gandhi jayanti

Image

જોખમમાં શાંતિના પાયા, માનવ અધિકારો તાર -તાર; UN ચીફે મહાત્મા ગાંધીને યાદ કર્યા

UN Meeting: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વ સમુદાયને મતભેદો ઉકેલવા અને રાજદ્વારી પ્રગતિ માટે મહાત્મા ગાંધી દ્વારા બતાવેલા માર્ગને અનુસરવાનું આહ્વાન કર્યું હતું, અને કહ્યું હતું કે વિશ્વમાં વધતા તણાવ વચ્ચે ગાંધીજીના શાંતિના સંદેશે નવી પ્રાસંગિકતા પ્રાપ્ત કરી છે. યુએનના વડાનો સંદેશ ગુરુવારે અહીં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા આયોજિત એક ખાસ સ્મારક કાર્યક્રમ […]

Image

Haryana: અગ્નિવીરો સાથે અન્યાય નહીં થવા દઈએ… રાજનાથ સિંહે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

Haryana : હરિયાણામાં અગ્નિવીરનો મુદ્દો મોટો માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભાજપ વોટિંગ પહેલા પોતાની અગ્નિપથ યોજનાને સમજાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. ભાજપે ચૂંટણી રેલીઓમાં આ મુદ્દે જોરદાર વાત કરી હતી. ગાંધી જયંતિ પર આ મુદ્દો ઉઠાવતા રાજનાથ સિંહે X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો હતો. તેમણે […]

Image

ગાંધી જયંતિ પર Rajkot BJP ના નેતાઓનું ફોટો સેશન ! કચરો ના હોય તેવી જગ્યાએ કરી સફાઈ

Rajkot: દેશભરમાં આજે ગાંધી જયંતીની (Gandhi Jayanti)  ઉજવણી થઇ રહી છે. ત્યારે ગાંધી જ્યંતી નિમિત્તે પીએમ મોદી (PM Modi) સહિતના નેતાઓ સ્વચ્છતા અભિયાનમાં (cleanliness campaign) જોડાયા હતા અને સ્વચ્છતા કરી હતી. ત્યારે આ બધાની વચ્ચે રાજકોટમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓએ માત્ર ફોટો સેશન માટે જ આ સ્વચ્છતા અભિનયાનમાં જોડાયા હોય તેવું સામે આવ્યું છે. આજે રાજકોટ ભાજપના […]

Image

Jamnagar: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ! જામનગરના એસ ટી બસ સ્ટેશનમાંથી મળી દારુની ખાલી બોટલો

Jamnagar: દેશભરમાં આજે ગાંધી જયંતીની (Gandhi Jayanti) ઉજવણી થઇ રહી છે અને વિશેષ ગુજરાત તો ગાંધીના ગુજરાત તરીકે જ ઓળખાય છે. ત્યારે ગુજરાતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને રાજકીય નેતાઓ જાહેર સ્થળોની સફાઈ કરી સ્વછતા અભિયાન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરતા હોય છે. ત્યારે ગાંધીજીના સન્માનમાં ગુજરાતમાં દારૂબંધી છે.તો પણ ઘણીવાર ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું […]

Image

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ, પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

Gandhi Jayanti: આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ (Mahatma Gandhi 155th birth anniversary) ઉજવવામાં આવી રહી છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રાજઘાટની મુલાકાત લીધી હતી અને બાપુજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત વિપક્ષી પાર્ટી રાહુલ ગાંધીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ રાજનેતાઓએ બાપુને યાદ કર્યા હતા. ઘણા દિગ્ગજો પણ રાજઘાટ પહોંચ્યા […]

Trending Video