Fertilizer

Image

રાજકોટમાં ફરી ખેડૂતોને ખાતરમાં કાંકરા પધરાવી દેવાયા ! ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કૃષિમંત્રીને કહી આ વાત

Rajkot:રાજ્યમાં એક તરફ ખેડૂતો (farmers) ખાતર-બિયારણના વધતા ભાવથી હેરાન પરેશાન છે. ત્યારે બીજી તરફ થોડા સમય પહેલા ખાતર નહીં હોવાનો કકળાટ હતો અને હવે ખેડૂતોને માંડ માંડ ખાતર મળી રહ્યું છે. તેવામાં ખેડૂતો સાથે DAP ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતમાં રોષ ફેલાયો છે.રાજકોટમાં ફરી એક વાર DAP ખાતરના નામે ખેડૂતોને કાંકરા પધરાવી દીધા હોવાનું સામે આવ્યું […]

Image

Amit Shah : ગુજરાતમાં ખેડૂતો માટે નેનો-ફર્ટિલાઇઝર સબસિડી યોજના શરૂ કરશે

Amit Shah- કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ 6 જુલાઈએ ગુજરાતમાં નોંધપાત્ર કૃષિ પહેલ શરૂ કરવા માટે તૈયાર છે. આ યોજના નાણાકીય વર્ષ માટે સરકારની AGR-2 યોજના હેઠળ નેનો-ખાતરની ખરીદી માટે ખેડૂતોને 50 ટકા સહાય પૂરી પાડશે.  

Trending Video