Mann Ki Baat : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગનો વ્યવસાય પ્રથમ વખત રૂ. 1.5 લાખ કરોડને વટાવી ગયો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદી અને હેન્ડલૂમના વધતા વેચાણથી મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.
Handloom- ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.