી તારીખ 18 સપ્ટેમ્બર […]