CM Yogi’s statement on Gyanvapi : યુપીના સીએમ યોગી (CM Yogi) આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદને (Gyanvapi) લઈને મોટી વાત કહી છે. સીએમ યોગીએ કહ્યું કે આ મસ્જિદ નથી, પરંતુ ભગવાન શિવનું મંદિર છે. તેમના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. જ્ઞાનવાપી પર સીએમ યોગીના નિવેદનથી રાજકારણ ગરમાયું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વારાણસીની […]