Surendranagar: રાજ્યમાં ચોમાસાની શરુઆત થતા અનેક વિસ્તારોમા વરસાદ (Rain) વરસી રહ્ય છે ત્યારે વરસાદ વરસતા ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદામાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નવા નીરની આવક દ્વારા સુરેનદ્રનગરમાં (Surendranagar) નર્મદાની કેનાલમાં (Narmada Canal) પાણી છોડવામા આવ્યુ હતુ. જો કે, કેનાલ ઓવર ફ્લો થતા ખેડૂતોના (Farmers) ખેતરો બેટમાં ફરવાયા છે.આમ તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને […]