ecozone

Image

ઇકોઝોનને લઈને ખેડૂતોની નારાજગીનો ભોગ વડાપ્રધાન ન બને તેનું તંત્ર ધ્યાન રાખે: કરશનદાસ બાપુ

PM Modi will visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi ) માર્ચ મહિનામાં ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી આજે રાત્રે જામનગરમાં જશે અને 2 માર્ચના રોજ પીએમ મોદી સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણ કરશે. મહત્વનું છે કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અત્યારે […]

Image

PM Modi will visit Gujarat: પીએમ મોદીની સાસણની મુલાકાતને લઈને આપ નેતા પ્રવીણ રામે ભાજપના સ્થાનિક નેતાઓને આપી આ સલાહ

PM Modi will visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi ) માર્ચ મહિનામાં ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. જાણકારી મુજબ પીએમ મોદી માર્ચ મહિનાની શરૂઆતમાં બે વખત ગુજરાતની મુલાકાતે આવશે જેમાં સૌ પ્રથમ તેઓ 2 અને 3 માર્ચ તે બાદ 7 અને 8 માર્ચે તેઓ ગુજરાતમાં બે અલગ-અલગ વિસ્તારની મુલાકાત લેશે.જેમાં 2 માર્ચના રોજ […]

Image

Junagadh: ઇકોઝોન મુદ્દે આપ નેતા પ્રવીણ રામે ભાજપ નેતા ભૂપત ભાયાણીને લીધા આડેહાથ, આ ત્રણ સવાલોના માંગ્યા જવાબ

Junagadh : વિસાવદરમાં ( Visavadar) વગર ચુંટણીએ રાજકારણ ગરમાયું છે. હર્ષદ રિબડીયા (Harshad Ribdiya) બાદ હવે આપ નેતા પ્રવીણ રામ (Praveen Ram) અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani) આમને સામને આવ્યા છે. હવે ભૂપત ભાયાણીને ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપ નેતા પ્રવીણ રામે આડેહાથ લીધા હતા અને ભૂપત ભાયાણીના નિવેદન પર આપ નેતા […]

Image

Karshandas Bapu : ઇકોઝોન મામલે હવે આમ આદમી પાર્ટી આકરા પાણીએ, કરશનદાસ બાપુએ ખેડૂતોને એક થવા કર્યું આહવાન

Karshandas Bapu : રાજ્યમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં આ મામલાએ હવે વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે સરકારે આ ત્રણ જિલ્લાના ભૂ સીમામાં આવતી જમીનમાંથી કેટલોક વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે […]

Image

આપ નેતા પ્રવીણ રામે ગુજરાતના સળગતા મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી પાસે માંગ્યો સમય, આપી ગર્ભિત ચીમકી

Praveen Ram On Ecozone :  ભાજપ (BJP) દ્વારા આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચુંટણી આવની છે સાથે ગુજરાતમાં જે મુદ્દાઓ ચાલી રહ્યા છે તેને લઈને ચિંતન શિબિરનું આયોજન કર્યું છે હવે આ બધાની વચ્ચે ભાજપનું ટેન્સન વધી શકે છે કારણ કે હવે લોકો ભાજપ સરકાર (BJP Government) સામે રોષે ભરાય છે અને હાલ ગુજરાતમાં ઈકોઝોનનો […]

Image

Gir farmer rally: ગીરમાં ખેડૂતોની રેલીમાં લોકોનું કીડીયારું ઉભરાયું પ્રવિણ રામે સરકારને ચીમકી આપતા કહ્યુ- ભાજપને નાબૂદ કરી નાખીશું

Gir farmer rally :  સૌરાષ્ટ્રના ગીર (Gir) વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ જાહેરનામું બહાર પાડતા જ ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી અનેક પ્રોગ્રામો જાહેર કરી ઇકોઝોન વિરૂદ્ધ આંદોલનનું […]

Image

ઈકોઝોનના કાયદાના વિરોધમાં હવે ભાજપ નેતાઓ પણ ઉતર્યા, આપ નેતા પ્રવિણ રામે કહ્યું- ‘અમારી નહીં તો તમારા નેતાઓની તો સાંભળો સરકાર’

ecozone law:  કેન્દ્ર સરકાર (central government) દ્વારા ઇકોઝોન (ecozones) માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામડાઓનો સમાવેશ થતાં ખુબ મોટા પાયે ગ્રામ્ય લેવલ પર આક્રોશ જોવા મળી રહ્યો છે, તેમજ આ આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે,ગઈ કાલે તાલાલા ,વિસાવદર અને ખાંભાના અનેક સરપંચોએ ગ્રામસભામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ પસાર […]

Trending Video