Junagadh: જૂનાગઢનો (Junagadh) જગપ્રખ્યાત મહાશિવરાત્રીનો મેળો આજથી શરુ થયો છે. આજે ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો પ્રારંભ થયો છે. 9.30 કલાકે ધ્વજા ચડાવવાનું મુહૂર્ત હતુ. જેમાં સાધુ સંતની હાજરીમાં ધજા ચડાવી અને ધજા ચડાવ્યા બાદ ધુણાઓ પ્રગટ્યા છે. આ મેળો આજથી લઈને 8 માર્ચ સુધી ચાલવાનો છે જેમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ લેશે. જૂનાગઢમાં (Junagadh)મહાશિવરાત્રિ મેળાના […]