Dr. Praveen Togadia

Image

Jamnagar: તિરુપતિ લાડુ વિવાદ, લવ જેહાદ, નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર ડૉ. પ્રવીણ તોગડિયાનું નિવેદન, જાણો શું કહ્યું

Jamnagar:  આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના (International Hindu Parishad) સ્થાપક ડૉ. પ્રવીણ તોગડિયા  ( Praveen Togadia) આજે જામનગરમાં (Jamnagar) આવ્યા હતા આ દરમિયાન તેમણે હવાઈ ચોક ખાતે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમાં હોલ ખાતે કાર્યકમમાં હાજરી આપી હતી. આ દરમિયાન હવાઈ ચોકથી વેજૂમાં હોલ સુધી યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત […]

Image

Ayodhya Ram Mandir: ડૉ. પ્રવીણ તોગડિયાને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા અપાયું આમંત્રણ

RSSના ગુજરાત પ્રદેશ કાર્યવાહ અને BHP પ્રદેશ મહાસચિવ ડોક્ટર તોગડિયા પાસે ગયા હતા અને તેમની પાસે જઈને આમંત્રણ આપીને આવવા વિનંતી કરી.

Trending Video