Rajkot:રાજ્યમાં એક તરફ ખેડૂતો (farmers) ખાતર-બિયારણના વધતા ભાવથી હેરાન પરેશાન છે. ત્યારે બીજી તરફ થોડા સમય પહેલા ખાતર નહીં હોવાનો કકળાટ હતો અને હવે ખેડૂતોને માંડ માંડ ખાતર મળી રહ્યું છે. તેવામાં ખેડૂતો સાથે DAP ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતમાં રોષ ફેલાયો છે.રાજકોટમાં ફરી એક વાર DAP ખાતરના નામે ખેડૂતોને કાંકરા પધરાવી દીધા હોવાનું સામે આવ્યું […]