girnar

Image

Junagadh : મહાદેવ ભારતી બાપુનો ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા, પોલીસની 8 ટીમો તૈનાત કરી હાથ ધરાયુ ઓપરેશન

Junagadh : જૂનાગઢના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ છેલ્લા 4 દિવસથી સ્યુસાઇડ નોટ લખી ગુમ થઇ ગયા હતા. ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે. ​મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહાદેવ ભારતી બાપુ ન મળતા ભારતી આશ્રમના મહંતો અને […]

Image

Junagadh માં પ્રતીકાત્મક લીલી પરિક્રમાનો પ્રારંભ, શુભ મૂહૂર્તમાં અંદાજે 50 સાધુ સંતો નીકળ્યા પરિક્રમા પર

Junagadh : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદથી ઘણી જગ્યાએ નુકશાન થયું છે. એક તરફ ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. તો બીજી તરફ આ કમોસમી વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતા હવે જૂનાગઢની લીલી પરિક્રમા પર પણ તેની અસર પડી છે. આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખી અને બંધ રાખવામાં આવી છે. […]

Image

Junagadh Heavy Rain : જૂનાગઢમાં ગિરનાર પર આભ ફાટ્યું, ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની પરિસ્થિતિ, જુઓ Video

Junagadh Heavy Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. આમ તો હવે આ સમય ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો છે. પરંતુ લાગે છે આ વર્ષે મેઘરાજા ગુજરાત પર કંઈક વધારે જ મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત પર ફરી બે સિસ્ટમ સક્રિય થતા છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. […]

Image

Junagadh: ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાની શરૂઆત

Junagadh:  જૂનાગઢનો (Junagadh) જગપ્રખ્યાત મહાશિવરાત્રીનો મેળો આજથી શરુ થયો છે. આજે ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો પ્રારંભ થયો છે. 9.30 કલાકે ધ્વજા ચડાવવાનું મુહૂર્ત હતુ. જેમાં સાધુ સંતની હાજરીમાં ધજા ચડાવી અને ધજા ચડાવ્યા બાદ ધુણાઓ પ્રગટ્યા છે. આ મેળો આજથી લઈને 8 માર્ચ સુધી ચાલવાનો છે જેમાં લાખો શ્રદ્વાળુઓ ભાગ લેશે. જૂનાગઢમાં (Junagadh)મહાશિવરાત્રિ મેળાના […]

Trending Video