Festival

Image

Jamnagar: ગણપતિ બાપાને 15 હજારથી વધુ મોદકનો ભોગ ધરવામાં આવ્યો, BJP MLA રીવાબા જાડેજાએ બનાવ્યા લાડુ

Jamnagar: દેશભરમાં ગણેશ ઉત્સવ (Ganesh festival) પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ગણેશ પંડાલોમાં (Ganesh Pandal) ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન ભકિતો ગણપત બપ્પાને લાડુનો ભોગ ધરાવતા હોય છે ત્યારે જામનગરમાં (Jamnagar) જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી . અહીં ગણપતિ બાપાને 15 હજારથી વધુ મોદકનો ભોગ […]

Image

Jamnagar: ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

Jamnagar: હાલ ગુજરાતમાં ગણેશ મહોત્સવની ( Ganesh festival) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. જેમાં ભક્તો દ્વારા ગણેશજીને અનેક પ્રકારની પ્રસાદી ધરાવતા હોય છે. તેવામાં જામનગરમાં (Jamnagar) ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગની (food poisoning) ઘટના સામે આવી છે. હાલ આ તમામ લોકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને […]

Image

PM મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી, કહ્યું- રંગોથી સજાવેલો આ તહેવાર નવી ઉર્જા અને નવો ઉત્સાહ લઈને આવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને રંગોના તહેવાર હોળીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે, દેશના મારા પરિવારના તમામ સભ્યોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્નેહ અને સંવાદિતાના રંગોથી શણગારવામાં આવેલ આ પરંપરાગત તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે. देश के मेरे सभी परिवारजनों को होली की अनेकानेक […]

Image

દિવાળીનો ધસારો; તહેવારોની ભીડને હળવી કરવા માટે રેલવેની 1,700 વિશેષ ટ્રેનો

દિવાળીના તહેવારની ભીડને હળવી કરવા માટે રેલવે ઝોનમાં 1,500થી વધુ વિશેષ ટ્રેનો ચલાવી વધારાની સેવાઓ દ્વારા, રેલવેએ મુસાફરી માટે વધારાની 26 લાખ બર્થ ઉપલબ્ધ કરાવી. રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળી અને છઠ પૂજાના કારણે મુસાફરોના ભારે ધસારાને સરળ બનાવવા માટે વધારાની સેવાઓ ચલાવવામાં આવી રહી છે. અધિકારીએ પ્રકાશનને જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધા […]

Image

રૂપાલ ગામે ધામધૂમ પૂર્વક વરદાયિની માતાજીની પલ્લી ઉત્સવ યોજાયો

સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. રૂપાલના માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી હતી. પલ્લી ઉત્સવના ભક્તિમય વાતાવરણમાં હજારો શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કર્યો હતો. પલ્લીમાં ઘીના અભિષેક બાદ રૂપાલ ગામના માર્ગો ઘીથી છલકાઈ ઉઠ્યા હતા. ગાંધીનગરની પાસે આવેલા રૂપાલ ગામે દરવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ […]

Image

Ahmedabad : ગણપતિ વિસર્જન અને ઇદ-એ-મિલાદ એક દિવસે, શાંતિથી બંને તહેવાર ઉજવાય તેવો નિર્ણય લેવાયો, જાણો

બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવો નિર્ણય લેવાયો

Trending Video