Gujarat Goverment

Image

Ahmedabad શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ

Ahmedabad News:રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના […]

Image

Gujarat સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ

Gujarat News :રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરઓ તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં […]

Image

લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે Gujarat સરકાર સતર્ક

Gujarat  News:મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવશ્રી આર. સી. મીનાએ જણાવ્યુ છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને વિશેષ સૂચનાઓ […]

Image

S.K. Nanda Passed Away:ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન, જાણો તેમના વિશે

S.K. Nanda Passed Away:ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર (એસકે) નંદાનું 68 વયની ઉંમરે હાર્ટ એટેકના કારણે અમેરિકામાં નિધન થયુ છે. જાણકારી મુજબ એસ કે નંદા તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા.જ્યાં તેઓનું હાર્ટ એટેક આવવાને લીધે નિધન થયું હતું. ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન ડૉ. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા.પોલિટિકલ […]

Image

Gujarat news : GAS અઘિકારી એસ જે પંડ્યાને તાત્કાલિક અસરથી નિવૃત કરવામાં આવ્યા

Gujarat news :  ગુજરાતમાં (Gujarat) વધુ એક સરકારી અધિકારીને (Government officer) ફરજીયાત નિવૃતિ આપાઈ છે.  જાણકારી મુજબ ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS (સિનિયર સ્કેલ) અઘિકારી એસ જે પંડ્યા ને તા.5 જુલાઈ 2024 બપોર બાદ તાત્કાલિક અસરથી રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે. એડિશનલ કલેકટર એસ જે પંડ્યાને ફરજિયાત નિવૃત્તિ અપાઇ છે તેઓ […]

Image

Rajkot અગ્નિકાંડનો SIT નો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત, જાણો હવે શું નવો ખુલાસો થયો ?

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire) અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી SIT રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ફાયર સહિત અનેક વિભાગોની નિષ્કાળજી બહાર આવી છે. અગ્નિકાંડનો SIT નો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત રાજકોટ અગ્નિકાંડનો સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામા આવ્યો છે. મહત્વનું છે કે, […]

Image

TET-TAT candidates Protests: મુખ્યમંત્રી તમારી સરકારમા આ બધું ચાલી રહ્યુ છે તે વ્યાજબી નથી, ચૂંટણી પૂર્ણ થઈ એટલે હવે …: શક્તિસિંહ ગોહિલ

TET-TAT candidates Protests: ગુજરાત સરકારે (Gujarat Goverment) કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની (Gyan sahayak) ભરતી શરૂ કરી છે. જેના કારણે ટેટ ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા સરકાર તરફથી ઉમેદવારોને 15 જુન સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની બાહેધરી આપવામા આવી હતી. જો આ તારીખ બાદ પણ ભરતી […]

Image

Pavagadh: હટાવેલી મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ, મામલો થાળે પાડવાના સરકારના પ્રયાસ

Pavagadh: યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને (Jain idols) નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવતા જૈન સમાજમાં (Jain community) ભારે રોષ વ્યાપ્યો છે. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ભેગા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે જૈન સમાજના આક્રોષને જોતા હવે રાજ્ય સરકાર પણ આ મામલે એક્શનમાં આવી છે.આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન […]

Image

Chhotaudepur: કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં પીવાના પાણી માટે વલખાં, બે કિલોમીટર દૂર જઈને પણ ગંદુ પાણી ભરી લાવતી મહિલાઓની વેદના સત્તાધીશો કેમ નથી સમજતા?

Chhotaudepur: રાજ્ય સરકાર (Gujarat Goverment) દ્વારા લોકો સુધી પીવા લાયક પાણી (potable water)પહોંચે તે માટે નલ સે જલ જેવી યોજનાઓ (Nal Se Jal Yojana) શરુ કરી છે. પરંતુ સરકારની આ યોજનાઓ છેવાડા ગામડાઓ સુધી પહોંચી શક્તિ નથી. ત્યારે છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં નર્મદા નદીનું ડહોળુ પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા છે. […]

Trending Video