Ganesh Jadeja narcotest

Image

રાજકુમાર જાટ મોત કેસ પર મોટા સમાચાર, Ganesh Jadejaનો કરાશે નાર્કો ટેસ્ટ

Ganesh Jadeja: રાજકુમાર જાંટ કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ Ganesh Jadejaનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી છે. નોંધનીય છે કે, ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો […]

Trending Video