harsh sanghvi interview

Image

ભાજપના નેતાઓ ટ્વિટ કરવાની જગ્યાએ પરિસ્થિતિ સુધારે: ઈસુદાન ગઢવી

Isudan Gadhvi: બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. બિહાર, આસામ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વિપક્ષે ભાજપ સરકારના શિક્ષણ મોડેલ પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના પરિણામોનું ઉદાહરણ […]

Image

Harsh Sanghavi : વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રીએ ગુનાખોરી ડામવા રજુ કર્યો એક્શન પ્લાન, ગુંડાઓના ઘર પર તો દાદાનું બુલડોઝર ફરશે જ

Harsh Sanghavi : ગઈકાલે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં રાજ્યમાં ગૃહ વિભાગની કામગીરીને લઈને વાત કરી હતી. અને તેમણે મહિલા સુરક્ષા, અસામાજિક તત્વો, ગેરકાયદેસર દબાણો પર ચાલતા બુલડોઝરો અને રાજ્યમાં ગુનાખોરીને ડામવા ગૃહ વિભાગે જે એક્શન પ્લાન બનાવ્યો તેના પર તેમણે વાત કરી હતી. અને સાથે જ મહિલાઓન કેસમાં કેટલા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં […]

Image

Harsh Sanghavi : ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રીવ્યુ બેઠક, તમામ SP, કમિશનર પાસેથી મેળવી માહિતી

Harsh Sanghavi : બે દિવસ પહેલા DGP વિકાસ સહાયે જે 100 કલાકમાં લુખ્ખા તત્વોનું લિસ્ટ બનાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. હવે દરેક જિલ્લામાં આ મામલે લુખ્ખા અને ગુંડા તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને લઈને આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં તમામ જિલ્લાના SPને વિડીયો કોન્ફરન્સિંગના […]

Image

Harsh Sanghavi : રાજ્યમાં ગુનાખોરીના વધતા કેસો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસને આપી ખુલ્લી ચેતવણી

Harsh Sanghavi : રાજ્યમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એક તરફ ગૃહ વિભાગ પોતાના સારા કામો ગણાવી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે આ મામલે વિધાનસભા બહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માહિતી આપી હતી. આ નિવેદનમાં હર્ષ સંઘવીએ ગુજરાતના ગુનાહખોરી વિષે વાત કરી છે. પરંતુ […]

Image

પુરૂષોને માવો છોડાવવા, બાળકોમાં વધતી મોબાઈલની લત અને મહિલા સુરક્ષા અંગે હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, મહિલાઓને આપી આ સલાહ

Surat: સુરતમાં (Surat) મહિલા સંમેલનમાં (women’s safety) માતાઓને ગૃહરાજ્યમંત્રી સંઘવીએ (Harsh Sanghvi) મહિલાઓને કેટલીક સલાહ આપી હતી. જેમાં પુરૂષોને માવો છોડાવવા, બાળકોમાં વધતી મોબાઈલની લત, અને લવ જેહાદ જેવી ઘટનાઓ પર હર્ષ સંઘવીએ સલાહ આપી હતી. બાળકોમાં વધતી મોબાઈલની લત પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન બાળકોમાં વધતી મોબાઈલની લતને લઈને ગૃહરાજ્યમંત્રી સંઘવીએ માતાઓને ટકોર કરતા કહ્યુ […]

Image

Harsh Sanghavi : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પોલીસના ઉચ્ચ અધિકારીઓને અલ્ટીમેટમ, તમારા બેદરકારીને લીધે સરકાર પર સવાલ ઉભા થયા તો….

Harsh Sanghavi : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે ગુંડાઓ અને અસામાજિક તત્વોની જાગીર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂના જથ્થા મળવા, અકસ્માત હોય, દુષ્કર્મ હોય કે અન્ય કોઈ પણ ગુનાઓ હોય, સતત તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં નબીરાએ કરેલ અકસ્માત બાદ ગાંધીનગરમાં […]

Image

Surendranagar : મૃતક PSI ને શ્રદ્ધાંજલિ પાઠવતા હર્ષ સંઘવીએ કરી ટ્વિટ, લોકોએ હર્ષ સંઘવીનો લીધો ઉધડો

Surendranagar: સુરેન્દ્રનગરમાં (Surendranagar) બુટેલગરો બેફામ બન્યા છે. ત્યારે આ બુટલેગરોના પાપે આજે SMCના એક પીએસઆઈનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ પાટડી દસાડા રોડ પર SMCના PSI જે. એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું છે. દારૂ ભરેલી કાર પકડવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલના બે કોન્સ્ટેબલને અકસ્માતમાં ઇજા પહોંચી છે. ત્યારે […]

Image

Isudan Gadhvi : ગુજરાતમા વધી રહેલા દુષ્કર્મ મામલે ઈસુદાન ગઢવી આકરા પાણીએ, કહ્યું, “જનતાથી નહિ પરંતુ ઈશ્વરનો ડર તો રાખો”

Isudan Gadhvi : ગુજરાતમાં દીકરીની આબરૂની તો જાણે કોઈ કિંમત જ ના હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી બની રહેલી ઘટનાઓના કારણે ગુજરાતમાં દીકરીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં આ મામલે સરકાર, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વિભાગની કામગીરી પર મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે. દુષ્કર્મની બનતી ઘટનાઓને લઈને […]

Image

Geniben Thakor : વડોદરા દુષ્કર્મની ઘટના મામલે ગેનીબેનના હર્ષ સંઘવીને સણસણતા સવાલ, કહ્યું, “રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સંકટનો સંકેત છે”

Geniben Thakor : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે આ ઘટનાઓ પર છેલ્લા દરરોજ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં હાલ નવરાત્રીનો પવન પર્વ ચાલી રહ્યો છે. સૌ કોઈ શક્તિની આરાધના કરી રહ્યા છે. એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગેનીબેન ઠાકોર પણ નવરાત્રીમાં ગરબા રમવાને લઈને શાબ્દિક પ્રહારો […]

Image

નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું 12 વાગ્યા પછી ગરબા નહીં રમી શકાય ?

Navratri 20024: આવતી કાલથી નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ રહ્યો છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે અગાઉ ગૃહરાજ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતુ કે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું આયોજન કરવામા આવ્યું છે જો કે, આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે ત્યારે અમદાવાદ પોલીસે નવરાત્રીને લઈને જાહેરનામુ બહાર પાડયું […]

Image

Vadodara : વડોદરામાં રસ્તાઓની સમસ્યાઓથી ત્રસ્ત ભાજપ કાર્યકર આકાશ પટેલની નવી ઝુંબેશ, કહ્યું, “પાલિકા લુખ્ખી છે, માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે”

Vadodara : વડોદરામાં આમ તો છેલ્લે વરસાદ આવ્યો ત્યારબાદ એક બાદ એક નવી સમસ્યાઓ સામે આવતી રહે છે. વડોદરા (Vadodara)માં પૂર આવ્યું અને જે જનતાએ એ સમયે સમસ્યાઓ ભોગવી તેના કારણે હવે આક્રોશ ચરમસીમાએ છે. જે બાદ એક બાદ એક કોઈને કોઈ ભાજપ અને વડોદરા તંત્ર (VMC)નો વિરોધ કરી રહ્યા છે. કોઈ રોડ રસ્તાઓને લઈને […]

Image

નવરાત્રિમાં પોલીસ હવે 12 વાગ્યા પછી ગરબાની રમઝટ બંધ નહીં કરાવે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી મોટી જાહેરાત

Navratri 2024 : નવરાત્રીના તહેવારને (Navratri festival)  આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા (Garba) રસીકોમાં અત્યારથી જ અનેરો થનગનાટજ જોવા મળી રહ્યો છે તેવામાં ગરબા રસીકોમાં ઉત્સાહો બમણો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક મોટી જાહેરાત કરી છે. નવરાત્રીમા કેટલા વાગ્યા સુધી ગરબા રમી […]

Image

Vadodara : જનતાના રોષે સરકારની ઉંઘ હરામ કરી, હર્ષ સંઘવીએ ચાર ઝોનને લઈને રાતભર બેઠકમાં કરી ચર્ચા

Vadodara :વડોદરામાં  (Vadodara)  પૂરના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઇ છે. લોકો બેધર બન્યા છે તો કેટલાક લોકોની ઘરવકરીનો સામાન પણ બચ્યો નથી. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાયની જાહેરાત કરવામા આવી છે. બીજી તરફ વડોદરાની જનતામાં ભ્રષ્ટ તંત્ર સામે જે રોષ છે. તેને અત્યારે સરકારને ચિંતામા મુકી દીધી છે. ત્યારે વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ […]

Image

Harsh Sanghavi : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

Harsh Sanghavi : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજે નિધન થઇ ગયું છે. રમેશભાઈ સંઘવી છેલ્લા ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુ માં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નરમ ગરમ રહેતી હતી. કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ […]

Trending Video